________________
જ્ઞાનપંચમી દેવવંદન
૨૯
આવરણ મોહ, અંતરાય ઘનઘાતી કર્મ દુષ્ટ ઉછે. દીને,થયા પરમાતમ જાતી દોય ધરમ વિવસ્તુનાસમયાંતર ઉપયોગ છે પ્રથમ વિશેષપણે ગ્રહે, બીજે સામાન્ય સંયોગ છે સાદિ અનંત ભાગે કરી, દર્શન, જ્ઞાન અનંત છે ગુણઠાણું લહી તેરમું, ભાવ નિણંદ જયવંતા રો મૂલ પયડીને એક બંધ, સત્તા ઉદયે ચાર છે ઉત્તર પયડીને એક બંધ, તિમ ઉદયે રહે બાયાલ સત્તા પંચાસી તણી, કર્મ જેહવાં રજુ છાર મન વચ કાયા યોગ જાસ,અવિચલ અવિકાર, | સયોગી કેવલી તણી એ, પામી દશાયે વિચરે છે. અક્ષય કેવલજ્ઞાનના, વિજયલક્ષ્મી ગુણ ઉચરે ૩
પછી નમુત્થણેજાવંતિ કહી, ખમાસમણ દઈ, જાવંત નમેહત કહી સ્તવન કહેવું, તે આ પ્રમાણે— | પંચમ શ્રી કેવલજ્ઞાનનું સ્તવન છે
કપૂર હોયે અતિ ઉજલા રે એ દેશી છે
શ્રી જિનવરને પ્રગટ થયું રેક્ષાયિક ભાવે જ્ઞાના દોષ અઢાર અભાવથીરે,ગુણ ઉપન્યા તે પ્રમાણ રે ભવિયાવંદ કેવલજ્ઞાનાના પંચમી દિન ગુણ ખાણ
ભવિયાવદાએ આંકણું અનામીના નામને ર. કિડ્યો વિશેષ કહેવાય છે એ તો મધ્યમા વૈખરીરે. વચન ઉલ્લેખંઠરાયરે ભાવરાવદ ધ્યાન ટાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org