________________
૨૫૪
દેવવંદનમાલા
-
તથા “સવિ જિનવર કેર” ઇત્યાદિ ત્રણ થે કહેવી.. છે અષ્ટમ ગણધર શ્રી અકંપિતાજીનું સ્તવન છે (વાડી ફૂલી અતિ ભલિ મન ભમરા રેએ દેશી)
અકંપિતનામે આઠમો,ભવિવંદોરે ગણધર ગુણની ખાણ, સદા આણદરે; મિથિલા નગરી દીપતી ભવો ગૌતમ ગોત્ર પ્રધાન છે સને ૧૫ દેવ નામે જેહનો પિતા છે ભ૦ છે જયંતિ જસ માત ! સત્ર | ઉત્તરાષાઢાયે જયા ભગાચાતુર્વેદી કહાય પાસુને પર વરસ અડતાલીશ ઘર રહ્યા છે ભવ છદ્મસ્થ નવવાસ છે . એકવીશ વરસ લગે કેવલીભા વિર ચરણકજ વાસ છે સવ ને ૩ વરસ અઠોતેર આઉખું ભ૦ ત્રણસય મુનિ પરિવાર છે સત્ર | સંપૂરણ શ્રુતકેવલી ! ભવ લબ્ધિતણ ભંડાર છે સ. ૪. કંચન વન માસ અણસણી ભગા વીર છતે ગુણગેહ સને રાજગૃહે શિવ પામિયા ભવ જ્ઞાન ગુણે નવ મેહ છે સાથે પો | નવમા ગણધર શ્રી અચલજાતજી દેવવંદન !
છે ચિત્યવંદન અચલ ભ્રાતને મનવ, સંશય એક બેટો પુણ્ય પાપ નવ દેખીયે, એ અચરજ મેટ પણ પ્રત્યક્ષ દેખીએ,સુખ દુખ ઘણેરાં બીજાની પરે દાખી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org