________________
૨૩૩
ચૈત્રી પૂનમનાં દેવવંદન મૃતદેવી સિત કમલે રહી, વિમલાચલ સેવા ગહગહી ચૈત્રી તપ સાનિધ્ય કરે માય, [જિમ] દાન સકલ દુઃખડાં દૂર જાય છે ૪ || શ્રી પુંડરીકગિરિનું સ્તવન છે
(રસીયાની દશી) પ્રણમે પ્રેમે પુંડરીક [ગિરિ] રાજી, ગાજીયો જગમાં રે એહ છે સોભાગી છે યાત્રાએ જાતાં પગે પગે નિર્જર, બહુ ભવ સંચિત ખેહરે સેભાગી છે પ્રણવ ના પાપ હાય વજલેપ સમોવડ, તેહ પણ જાય રે દૂર સો જે એહ ગિરિનું દર્શન કીજીએ, ભાવ ભગતિ ભરપૂર સોપ્રારાગેહત્યાદિક હત્યા પંચ છે, કારક તેહના જે હોય તોબા તે પણ
એ ગિરિ દર્શન જે કરે, પામે શિવગતિ સોયાસો છે પ્રવ છે ૩શ્રી શુરાજ નૃપતિ પણ ઈણ ગિરિ, કરતે જિનવર ધ્યાન રાસોએ ષડૂ માસે રિપુ વિલય ગયા સવે, વાધ્યો અધિક તસ વાન છે સોપ્ર. માયા ચંદ્રશેખર નિજ ભગિની ભેગવી, કીધું પાપ મહંત સોને તે પણ એ તીરથ આરાધતાં, પામ્યો શુભ ગતિ સંત સો પ્રવ છે યા મેર સર્ષને 'વાઘ પ્રમુખ બહ, જીવ છે જે વિકરાલ સી . તે
૧ ધળા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org