________________
=
૧૯૦
દેવવંદનમાલા શ્રી પદ્મવિજયજી વિરચિત
છે ચૌમાસી–દેવવંદન છે તે પ્રથમતીર્થપતિ શ્રીઆદિજિન દેવવંદના
ચૈત્યવંદન-વિમલ કેવલજ્ઞાન કમલા,કલિત ત્રિભુવન હિતકર, સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમે આદિ જિનેશ્વર ૧૫ વિમલગિરિવર શંગ મંડણ, પ્રવર ગુણગણ ભૂધરે; સુર અસુર કિન્નર કેડિસેવિત એ નગારા કરતી નાટક કિન્નરીગણ, ગાય જિન ગુણ મનહરં નિર્જશવલી નમે અહાનશો નમો ૫૩. પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડિ પણ મુનિ મનહરં શ્રી વિમલગિરિવરફ્રંગસિદ્ધાપાનો છે ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર કેડિનંત એ ગિરિવરં; મુગતિ રમણી વર્યા રંગે છે નમે કાપો પાતાલનર સુર લોકમાંહે; વિમલ ગિરિવર પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે છે નાદા ઈમ વિમલ ગિરિવર શિખર મંડણ દુઃખ વિહંડણ ધ્યાએ; નિજ શુદ્ધ સત્તા સાધનાથ, પરમ જ્યોતિ નીપાઈએ ૭ જિત મેહ કહ વિછહ નિદ્રા, પરમપદસ્થિતજયકર, ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સહિતકર ૯
૧. વિધિ—પંડિત શ્રીવીરવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદનના વિધિ પ્રમાણે જાણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org