________________
'૧૮
દેવવંદનમાલ
નીય પદાર્થનો એક ભાગ અનંતમે જેહ છે ચઉદે પૂરવમાં ર,ગણધર ગુણ સનેહા મહામહિ પૂરવધ, અક્ષર લાભે સરિખાાાઠાણવડીયા ભાવથી, તે મૃત મતિય વિશેષા છે તેહિજ માટે અનંતમે,ભાગ નિબદ્ધા વાચા સમકિતશ્રતના માનીયે, સર્વ પદા૨થે સાચા છે દ્રવ્ય ગુણ પર્યાયે કરી, જાણે એક પ્રદેશ છે જાણે તે સવિ વસ્તુને, નંદીસૂત્ર ઉપદેશારા ચોવીશ જિનના જાણીએ, ચઉદ પૂરવધર સાધ છે નવશત તેત્રીશ સહસ છે, અઠ્ઠાણું નિરુપાધરે પરમત એકતવાદીનાં, શાસ્ત્ર સકલ સમુદાય છે તે સમકિતવંતે રહ્યાં, અર્થ યથારથ થાય અરિહંત શ્રત કેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત છે મૃતપંચમી આરાધવા, વિજયલક્ષ્મસૂરિ ચિત્ત ૩ ઇતિ ચૈત્યવંદન !
પછી નમુશ્કેણું જાવંતિ કહી, ખમાસમણ દઈ જાવંત મેહતુ કહી સ્તવન કહીએ તે આ પ્રમાણે–
| શ્રી શ્રુતજ્ઞાનનું સ્તવન | હરીયા મન લાગ્યો છે એ દેશી
શ્રી શ્રત ચઉ ભેદે કરી, વરણવે શ્રી જિનરાજ ૨. ઉપધાનાદિ આચારથી, સેવિયે ચૂત મહારાજ પાતશું દિલ માન્યો દિલ માન્યો રે, મન માન્યા મધુ અગમ સુખકાર u તાજા એ આંકણીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org