________________
૧૭
જ્ઞાનપંચમી દેવવંદન સવિ હું ભાવને, જાણે ભાગ અનંત છે ઉદયિકાદિક ભાવ જે,પંચ સામાન્ય લહંત સમારકા અશ્રુતનિશ્ચિત માનિયે,મતિના ચાર પ્રકાર છે શીધ્ર સમય રહા પરે, અકલ ઉત્પાતકી સાર છે સમય રપા વિનય કરંતાં ગુણતણો, પામે મતિ વિસ્તાર છે તે વિનચિકી મતિ કહી, સઘલા ગુણ શિરદાર સમને પારદા કરતાં કાર્ય અભ્યાસથી, ઊપજે મતિ સુવિચાર છે તે બુદ્ધિ કહી કાકી,નંદીસૂત્ર મઝાર પાસ પારકા જે વયના પરિપાકથી, લહે બુદ્ધિ ભરપૂર છે કમલવને મહા હંસને, પરિણામિકી એ સનૂર ર૮ અડવીશ બત્રીસ દુગ ચઉ, ત્રણસેં ચાલીશ જે છે દર્શનથી મતિ ભેદ તે, વિજયલક્ષ્મી ગુણગેહ પાસો રિલા ઇતિ મતિજ્ઞાનં સંપૂર્ણ મારા
છે અથ શ્રુતજ્ઞાન છે પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! શ્રુતજ્ઞાન આરાધનાથં ચૈત્યવંદન કરૂ? ઈચ્છે ! કહી ત્યવંદન કહેવું તે નીચે પ્રમાણે | દ્વિતીય શ્રુતજ્ઞાન ચૈત્યવંદન
શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમે, સ્વારે પ્રકાશક જેહ છે જાણે દેખે જ્ઞાનથી, શ્રતથી ટલે સંદેહ છે અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગોચર દાખ્યા તેહનો #ાગ અનંત,વચન પર્યાયે આખ્યા છે વલી કથ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org