________________
તે
દેવવંદનમાલ
સુખદાઈ, આઈસુણો અરદાશ | શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરે વંછિત આશા ઇતિ દ્વિતીય થઈ જડે.
બેસી નમુત્થણુંજાવંતિચેઈઆઈ ખમાસમણ દઈ જાવંત કેવિસાહૂનમેષ્ઠ કહીસ્તવન કહેવું. તે સ્તવન આ પ્રમાણે. છે અથ શ્રી મહાવીરજિન સ્તવન છે | આજ સખી શંખેશ્વર છે એ દેશી છે
શ્રી મહાવીર મનહરૂ, પ્રણમ્ શિવ નામી કંથ જશેદા નારીને, જિન શિવગતિ ગામીલા ભગિની જાસ સુદંસણા, નંદિવર્ધન ભાઈએ હરિલંછન હેજાલુઓ, સહુ ને સુખદાયી પર સિદ્ધાર્થ ભૂપતિ તણે, સુત સુંદર સોહે નંદન ત્રિશલા દેવીને, ત્રિભુવન મન મહેક એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે છે પુણ્ય પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે કાા ઉત્તરાધ્યયન છત્રીશ જે, કહે અર્થ ઉદાર છે સેલ પહોરે દીયે દેશના, કરે ભાવિક ઉપગાર પો સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે રયણી છે ગનિષેધ કરે તિહાં, શિવની નીસરણું માદા ઉત્તરાફાલ્ગની ચંદ્રમા, જોગે શુભ આવે છે. અજરામરપદ પામીયા, જયજય રવ થા છા ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાલી કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાલી ૮ લાખ કેડી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org