________________
૪૦
દેવવંદનમાલા
૩૦–પુષ્કરવરકીપે પશ્ચિમ એરવતે અનાગત ચોવીશી..
૪ શ્રી કલાપસર્વજ્ઞાય નમઃ ૬ , વિશેામનાથ અર્હતે નમઃ | ૬ , વિશોમનાથનાથાય નમઃ | ૬ , વિશેમનાથસર્વશાય નમઃ | ૭ ,, અરણ્યનાથનાથાય નમઃ | છે પંડિત શ્રી રૂપવિજ્યજી વિરચિત છે છે મૌન એકાદશીનાં દેવવંદન |
છે પ્રથમ દેવવંદન જેડે છે સ્થાપનાચાર્ય આગળનવકાર પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી, તસ્ય ઉત્તરી અન્નત્થર કહી એક લોગસ્સનો કાઉસ્સગ કરે અને ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી પારી પ્રગટ લેગસ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ચૈત્યવંદન કરૂં? ઈચ્છ, કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે અત્યવંદન કરવું.
તે પ્રથમ ચૈત્યવંદન નગરગજપુર પુરંદરપુર-શેભયા અતિજિત્વો ગજવાનિરવિરટિકલિત, ઇંદિરાભૂતમંદિર છે નરનાથબત્રીસસસસેવિત-ચરણપંકજ સુખકરે છે સુરઅસુરવ્યંતરનાથપૂજિત, નમો શ્રી અરજિનવરં છે ૧. અપ્સરાસમરૂપઅભુત-કલાયૌવનગુણભરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org