________________
અગિયાર ગણધરના દેવવંદન દસ વરિસાઈ; સોલ વરસ કેવલી પર્યાયે, ત્રણસેં મુનિવર શિષ્યા છો ગઢ ૩ બાસઠ વરસ સવિ આઉખું પાલિ, ત્રિપદીના વિસ્તારી જી; કનક કાંતિ સવિ લબ્ધિસિદ્ધિના, જ્ઞાનાદિક ગુણધારી જી પગના છે ૪ માસ સંલેષણ રાજગૃહીમાં, વીર થકે શિવ લહિયાજી; જ્ઞાનવિમલ ચરણાદિકના ગુણ, કિણહી ન જાય કહિયાજી છે ગરુ છે પો છે એકાદશ ગણધર શ્રી પ્રભાસજીનું દેવવંદના
| ચૈત્યવંદન છે એકાદશમ પ્રભાસ નામ, સંશય મન ધારે ભવ નિર્વાણ લહે નહિ, જીવ ઈ સંસારેલા અગ્નિહોત્ર નિત્ય કરે; અજરામર પામે; વેદારથ ઈમ દાખવે, તસ સંશય વામે મારા વિર ચરણને રાગિ એ, તેહ થયો તત્કાલ; જ્ઞાનવિમલ જિન ચરણતણી, આણ વહે નિજ ભાલ ૩ છે
થાય (માલિનીવૃત્ત) એકાદશ પ્રભાસ, પૂરતે વિશ્વ આશ, સુરનર જસ દાસ, વીર ચરણે નિવાસ; જગ સુજસ સુવાસ, વિસ્તર્યો ત્યું બરાસ; જ્ઞાનવિમલ નિવાસ, હું જવું . નામ તાસ છે ૧.
તથા સવિ જિનવર કેરાં ઈત્યાદિ ત્રણ થાય કહેવી. દે. ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org