________________
૮૮
દેવવંદનમાલા
નિર્વિષતા આદરીયે છે, ઈણી પરે સહજ થકી ભવ તરીયે, જિમ શિવસુંદરી વરીએ છરા વડ જક્ષ પ્રત્યક્ષ થઈનેજેના પરતા પરેજી,દોહગ દૂર્ગતિ દુર્જ. નનો ડર, સંકટ સઘળાચૂરેજી; દિન દિન દેલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણ નૂરજી, છત તણા નિશાન વજ, બધિ બીજ ભરપૂર જી જા છે પુંડરીકગિરિનું સ્તવન છે
[નાયકાની દેશી.] એક દિન પુંડરીક ગણધરૂ રે લાલ, પૂછે શ્રી આદિનિણંદ સુખકારી રે કહીયે તે ભવજલ ઊતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવ વારી રે એકદિનવાલા કહે જિન ઈણ ગિરિ પામશે રે લાલ, જ્ઞાન અને નિર્વાણ જયકારીરે તીરથ મહિમા વાધશેરેલાલ,અધિક અધિક મંડાણ નિરધારીરે એકદિનગારાએમ નિતિહાં આવીયા રે લાલ, ઘાતિ કર્મ કર્યા દૂર તમ વારી રે; પંચકોડી મુનિ પરિવર્યારે લાલ,હુવા સિદ્ધિહજુરભવ વારી રે એક દિનારા ચૈત્રી પૂનમ દિન કીજીયેરે લાલ, પૂજા વિવિધ પ્રકારે દિલ ધારી રે, ફલ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગારે લાલ, લેગસ્સ થઈ નમુક્કાર નર નારી કરે છે એક દિન કા દશ વીશ ત્રીશ ચાલીશ ભલારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org