________________
જ્ઞાનપંચમી દેવવંદન મનથી હોય, ઇતિ વિચારણા જ્ઞાન સમ ારા વર્ણાદિક નિશ્ચય વસે, સુરનર એહિ જ વસ્તુ છે પચેંદ્રિય મનથી હાય, ભેદ અપાય પ્રશસ્ત ાસમાં મકા નિર્મીત વસ્તુ સ્થિર ગ્રહે કાલાંતર પણ સાચા પંચેંદ્રિય મનથી હૈયે ધારણું અર્થ ઉવાચ સમક આપા નિશ્ચય વસ્તુ ગ્રહે છતે, સંતત ધ્યાન પ્રકામ છે અપાયથી અધિક ગુણે, અવિસ્મૃત ધારણ ઠામ છે સમ દા અવિસ્મૃતિ સ્મૃતિતણું, કારજ કારણ જેહા સંખ્યા અસંખ્ય કાલજ સુધી,વાસના ધારણ તેહ છે સમાણા પૂર્વોત્તર દર્શન દ્રય, વસ્તુ અમાસ એકત્વ છે અસંખ્ય કાલે એ તેહ છે, જાતિસ્મરણે તત્ત્વ છે સમય માલા વાજિંત્ર નાદ લહી ગ્રહે, એ તે દુંદુભિ નાદ છે અવગ્રહાદિક જાણે બહુ ભેદ એ મતિ આહલાદ. સમય પાલાા દેશ સામાન્ય વસ્તુ છે,ગ્રહે તદપિ સામાન્ય છેશબ્દ એ નવ નવ જાતિને, એ અબહુ મતિમાન છે સમય છેએક જ તુરિયના નાદમાં મધુર તરૂણદિક જાતિ છે જાણે બહુવિધ ધર્મ શું, ક્ષય ઉપશમની ભાતિ છે સમ૦ ૧૧ મધુરતાદિક ધર્મમાં ગ્રહો અલ્પ સુવિચાર અબહુવિધ મતિ ભેદનો, કીધો અર્થ વિસ્તાર એ સમાવવા શાશ્વમેવ જાણ સહી, નવી હોય બહુ વિલંમા સિમ તો એ જ્ઞાનનો, જાણે મતિ અવલંમ પાસબારા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org