________________
૨૫૨
દેવવંદનમાલા
આવાસ હો સંપૂરણ શ્રતને ધણી, છહો કંચન વરણે ખાસ ભગારા છહો માસ તણી સંખણા, જીહો આરાધી અતિ સાર; જીહો વીર છતે શિવ પામ્યા, છહો ઉક્સયા પરિવાર ને ભ૦ ૪ો છો વશિષ્ટ ગોત્ર સોહામણું, હો નામ થકી સુખ થાય;
જીહો જ્ઞાનવિમલ ગણધર તણ, જીહો વાધે સુજશ - સવાયા છે ભ૦ ૫ છે સપ્તમ ગણધર શ્રી મોર્ય પુત્ર દેવવંદન છે
છે ચૈત્યવંદન છે સાતમો મૌર્ય પુત્ર જે, કહે દેવ ન દીસે, વેદ પદે જે ભાખિયા, તિહાં મન નહિ હસે ૧યજ્ઞ કરતે લહે સર્ગ, એ વેદની વાણી; લેકપાલ ઇંદ્રાદિક, સત્તા કિમ જાણી પારાઇમ સંદેહનિરાકરી રે, વીર વયણથી તેહ જ્ઞાનવિમલ જિનને કહે હું તુમ પગની ખેહાઝા
શેય (માલિનીવૃત્ત) મૌર્યપુત્ર ગણીશ, સાતમે વીર શિષ્ય; નહિં રાગ ને રીશ, જાગતી છે જગીશ; નમે સુરનર ઈશ, અંગ લક્ષણ દુતીશ; જ્ઞાનવિમલ સૂરીશ, સંયુએ રાતિ દીશ છે. ૪
તથા “સવિ જિનવર કેશ એ ત્રણ થયે કહેવી છે સપ્તમ ગણધર શ્રી મૌર્યપુત્રનું સ્તવન
(કમ ન છૂટે રે પ્રાણાયા–એ દેશી) મૌર્યપુત્ર ગણિ સાતમે, મૌર્ય સન્નિવેશ ગામ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org