________________
જ્ઞાનપંચમી દેવવંદન
૨૧ હાય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ કે લલિત ત્રિભંગી ભંગભર, નૈગમાદિ નય ભૂર છે શુદ્ધ શુદ્ધતર વચનથી, સમકિત મૃત વડનૂર છે પવ૦ ને પો ભંગજાલ નર બાલ મતિ, રચે, વિવિધ આયાસ તે તિહાં દર્શન દર્શન તણે, નહીં નિદર્શન ભાસ છે સદ્દ અસદ્દ વહેંચણ વિના, ગ્રહ એકાંતે પક્ષ છે જ્ઞાન ફલ પામે નહીં, એ મિથ્યા શ્રત લક્ષ છે પવને ૬ ભરતાદિક દશ ક્ષેત્રમાં,આદિ સહિત કૃતધારા નિજ નિજ ગણધર વિરચિયે,પામી પ્રભુ ધારાપવો ૭. દુપસહ સૂરીશ્વર સુધી, વર્તશે શ્રત આચાર એક જીવને આશરી, સાદિ સાંત સુવિચાર | પવ ૧ ૮ શ્રત અનાદિ દ્રવ્ય નય થકી, શાશ્વત ભાવ છે એહ છે મહાવિદેહમાં તે સદા, આગમ રયણ અછે. ૧ ૯ો અનેક જીવને આશરી, મૃત છે અનાદિ અનંત ને દ્રવ્યાદિક ચઉ ભેદમાં, આદિ અનાદિ વિરતંત ને પવ૦ મે ૧૦ | સરિખા પાઠ છે સૂત્રમાં, તે શ્રત ગમિક સિદ્ધાંત છે પ્રાયે દષ્ટિવાદમાં, શોભિત ગુણ અનેકાંત છે પવ૦ મે ૧૧ છે સરિખા આલાવા નહીં, તે કાલિક શ્રતવંત છે આગમિક મૃત એ પૂછયે, ત્રિકરણ યોગ હસંત પવ૦ ૧૨ ને અઢાર હજાર પદે કેરી, આચારાંગ વખાણ તે આગલ દુગુણ પદે, અંગપ્રવિષ્ટ સુચનાણા પવને ૧૩ બાર ઉપાંગહ જેહ છે, અંગ બાહિર શ્રત તેહ છે અંગપ્રવિષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org