________________
૧૪૨
દેવવંદનમા
છે. શ્રી શાશ્વતા-અશાશ્વતા જિન દેવવંદના
ચૈત્યવંદન-સકલ મંગલકાર એહી, સિદ્ધ સકલ પય ઠાણ સ્યાદ્વાદ સાધન પદ એહી, અધ્યાતમ ગુણ ઠાણ સહીએ નમે જિણાણું (એ-આંકણી,) છે ?' બિહુ તેર લખ સગ કેડિ વિણવઇ, સાસય જિણ હરમાણે તેરસે નેવ્યાસી કેડિ, સંગ સી બિબહ. પરિમાણ સહીગારા મેરૂ વૈતાઢય વખારા કંચન, યમક કુંડદ્રહ જાણું એકત્રીશસેં ગણ્યાસી જિનહર, માનવ લોકે વખાણું છે સહી કા તિલખ ઈક્યાસી સહસ ચારસો એશી (ત્રયાસી) અધિક બિબ જાણું રૂચક કુંડલ નંદીસર પ્રમુખે,સુંદર એંસી ચેઈયાણું સહીયા અડશત નવ સહસા ચાલીસા, બિબતણું પરિમાણ સરવાલે બત્રીશ ગુણસી,તિય લેકે ચેઇયાણ સહીબાપા પ્રતિમા ત્રણ લાખ સહસ એકાણું,ચઉસય તેવીસ પરિમાણ સાઠ બારા અવર તીબારા, અચક કુંડ નંદિઠાણું છે સહી૬. બાર દેવલોકે નવ ગ્રેવેયક, અનુત્તર પંચવિમાણું; લાખ ચોરાશી સહસ સત્તાણું, ત્રેવીસ ચેઈ જાણું છે સહી પહાએકસે બાવન કડી લખ ચોરાણું, સહસ ચુમાલીસ આણું સાતસો સાઠ ઉપર ઉર્વ લેકે, જિન પડિંમા મન આપ્યું છે સહી છે ૮ ત્રિભુવનમાંહિ સાસય જિનહર, સગવન્ન લકખ બસ ખ્યાસી; આઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org