________________
વીરવિજ્યજી વિરચિત ચૌમાસી દેવવંદન ૧૭૫ -દક્ષિો વામન યક્ષો, મસ્તકે ફણાવલી; ચાર તે બાંહી કશ્ય વાહી, કાયા જસ શામલી, ચઉકર પ્રૌઢા નાગારૂઢા, દેવી પદ્માવતી; સોવન કાંતિ પ્રભુ ગુણ ગાતી, વીર ઘરે આવતી ૪ | શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન છે
| (જિમુંદરાય છે-એ દેશી) આજ શંખેશ્વર જિન ભેટીએ, ભેટતા ભવ દુઃખ નાસૈ સાહેબ મોરા રે; જો અશ્વસેન કુલચંદ્રમા, માતા વામા સુત પાસ છે સાર આજ નો ભક્તિવત્સલ જન ભયહરૂ, હસનાં હણીયા ષ હાસ્ય સાફ દાનાદિક પાંચને દૂહવ્યા, ફરી નાવે પાસની પાસ છે સાવ આજ૦ ||રા કરી કામને કારમી કમકમી, મિથ્યાત્વને ન દઉં માન સાફ અવરતિને રતિ નહિ
એક ઘડી, અગુણી અલગું અજ્ઞાન છે સાવ આમારા નિદક નિદ્રાને નાસવી, મૃત રાગ ને રોગ અપાર સાવ એક ધક્કે દ્વેષને ઢોલી, એમ નાઠા દોષ અઢાર ને સારુ આજ છે વલી મત્સર મેહ મમત ગયો,
અરિહા નિરિહા નિવેદોષ સારા; ધરણેન્દ્ર કમઠ સુર બિહુ પરે, તુસ માત્ર નહી તોસ રોષ સાવ આજ. છે અચરિજ સુણો એક તિણે સમે, શત્રુને સમકિત દાય સાચંદને પારસ ગુણ અતિ ઘણું, અક્ષર થોડે ન કહાય સા આજ ૬ જાગરણ દશા ઉપર ચઢયા, ઉજાગરણે વીતરાગ સા; આલંબન ધરતાં પ્રભુ તણું, પ્રભુતા સેવક સૌભાગ્ય શા સારુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org