________________
ચૈત્રી પૂનમનાં દેવવંદન
૨૩૭ પટ્ટ ધુરંધર, અસંખ્યાતનરાય શ્રી આદિત્યયશાથી ચાવત-અજિતજિનેશ્વર તાયાના ચઉદશ ઈગઈગ ચઉદસ ઈણ વિધ,થઈશ્રેણિ અસંખ્યાત; સિદ્ધદંડિકા માંહે સંઘલે, એહ છે અવદાત; સર્વાર્થસિદ્ધ ને શિવગતિ વિણ, ત્રીજીગતિ નવિ પામી; વિણે પણ એ તીરથ ફરો, વંદો ભવિશિર નામી મારા નમિ વિનમિ વિદ્યાધર નાયક, દકોડી મુનિ સંઘાતે, એ ગિરિ સેવ્યાથી શિવગતિ પામ્યા, સકલ કર્મ નિપાતે શ્રી આદીશ્વર સુતના નંદન, દ્રાવિડ વારિખિલ જાણ કાર્તિક પૂનમ દિન દશ કેડી; ઋષિ યુત લહે નિર્વાણ મારા અષ્ટાદશ અક્ષૌહિણી દલના, ચૂરક જે બલવંત ગાત્ર નિકંદન કરીને સંજેણે પાપ અનંત, તે પણ એહજતીરથ ઉપરે,કરી અણસણ ઉચ્ચાર;ઉત્તમનોરતે પાંચ પાંડવ, પામ્યા ભવજલ પાર કા ત્રણ કેડી ને લાખ એકાણું, ઋષિયુત રામ મુણુંદ તિમ નારદાદિક સાધુ અનંતા, પામ્યા પદ મહાનંદ; તે માટે. એ ગિરિનું સાચું, સિદ્ધક્ષેત્ર ઇતિ નામ; શ્રી વિજયરાજસૂરીશ્વર વિનયી, દાન કરે ગુણગ્રામ છે ૫ ૧ એક અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ રથ ૨૧૮૭૦ હાથી, ૧૦ અશ્વ, અને ૧૦૯૦૫૦ પાયદળ હોય છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org