________________
દેવવંદનમાલા
જિનેને ઠામ ઠામ એહ ઓચ્છવ પ્રસિદ્ધ લખ કેડી છઠ્ઠી ફલ કરી, કલ્યાણ કરે એહકવિ નધિ મલ કહે ઈસ્યું, ધન ધન દહાડે તે પોરા
પછી અંકિંચિ૦ નમુત્થણું કહી અહિંત ચેથાણું કરેમિ કાઉસ્સગ્ગ વંદણ વરિઆએ. અન્નત્થવ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી મારી નમેહંતુ કહી પ્રથમ શ્રેય કહેવી. પછી લોગસ્સ સવ્વલેએ અરિહંત, અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી મારી બીજી થાય કહેવી. પછી પુખરવરદી સુઅસ્સે ભગવએ કરેમિ કાઉસ્સગ્ન વંદણ વત્તિઓએ અન્નત્થવ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પારી ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણું અન્નથ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પારી નમેë કહી એથી ય કહેવી તે ચાર થયે આ પ્રમાણે
છે અથ પ્રથમ વીરસ્તુતિ | મનહર મૂર્તિ મહાવીર તણી, જિગે સેલ પહોર દેશના પભણી. નવ મલ્લી નવ લચ્છી નૃપતિ સુણી, કહી શિવ પામ્યા ત્રિભુવન ધણી ૧ શિવ પહત્યા નહષભ ચ દશ ભકતે, બાવીશ લહ્યા શિવ માસ ચિતે છેડે શિવ પામ્યા વીર વલી, કાતિ વદી અમાવાસ્યા નિરમલી પારા આગામિ ભાવિ ભાવ કહ્યા,દિવાલી કલ્પે જેલહ્યાાપુણ્ય પાપફલ અઝચણે કહ્યાં, સવિ તહત્તિ કરીને સંધ્રાંસા સવિ દેવ મહી ઉદ્યોત કરે, પરભાતગૌતમ જ્ઞાન વાજ્ઞાનવિમલ સદા ગુણ વિસ્તરે, જિનશાસનમાં જયકાર કરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org