Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् आसन्धासनस्य छिद्रं गम्मीरं भवति अतस्तत्र प्रतिलेखनं न संभवति, तथा गृहस्य मध्ये गृहस्य अन्तर्वा उपवेशनेन ब्रह्मचर्यस्य रक्षा न भवति तथा स्त्रीशङ्काऽपि विद्यते अतस्तत्रावस्थानं न समीचीनमिति भावः । 'संपुच्छणं' संप्रच्छनम् तत्र गृहादौ गृहस्थस्य कुशलादिप्रश्नः पृच्छा तम् । 'सरणं वा वि' स्मरणं वापि, यद पूर्व क्रीडितं तस्येदानी तेन सह परिचिन्तनम् । 'त' इत्यादिकं सबमेव 'विज्ज' विद्वान् 'परिजाणिया' परिजानीयाद-ज्ञपरिशया ज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया परिहरेत् । एतानि पूर्वोक्तानि सर्वाण्यपि संसारकारणानीति ज्ञात्वा परित्यजेदिति । उक्तंच-'साधुनोपविशेन्मञ्चे, पर्यवे न शयीस वा।
गृहस्थानां गृहेऽथ वा, गृहयोरन्तरे पथि ॥१॥ 'कुर्सी, पलंग आदिके छिद्र गहरे होते हैं। उनमें प्राणी दिखाई नहीं दे सकते, इस कारण उन पर बैठने से हिमा हो सकती है। गृहस्थ के घर में बैठने से ब्रह्मचर्य अरक्षित होता है और स्त्रियों से आशंक्षा उत्पन्न होती है ॥१॥
इसी प्रकार गृहस्थ से कुशल प्रश्न पूछना, गृहस्थ का शरण लेना या रोगादि की अवस्था में अपने अतीतकालीन गृहजीवन को स्मरण करना या पूर्वभुक्त भोगों को स्मरण करना, इन लब को मेधावी ज्ञप. रिज्ञा से जान कर प्रत्याख्यान परिज्ञा से इनका परित्याग कर दे, क्योंकि यह संसार के कारण हैं।
'साधु मंच 'खाट' पर आसीन न हो, पर्यंक पर शयन न करे, गृह. स्थोंके गृह में अथवा दो गृहों के मध्य मार्ग में या गली में न बैठे। गृहस्थ તેના પર બેસવાથી હિંસા થવને સંભવ રહે છે. તેમજ ગૃહસ્થના ઘરમાં બેસવાથી બ્રહ્મચર્યનું રક્ષણ થતું નથી. તેમજ સ્ત્રિના સંબંધમાં શંકા ઉપસ્થિત થાય છે.
એજ રીતે ગૃહસ્થને કુશળ પ્રશ્ન પૂછે ગૃહસ્થનું શરણ લેવું અથવા કાગાદિ અવસ્થામાં પિતાના ભૂતકાળના ગૃહસ્થ જીવનને વિચાર કરો અથવા પહેલાં ભગવેલા ભેગોને સમરણ કરવા, આ બધાને મેધાવી પુરૂષ જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે. કેમકે આ બધા સંસારને વધારવાના કારણ રૂપ કહેવાય છે,
સાધુએ ખાટલા પર બેસવું નહીં પલંગ પર સુવું નહીં ગૃહસ્થાના ઘરમાં અથવા બે ઘરની વચ્ચેના માર્ગમાં અથવા ગલીમાં બેસવું નહીં ગૃહ