Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.शु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् .. _ ४६९ कदादीनामाज्ञया-तीर्थकृत्पतिपादित शास्त्रानुसारेण (मुद्धं) शुद्धं निरवधम् (वयणं) वचनम् (भिउंजे) अभियुञ्जीत-प्रयुजीव, तथा कुणिः (पावविवेग) पापविवे. कम्-सत्कारादिनिरपेक्षतया निदुष्टं वचनम् (अभिसंधए) अमिसन्दध्यात्उपयुञ्जीत ॥२४॥
टीका-कीदृशमुपदिशेत्तत्राह-'भिक्खू भिक्षुः-आत्मार्थी संयतः 'पडिपुन्नभासी' प्रतिपूर्णभाषी, योऽर्थः स्वल्पाक्षरेण बोधयितु ग्राहयितुं न शक्यते, तमर्थ विस्तृतशब्देन पर्यायशब्दप्रयोगेण भावार्थकथनेन वा यथा श्रोता बुद्धयेत तथा 'समालवेज्जा' समालपेत् यथा बोधुं शक्नुपात्तथा कथयेत्, । शब्दं शब्दातर वा नियोज्य तथा प्रयुञ्जीत, यथा प्रयुक्त तादृशोऽर्थों वोधगम्यो भवेत् । न तु दीर्घवाक्यप्रयोगनिपेभिया तं क्रमं परित्यजेत् । एतावता बोध्यमर्थ से तत्वर्थ का ज्ञातो होकर तीर्थकर गणधर आदि महापुरुषों की आज्ञा से अर्थात् तीर्थकृत्प्रतिपादित शास्त्र के अनुसार शुद्ध निरक्द्य वचन का प्रयोग करे । इस प्रकार करते हुए सत्कार पूजादि की अपेक्षा के विना ही पाप रहित निदुष्ट वचन का उपयोग करे ॥२४॥
टीकार्थ-किस प्रकार उपदेश दे, लो कहते हैं मोक्षाभिलाषी संघमी प्रतिपूर्ण भाषी हो अर्थात् जो अर्थ थोडे अक्षरों से न सप्लझाया जा सकता हो, उसे विस्तृत शब्दों से, पर्यायवाचक शब्दों का प्रयोग करके अथवा उसका भावार्थ कह कर समझाये, जिससे श्रोना समझ जाये। अथवा शब्दान्तर की योजना करके शब्द का ऐला प्रयोग करे जिससे दुरूह विषय भी बोधगम्य हो जाय। लावे वाक्य प्रयोग के निषेध के જાણવાવાળા થઈને તીર્થકર, ગણધર વિગેરે મહાપુરૂની આજ્ઞાથી અર્થાત્ તીર્થકર પ્રતિપાદિત શાસ્ત્રના કથન પ્રમાણે શુદ્ધ નિરવદ્ય વચનને પ્રયોગ કરે આવી રીતે કરતા થકા સત્કાર પૂજા વિગેરેની અપેક્ષા વિના જ પાપ રહિત નિર્દોષ વચનને ઉપયોગ કરે ૨૪
ટીકાઈ—કેવી રીતે ઉપદેશ દેવો, તે બતાવવા કહેવામાં આવે છે. - મોક્ષની ઈચ્છાવાળા, સાધુએ સંયમી અને પ્રતિપૂર્ણ ભાષા બેલવી. અર્થાત જે અર્થ છેડા અક્ષરોથી ન સમજાવી શકાતું હોય, તેને વિસ્તૃત શબ્દોથી એટલે કે પર્યાય વાચક શબ્દોને પ્રયોગ કરીને અથવા તેને ભાવાર્થ કહીને સમઝા. વ, કે જેથી સાંભળનાર શ્રોતા બરાબર સમજી લે. અથવા અન્ય શબ્દની ચેજના કરીને શબ્દોને એ પ્રયાગ કરે કે જેનાથી ન સમજી શકાય તે વિષય પણ સમજી લેવાય, લાંબાં લાંબાં વાક્યોના પ્રયોગના નિષેધના ભયથી કમનો