Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९६
सूत्रकृतागसूत्रे
स्वाख्यातं भवति । 'से य' तच्च तदेव भगवत्प्रतिपादितमेव 'सच्चे' सत्य' वर्तते असदकारणरागद्वेषमोहादीनामभावात् सदस्यो हितलाच्च तदेव च 'सुपारिए' दवाख्यातं - सुष्ठुतया प्रतिपादितत्वेन सुभाषितमस्ति समस्तजगज्जन्तूनां प्रियकरत्वात्, मिध्यात्वमरूपणकारणं रागादिकं तत्तु तस्य नास्ति इति कारणामाकार्याभावः स्वतः सिद्ध एव । अतस्तीर्थकरस्य वचनं सत्यार्थमतिपदिकमेव भवति, नत्वसत्यार्थप्रतिपादकम् । उक्तञ्च -
'वीतरागा हि सर्वज्ञा, मिथ्या न ब्रुवते वचः । यस्मात्तस्माद्वचस्तेषां, तथ्यं भूतार्थदर्शनम् ॥१॥ इति ।
के कारण आदि जो भी कहा है, वह सब पूर्वापर अविरुद्ध है अतएव स्वाख्यात है ।
तीर्थकरों द्वारा जो प्रतिपादन किया गया है वही सत्य है, क्यों कि वे असत्य के कारणभूत राग, द्वेष और मोह मे रहित होते हैं और सब के हितकारी होते हैं। उनका कथन ही सुभाषित है क्यों कि वह जगत् के समस्त जीवों के लिए प्रियकर होता है । रागादि दोष ही मिथ्या भाषण के कारण होते हैं। वह दोष उनमें हैं नहीं, अतएव कारण के अभाव से कार्य का अभाव 'स्वतः सिद्ध है। इस प्रकार तीर्थकर के वचन सत्यार्थ के ही प्रतिपादक हैं । असत्य के प्रतिपादक नहीं । कहा है- 'वीतरागा हि सर्वज्ञा' इत्यादि ।
'जो वीतराग और सर्वज्ञ हैं वे सिध्यावचन 'असत्य' नहीं बोलते हैं । अतएव उनके वचन सत्य अर्थ के ही प्रतिपादक होते हैं ।' અજીવ બન્ધના કારણે। અને મેક્ષના કારણેા જે કાંઈ કહ્યા છે, તે બધા પૂર્વોપર અવિરૂદ્ધ છે, એથી જ તે સ્વાખ્યાત છે.
તીર્થંકરા દ્વારા જે પ્રતિપાદન કરવામાં આવ્યુ' છે, એજ સત્ય છે. કૅમ કે તેએ અસત્યના કારણુ રૂપ રાગ, દ્વેષ, અને માઢથી રહિત હૈાય છે. અને બધાનું હિત કરવાવાળા હાય છે. તેઓનુ` કથન જ સુભાષિત છે. કેમકે તેઓ જગતના સઘળા જીવાને માટે પ્રિય કરનાર હાય છે, રાગાદિ દોષજ મિથ્યા ભાષણના કારણ રૂપ હાય છે. તે દેષ તેમાં છે જ નહીં તેથી જ કારણના અભાવથી કાચ'ને અભાવ સ્વતઃ સિદ્ધ જ છે આ રીતે તી કરના વચના સત્ય અનુ' જ પ્રતિપાદન કરવાવાળા છે. અસત્યનુ પ્રતિપાદન કરवावाजा नथी. छे - ' वीतरागा हि सर्वज्ञा' इत्यादि
જે વીતરાગ અને સર્વજ્ઞ છે, તેએ મિથ્યાવચ્ચન (મસત્ય) ખેલતા નથી, એથીજ તેઓના વચને સત્ય અનુંજ પ્રતિપાદન કરવાવાળા હાય છે.