Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५५
सूत्रकृताङ्गो गतसंस्कारक्रमेण वा कृतं-समागतं यत् (रयं) रजः-ज्ञानावरणीयादिकर्मधूलिं पापं वा (ण कुव्वई) न करोति यतः (स्वसा) रजसा-पूर्वभवोपार्जितकर्मणैव पापमुपादीयते, अतः (कम्म) कर्म पापकर्स तत्कारणं वा (हेच्चाण) हित्वा-त्यक्त्वा (ज) यत् (मयं) मतं-तीर्थङ्करादि महापुरुपैः सम्मतं मोक्षोपायभूतं तपःसंयमा. दिकं तस्य (संमुहीभूया) संमुखीभूताः तदभिमुखाः साधवो भवन्तीति ॥२३॥
टीका-'महावीरे' महावीरः कर्मविदारणसमर्थः 'अणुपुबकडं' आनुपूर्व्याअनन्तभवागतसंस्कारक्रमेण वा कृतं समागतम्-अनन्तभवसमागताशुभसंस्कारजन्य 'रयं' रजः-रज इव रजः मालिन्यकारकस्वात् , तच्च कर्म ज्ञानावरणीयाधष्टविधं यदज्ञानिभिः क्रियमाणं तव 'ण कुबई' न करोति कुत इत्याह-यतः 'रयसा' रजसाफर्मणा पूर्वकृतकर्मणैव कर्मवध्यते पूर्वभवोपार्जितकर्मतन्तुभिरेव-आगामिभवकर्मभवों के संस्कार क्रम से आगत ज्ञानावरण आदि कर्म-रज को अथवा पापको, जिसे दूसरे प्राणी बांधते हैं, उसका बन्ध न करे। पूर्व भवमें उपार्जित कर्म से ही पापों का ग्रहण होता है, अतः कर्म, पाप अथवा उसके कारणों को त्याग कर मुनि तीर्थंकर आदि महापुरुषों द्वारा सम्मत मोक्ष के कारण तप और संयम आदि के सन्मुख होते हैं ॥२३॥
टीकार्थ--समस्त कर्मों को विनष्ट करने में समर्थ वीर पुरुष अनन्त 'भवों में उपार्जित मिथ्यात्व, अविरति, प्रसाद, कषाय और योग की परम्परा से या अनन्त भवों से चले आए संस्कारों से अशुभ संस्कार जन्य रज को अर्थात् अज्ञानी पुरुषों द्वारा उपार्जित की जाने वाली रज के समान मलीनता को उत्पन्न करने वाली ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्म रूपी रज को उपार्जित नहीं करता है। क्योंकि पूर्वकृत સંસ્કારના ક્રમથી આવેલ જ્ઞાનાવરણ વિગેરે કર્મ-રજને અથવા પાપને કે જેને બીજા પ્રાણિ બાંધે છે. તેને બંધ ન કરે પૂર્વભવમાં પ્રાપ્ત કરેલ કર્મથી જ પાપનું ગ્રહણ કરાય છે. તેથી કર્મી-પાપ અથવા તેના કારણે ત્યાગ કરીને મુનિ તીર્થકર વિગેરે મહાપુરૂષ દ્વારા સમ્મત મોક્ષને માટે તપ અને સંયમ વિગેરેની સંમુખ થાય છે પારકા
ટીકાથ-સઘળા કર્મોને નાશ કરવામાં સમર્થ વિરપુરૂષ અનન્ત ભવોમાં પ્રાપ્ત કરેલા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અને ચગની પરંપરાથી અથવા અનંત ભથી ચાલતા આવેલા સંસ્કારોથી અશુભ સંસ્કારથી થવાવાળી રજની સરખા મલીન પણને ઉત્પન્ન થવાવાળી જ્ઞાનાવરણીય વિગેરે
આઠ પ્રકારની કર્મરૂપી રજને પ્રાપ્ત કરતા નથી. કેમકે-પહેલાં કરેલ કર્મથી " જ નવીન કર્મ બાંધે છે. કર્મ રૂપી તાંતણાથી આવનારી કર્મરૂપી સાડી અને