Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १६ विधिनिषेधस्वरूपनिरूपणम्
सामर्थ्यवान् भवेदतआह- 'विश्वरूवे' विरूपरूपान् नानाविधान् अनुकूलपतिकूलान् नरामरतिर्यक्कृतान् वा 'परीसदोवसम्मे' परीषदोपसर्गान् परीषहान् क्षुधादिद्वाविंशतिविधान, उपसर्गान् देवादिकृतोपद्रवान् 'संविधुणीय' संविधूय अपनीय धर्मध्यानैकदत्तचित्तत्वेन तदननुभवनतया दूरीकृत्य सम्यक् अधिसंज्ञ 'अझ जोगसुद्धादाणे' अध्यात्मयोगशुद्धादानः, तत्र अध्यात्मयोगेन सुमणिहितान्तःकरणकारणभूतेन धर्मेध्यानरूपेण शुद्धं = निर्मलम् आदान= चारित्रं यस्य स तथा, शुद्धान्तः करणपरिपालितत्वेन निरतिचारचारित्रवानित्यर्थः, कथमेवम् ? इत्याह- 'उबट्ठिए' उपस्थितः संयमे प्रवृत्तः प्रकृष्टोत्साहपूर्वकं सिंहवत् शौर्यभावेन संयमे समुपस्थितः संयमं गृहीतवान् न तु शृगालभावेनेति भावः, अतएव
"
उसमें परीषहों और उपसर्गों को जीतने का सामर्थ्य प्रकट होता है, अतएव सूत्रकार कहते हैं - यह नाना प्रकार के क्षुधा आदि बाईस परीहों को तथा देवों मनुष्यों एवं तिर्यंचों द्वारा उत्पन्न किये जाने वाले अनुकूल और प्रतिकूल उपर्गों को धर्मध्यान में एकाग्रचित्त होकर अनु. भव ही न करे अर्थात् समभाव से उन्हे सह ले | अपने वचन और काय के योग को आत्मा में लगा कर शुद्ध चारित्र का पालन करे । निरतिचार सम्यक्व का पालन करने के कारण संघम में प्रवृत्त हो अर्थात् उत्कृष्ट उत्साह के साथ सिंह के समान शूरतापूर्वक संयम में उपस्थित हो, शृगाल के समान नहीं । संयम के पालन में भी स्थिर हो अर्थात् सिंह के समान ही उत्साह के साथ संयम का पालन करता हो। ऐसा होकर संसार की असारता को तथा संसार से तारने वाली
મમતાથી રહિત હોય છે, તે તેમા પરીષહેા અને ઉપસગેને જીવવાની શક્તિ પ્રગટ થાય છે તેથી જ સૂત્રકાર કહે છે કે-તે અનેક પ્રકારના ક્ષુધા વિગેરે ખાવીસ પ્રકારના પરીષહેાને તથા દેવા, મનુષ્યો, અને તિય' ચા દ્વારા ઉત્પન્ન કરવામાં આવનારા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગાને ધર્મ ધ્યાનમાં’‘ એકાગ્રચિત્તવાળા થઈને તેને અનુભવ જ ન કરે અર્થાત્ સમભાવથી તેને સહન કરે પેાતાના મન વચન અને કાયના ચેગને આત્મામાં લગાવીને શુદ્ધ ચારિત્રનું પાલન કરે, નિરતિચાર સમ્યક્ત્વનું પાલન કરવાના કારણે સયુમમાં પ્રવૃત્ત રહેવુ અર્થાત ઉત્કૃષ્ટ ઉત્સાહની સાથે સિંહની જેમ શૂરતા પૂર્વક સંય યમમાં તત્પર રહે. શિયાળની જેમ નહીં, સંયમના પાલનમાં પણ સ્થિર રહેવુ'. અર્થાત્ સિંહની સમાન ઉત્સાહ પૂર્વક સયમનું પાલન કરતા રહેવું એ પ્રમાણે થઈને સસારના અસારપણાને તથા સંસારથી તારવાવાળી કમ
सू० ७३