Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् ५५९ अनागतकालेऽपि (सुव्यया) सुव्रताः पञ्चमहाव्रतधारिणः भविष्यन्ति उपलक्षणात् वर्तमानकालेऽपि वहवो वीरमुनयो भवन्ति ये महाविदेहक्षेत्रे सेत्स्यन्ति । ते सर्वेऽपि भूतभविष्यद्वर्तमानकालिका वीराः (दुन्निवोहस्स) दुनियोधस्य पामरमाणिभिर्बोधुमशक्यस्य (मग्गस्स) मार्गस्य सम्यग्दर्शनज्ञानचारित्ररूपमोक्षमार्गस्य (अंतं) अन्तम्-परिपूर्णतारूपमवाप्य तस्यैव मार्गस्थामभव्येभ्यः (पाउकरा) प्रादुष्कराः प्रकटकारकाः उपदेशकाः सन्तः (तिन्ना) तीर्णाः भवपारं प्राप्ता आसन् । (ति) इति-एव यथा भगवत्सकाशात् मया श्रुतं तथा (वेमि) ब्रीमि कथयामि । इति जम्बूस्वामिनं प्रति सुधर्मस्वामिनः कथनमिति ॥२५॥
टीका-'पुरा' पूर्वस्मिन् काले अतीते कालेऽने के 'वीरा' वीरा:-कर्मणां विनाशने समर्था मुनयः 'अपविसु' अभून् , वर्तमानकालेऽपि बहवो भवन्ति ये महाविदेहक्षेत्रे सेत्स्यन्ति, अथवा वर्तमानकालश्च गणधरकालो ग्राह्यः । तथाकाल में भी बहुत से मुनि हैं, जो महाविदेह क्षेत्र में सिद्ध होंगे। वे सब भूत भविष्यत् और वर्तमानकालिक वीर पामर शणियों द्वारा दज्ञेय मोक्षमार्ग की पूर्णता प्राप्त करके अन्य प्राणियों के लिए उसी मार्ग को प्रकट करने वाले और भवसागर को प्राप्त हुए हैं। ___'त्ति' सुधर्मा स्वामी जम्बूस्वामी से कहते हैं-भगवान् से जैसा मैंने सुना है, वैसा ही तुम्हें कहता हूं ॥२५॥ ___टीकार्थ-पूर्वकाल में अनेक कर्म विदारण करने में समर्थ मुनि हो
चुके हैं। वर्तमान काल में भी बहुत से मुनि हैं जो महाविदेह क्षेत्र में सिद्ध होंगे। अथवा यहां वर्तमान काल का अभिप्राय गणधरों का काल समझना चाहिए। भविष्यत् काल में भी बहुत से निरतिचार संयम को पालने वाले मुनि होंगे। उन्होंने क्या किया है ? वे क्या करते हैं પણ ઘણા સુનિયે છે, કે જેઓ મહા વિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. તેઓ બધા ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના વીર પામર પ્રાણિ દ્વારા દુય મોક્ષ માર્ગની પૂર્ણતા પ્રાપ્ત કરીને અન્ય પ્રાણિ માટે એજ માર્ગને પ્રગટ કરવા વાળા અને ભવસાગરની પાર પામ્યા છે.
ત્તિ સુધર્માસ્વામી જખ્ખ સ્વામીને કહે છે કે-ભગવદ્ પાસેથી જે રીતે મેં સાંભળ્યું છે એજ પ્રમાણે તમને કહું છું. ૨૫
ટીકાર્થ–પૂર્વકાળમાં કર્મવિહારણ કરવામાં અનેક મુનિ સમર્થ થયેલો હતા. વર્તમાનકાળમાં પણ ઘણા ખરા મુનિ એવા છે, કે જેઓ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. અથવા અહિયાં વર્તમાન કાળને અભિપ્રાય ગણધરેને કાળ સમજવું જોઈએ ભવિષ્ય કાળમાં પણ ઘણું નિરતિચાર સંયમને પાળવાવાળા મુનિયે થશે. તેઓએ શું ભૂતકાત કહેલ છે ? તેઓ શું કરે છે?