Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम् सः पूजानास्वादकः । कुतो न स्वादयति-अत आह-'अणासए' अनाशयः, आशयः अमिलापद्योतकोऽभिप्रायः, इच्छा वा, स न विद्यते यस्य सोऽनाशयः । तथा 'जए' यतः प्रयतः संयमे यत्मान् सदा निरतिचारः संयमवानित्यर्थः । कुतो यतः अयम् यतः प्रयतः संपमे यत्नान् सदा निरतिचारः संयमानि. त्यर्थः । कुतो यतः अयम् 'दते' दान्तः इन्द्रिय नो इन्द्रिय दमनशीलः, कथमीशस्तत्राह-'दढे' दृढः-देवादिकृतविपयादिप्रलोभनेरपिअविचलितस्वभावः । कुत एवम् 'आरयमेहुणे' आरतमैथुनः आरतमुपगतं निवारितं मैथुनमब्रह्मचर्य यस्य स आरतमैथुनः निरस्तशब्दादिविषयाभिळापा, प्राणातिपातादिविरतिमत्वात् । मोक्षमार्गसाधकायतचारित्रवच्याच्च । अयानुशासकस्य विशेषणसार्थकतामाइ-स वसुमान् संयमधनत्त्वात् , पूजानास्वादकः सत्कारायननुमोदकत्वाद, अनाशयःदन न करे । क्यों आस्वादन न करे ? इसका उत्तर यह है कि वह अभिलाषा, प्रयोजन या इच्छा से रहित हो। संघम में यतनावान् हो अर्थात् निरतिचार संयम का पालन करे । इन्द्रिय और लन को दमन करने वाला हो। ऐसा भी क्यों हो? इस कारण कि देवता आदि के वैषयिक प्रलोभनों के होने पर भी धर्म से विचलित नहीं होता और विचलिन न होने का कारण यह है कि वह मैथुन आदि इन्द्रिय संबंधी भोगों से पिरत होता है। यह प्राणानिपात आदि पापों से निवृत्त होता है, मोक्षमार्गका साधक होता है और आयत (दीर्घ) चारित्रवान् होता है। इस कारण उसमें शब्दादिविषयों की अभिलापा नहीं होती।
तात्पर्य यह है कि लच्चा अतुशासक अर्थात् उपदेष्टा (उपदेशक) वही होता है जो संयम रूपी धन से युक्त हो, लत्कार आदि का अनुન કરવી? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે-આ અભિલાષા, પ્રોજન અથવા ઈચ્છાથી રહિત હોય છે. સંયમમાં યતનાવાળા હોવું અર્થાત્ નિરતિચાર સંય. મનું પાલન કરે ઈન્દ્રિય અને મનનું દમન કરવા વાળા હોય એવું પણ કેમ હેય? એ કારણે કે દેવતા વિગેરેના વિષય સંબંધી પ્રલોભને કહેવા છતાં પણ ધર્મથી ચલાયમાન થતા નથી, અને ચલાયમાન ન થવાનું કારણ તે મૈથુન વિગેરે ઈન્દ્રિય સંબંધી ભેગોથી વિરત હોય છે, તે પ્રાણાતિપાત વિગેરે પાપથી નિવૃત્ત હોય છે. મેક્ષમાર્ગના સાધક હોય છે. અને આયત (દીર્ઘ) ચારિત્રવાનું હોય છે. તે કારણથી તેમા શબ્દ વિગેરે વિષયેની અભિલાષા–ઈચ્છા હોતી નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે-સાચે અનુશાસક અર્થાત્ ઉપદેશક એજ હોય છે કે જે સયમ રૂપી ધનવાળે સત્કાર વિગેરેનું અનુદન ન કરતાં