Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतास्त्र . हे लोकमित्र ! अत्युत्तमधर्मरूपवीजवपने यद्यपि भवान् अतीव कुशलः तथापि यत्र वचन भरतः सदुपदेशो निरर्थको जायते तत्र नाश्चयम् , यत उलूफादि तामसपक्षिणां सूर्यप्रकाशोऽपि मधुकरचरणवत् कृष्णो दृश्यते इति ।
योऽनुशासका स कीटशः स्यादित्याह-'वसुमं' वसमान् वस्नु-धनम् , तच्च मोक्षार्थ प्रवृत्तस्य संयम एव, तादृशं संयमाख्यं वस्तु विद्यते यस्यासी वसुमान् संयमवान् तथा 'पूयणालए' पूजानास्वादकः पूजा-सत्कारः तस्या अनास्वादकः त्रिकरणत्रियोगैरपि अननुमोदकः । यद्वा-पूजा देवादिकृतमपि न स्वादयति यः
हे लोक के बन्धु भगवान् ! सधर्म रूपी बीज को पाने में आपका कौशल निपुणता सर्वथा निर्दोष है उसमें कोई त्रुटि नहीं होनी फिरभी आप के लिए भी कोई-कोई भूमि ऊपर सिद्ध होती है। अर्थात् कई जीवों पर उसका कोई प्रभाव नहीं पड़ता। इलायें आश्चर्य की बात नहीं, क्योंकि अंधकार में विचरण शरने वाले कुछ पक्षी ऐसे भी होते हैं। जिन्हें सूर्य की किरणें भी भ्रमर के पैर के समान काली ही नजर आती हैं।
अनुशालक अर्थात् धर्मोपदेशक कैसा होना चाहिए सो कहते हैं -यह संयम रूपी धन से युक्त हो क्योंकि मोक्ष के लिए प्रवृत्ति करने वाले का धन संपन्न ही है वह आदर सत्कार का अनास्वादक हो अर्थात् तीन करण और तीन योग से अपने सत्कार सन्मान की अनुमोदना न करे अथवा देवादिकों द्वारा की जाने वाली सेवा का आस्वा.
હે લોકના બધુ ભગવદ્ ! સદ્ધર્મ રૂપી બીજેને વાવવામાં આપની કુશળતા-નિપુર્ણપણુ સર્વથા નિર્દોષ છે. તેમાં કાંઈ જ ત્રુટિ નથી હોતી, તે પણ આપને માટે પણ કઈ કઈ ભૂમિ ઉપર સિદ્ધ થાય છે. અર્થાત કેઈ જી પર તેને ઠાઈ પ્રભાવ પડતું નથી. એમાં આશ્ચર્ય જેવું કાંઈ નથી, કેમકે–અંધારામાં વિચરવા વાળા કેટલાક પક્ષી એવા પણ હોય છે કે જેઓને સૂર્યના કિરણે પણ ભમરાના પગની જેમ કાળા કાળા જોવામાં આવે છે.
અનુશાસક અર્થાત્ ધર્મોપદેશક કેવા હોવા જોઈએ? તે બતાવવામાં આવે છે, તે સંયમ રૂપી ધનથી યુક્ત હય, કેમકે-મોક્ષને માટે પ્રવૃત્તિ કરવાવાળાનું ધન સંયમ જ છે. તે આદર સત્કારના અનાસ્વાદક હાય અર્થાત ત્રણ કરશું અને ત્રણ ચોગથી પિતાના સત્કાર સન્માનનું અનુદન ન કરે. અથવા દેવાદિકે દ્વારા કરવામાં આવનારી સેવાને સ્વાદ ન કરે, કેમ તે ગ્રહણ