Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. १. १५ आदानीयस्वरूपनिरूपणम् ५०१ भावे कार्याभावः' इति न्यायात् नवं कसं न भवितुमर्हति । कथम् ? यतः 'से'. सः पापकर्मानाचरणशीलः 'महाबीरे' महावीरः कर्ममहारिपुविदारकन्वान्महावीरः महापुरुपः 'श' कर्म ज्ञानावरणीयाधविधम् उपलक्षणात् स्थित्यनुभावप्रदेशरूपान् कर्मभेदांश तथा 'नाम' नाम-नमनं नाम तन्निर्जरणमपि 'कर्म कथं निर्जीयते' इति तन्निर्जरणोपायमपि, 'अथवा नामेति संभावनायाम्, संभाव्यते चास्य महापुरुषस्य कमारिज्ञानमतः स तत्कर्म 'बियाणई' विजानाति ज्ञपरिज्ञाया सम्यग् जानाति । एतेन ज्ञानमात्रेण किमिल्याह-विनाय' विज्ञाय कर्म तत्स्वभावं तन्निहोता है क्योंकि ऐला पाय है कि कारण के अभाव में कार्य नहीं होता । पाप कर्म का आचरण न करनेवाला महावीर अर्थात् कर्म रूपी महान् शत्रुओं का विदारक होने के कारण महान् वीर महापुरुष ज्ञाना. घरणीय आदि आठ प्रकार के कलों को और उपलक्षण से स्थिति, अनुभाव एवं प्रदेश रूप कर्म भेदो को तथा नाम अर्थात् कर्म निर्जरा के उपायों को भी जानता है । अथवा गाथा में प्रयुक्त 'नाम' शब्द संभाधना अर्थ है। इसका अभिप्राय यह है कि कर्म के परिज्ञान वाले उस महापुरुष के लिए यह लंभावना की जाती है कि वह ज्ञप. रिज्ञा से शर्म को लम्यक् प्रकार से जानता है। इस ज्ञानमात्र से क्या होता है, सो कहते हैं-झर्न, कर्म के स्वभाव और उसकी निर्जरा के उपाय को ज्ञपरिज्ञा से जान कर प्रत्याख्यान परिज्ञा से त्यागदेता है। એ ન્યાય છે કે-કારણના અભાવમાં કાર્ય થતું નથી. પાપકર્મનું આચરણ ન કરવાવાળા મહાવીર અર્થાત્ કર્મ રૂપી મહાન શત્રુઓનું વિદારણ થવાને કારણે મહાન વીર મહાપુરૂષ જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મો અને ઉપલક્ષણથી સ્થિતિ, અનુભાવ, અને પ્રદેશ રૂપ કર્મના ભેદોને તથા નામ અર્થાત, કર્મ નિજંગના ઉપાયને પણ જાણે છે. અથવા ગાથામાં પ્રગ કરેલ “નામ શબ્દ સંભાવના અર્થમાં છે, તેને અભિપ્રાય એ છે કે-કર્મના પરિજ્ઞાનવાળા તે મહાપુરુષ માટે એ સંભાવના કરવામાં આવે છે કે-તે - પરિસ્સાથી કર્મને સારી રીતે જાણે છે. આ જ્ઞાનમાત્રથી શું થાય છે? તે કહેવામાં આવે છે. કર્મ કર્મના સ્વભાવ અને તેની નિર્જરાના ઉપાયને જ્ઞ પરિણાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરી દે છે. અર્થાત્ ફરીથી ન કરવાનો નિશ્ચય કરીને તેનું પ્રત્યાખ્યાન કરી દે છે. તેમ કરવાથી