Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्वकृतानसूत्र अथवा उपायकारी-त्रोपदेशपवर्तकः । तथा 'य' च पुनः 'हरीमणे' हीमना:हीर्लज्जा संयमा-सूलोत्तगुणभेदभिन्नसंयमो वा तत्र सनो यस्य अहो हीमनाः । अथवा अनाचार कुर्वन् आचार्यादिभ्यो गुरु जनेभ्यो लज्जते यः स हीमनाः । तथा-'एगंतदिट्ठी' एकान्तदृष्टिः, एकान्तेन तत्त्वेपु जीवाऽजीवादिपु मोक्षे षा दृष्टि ज्ञान विद्यते यस्यासौ एकान्तदृष्टिः जिनेन्द्रमार्गे एकान्तेन श्रद्धालु। एतादृशा स्वत एव । 'आइरूवे' अपायियो भवति, न विद्यते माया यस्याऽसौ अमायी तस्य रूपं यस्योऽसौ अमायिरूपः-सर्वथा छळ रहितः स भवतीति न गुर्वादीन् कपट भावेन सेवते न वाऽन्येन कपटव्यवहारं कारयति कुर्वन्तं नानमोदते । यः क्रोधं करोति, तथा अन्याय्यभाषामियो भवति, स कथमपि मध्य. स्थमावं न प्राप्नोतीत्यतः साधुः सर्वथैवाऽऽचार्यादीनामनुज्ञा संपादयेत् । तया है अथवा जो सूत्रों के उपदेश का प्रवर्तक होता है, जो मूलगुण और उत्तरगुण रूप संयम में मन लगाता है अथवा अनाचार करते आचार्य आदि गुरुजनों से लज्जित होता है, जो एकान्तदृष्टि होता है अर्थात् जिसे एकान्ततः जीव अजीव आदि तत्वों का या मोक्ष का ज्ञान होता है अर्थात् जो जिनेन्द्र के मार्ग में एकान्त श्रद्धावान होता है। तथा जो माया से रहित होता है, ऐसा पुरुष गुरु आदि की सेवा करता है, स्वयं कपटव्यवहार नहीं करता, दूसरे से कपटव्यवहार नहीं करवाता और न कपटव्यवहार करने वाले का अनुमोदन करता है।
तात्पर्य यह है कि जो क्रोध करता है, अन्याय युक्त भाषा बोलता है, वह किसी भी प्रकार मध्यस्थ भाव को प्राप्त नहीं करता है। “આજ્ઞાને અમલ કરતા હોય અથવા જે સૂત્રોના અર્થને પ્રવર્તક હોય છે, જે મૂળ ગુણ અને ઉત્તર ગુણ રૂપ સંયમમાં મનને લગાડે છે અથવા અનાચાર કરતાં, આચાર્ય વિગેરે ગુરૂજને પાંસે લજજીત થાય છે, જે એકાન્ત દષ્ટિ. હેય છે, અર્થાત્ જેને એકાન્તતઃ જીવ અજીવ વિગેરે તનું અથવા મોક્ષનું જ્ઞાન હોય છે. અર્થાત્ જે જીનેન્દ્રના માર્ગમાં એકાન્ત શ્રદ્ધા વાળો હોય છે, તથા જે માયાથી રહિત હોય છે, એ પુરૂષ ગુરૂ વિગેરેની સેવા કરે છે, અને પોતે કપટ યુક્ત વ્યવહાર કરતા નથી, તથા બીજા પાસે કપટ વ્યવહાર કરાવતું નથી, તથા કપટ વ્યવહાર કરવાવાળાને અનુમોદન પણ આપતા નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે—જે ક્રોધ કરે છે, તથા અન્યાય યુક્ત વચને બેલે છે, તે ઠેઈ પણ પ્રકારે મધ્યસ્થ ભાવને પ્રાપ્ત કરી શકતા