Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.श्रृं. अ १४ ग्रन्थस्वरूपनिरूपणम्
टीका-'डहरेण' दहरेण-स्वापेक्षया क्यसा कनिष्ठेन वालेन 'खुट्टेण' वृद्धेनवयोधिकेन तया-'राइणिएणा वि' रात्निके न-रत्नाधिकेनापि पर्यायज्येष्ठेन 'समधएण' समव्रतेन-समानदीक्षापर्यायेण समानश्रुतेन का, 'भवद्विधानामिदम् ईदृप्रमादाचरणमयुक्त' मित्येवम् 'अणुसालिए उ' अनुशासितस्तु प्रमादस्खलितचरणं प्रेरितः सन् 'सम्मंतयं सत्यक्तया 'थिरओ' स्थिरता-स्थैर्येण 'णामिगच्छे नाभिगच्छेत्-सम्यक्तया स्थैर्येण न सीकरोति । तदा सः 'णिज्जतए वा वि' नीयमानो वाऽपि मोक्षमार्ग पति प्रेर्यमाणोऽपि तदकरणतया 'अपारए से अपारग एव स भवति संसारसागरातिक्रमणे समर्थो न भवतीति। यदि कदाचित् प्रमादात् कचित् स्खलनं भवेत् सदा तत्र बालसाधुना वृद्धसाधुना दीक्षापर्यायाधिकेन समेन वा प्रमादपरिमार्जनाय सहसोपदिष्टः तदुपदेशं न परिपालयति तदा स साधुः संसारसागरपारगमने समर्थो न भवतीति भावः ॥७॥ ___टीकार्थ-अपने से छोटी उम्र वाले के द्वारा, वयो वृद्ध के द्वारा रत्नाधिक अर्थात् दीक्षापर्याय में पृद्ध के द्वारा, वय दीक्षापर्याय या श्रुत में बराबरी वाले के द्वारा 'आप जैसे को इस प्रकार का प्रमादाचरण करना उचित नहीं है, इस प्रकार से प्रमादाचरण के लिए अनुशासित होने पर जो सम्यक् प्रकार से स्थिरता के साथ स्वीकार नहीं करता है, वह संसार के प्रवाह में बहता ही है। वह संसारसागर के पार पहुंचने में समर्थ नहीं होता। ____तात्पर्य यह है कि कदाचित् प्रसाद के कारण स्खलन हो जाय
और दूसरा कोई छोटा बड़ा था समवयस्य साधु प्रमाद का परिमार्जन करने के लिए उपदेश दे तो जो लाधु उसका पालन नहीं करता,
ટકાથ–પિતાનાથી નાની ઉંમરવાળા દ્વારા અથવા વયેવૃદ્ધ દ્વારા રત્નાધિક અર્થાત દીક્ષા પર્યાયમાં વૃદ્ધ એવાથી અથવા વય દીક્ષા પર્યાય અથવા શ્રતમાં બરાબર-સરખા એવા દ્વારા “તમારા જેવાને આવી રીતનું પ્રમાદનું આચરણ કરવું એગ્ય નથી આવી રીતે પ્રમાદના આચરના સ બ ધમાં અનુ. શાસિત થવા છતાં પણ જે સારી રીતે સ્થિરતાની સાથે તેને સ્વીકાર કરતા નથી. તે સંસારના પ્રમાદમાં જ વહેતો રહે છે. તે સંસારસાગરની પાર પહોંચી શક્તા નથી.
કહેવાનું તાત્પર્ય એ છે કે--કદાચ પ્રમાદને કારણે ખલન થઈ જાય અને બીજા કોઈ નાના, મેટા કે સરખી ઉંમરના સાધુ પ્રમાદનું પરિમાર્જન -નિવારણ કરવા માટે ઉપદેશ આપે તે જે સાધુ તેનું પાલન કરતા નથી.