Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गो ॥ अथ द्वादशं श्री समवसरणाऽध्ययनं प्रारभ्यते ।। गतमेकादशमध्ययनम्, तदनु द्वादशमध्ययनमारभ्यते । अस्य च पूर्वाध्ययनेन सहाऽयं सम्बन्धः । एकादशेऽध्ययने मोक्षमार्गः मतिपादितः, तत्मसङ्गात् कुमार्गः स्मारितो भवति, इति कुमार्गमरूपणाय द्वादशमध्ययनं प्रारभ्यते । कुमार्गे विनाते सति तस्य निराकरणं संभवति, निराकृते च तस्मिन मार्गव्यवस्था स्यात् । अतः कुमार्गनिराकरणाय तस्वरूपमवश्यं विज्ञातव्यमिति तत्स्वरूपनिरूपणार्थमिदमध्ययनम् । तस्येदमादिमं मूत्रम्-‘चत्तारि' इत्यादि । सूलम्-चत्तारि समोसरणाणिमाणि,
पावादुया जाइं पुढो वयंति। किरियं अकिरियं विणयंति,
तइयं अन्नाणमासु चैउत्थमेव ॥१॥ घारहवाँ अध्ययन का प्रारंभ
(समव लरण) ग्यारहवां अध्ययन समाप्त हुआ। तत्पश्चात् बारहवां अध्ययन प्रारंभ किया जाता है। इस अध्ययन का पूर्व अध्ययन के साथ यह संबंध है-ग्यारहवें अध्ययन में मोक्षमार्ग का प्रतिपादन किया गया है और प्रसंगवश कुमार्ग का भी स्मरण कराया गया है। अतएव कुमार्ग की प्ररूपणा करने के लिए बारहवां अध्ययन प्रारंभ किया जाता है । मार्ग को जानलेने पर ही उसका निराकरण हो सकता है और उसका निराकरण होने पर ही मार्ग का निश्चय हो सकता है। अतएव अमार्ग का निराकरण करने के लिए उसका स्वरूप अवश्य
બારમા અધ્યયનને પ્રારંભ– અગિયારમું અધ્યયન સમાપ્ત થયું હવે આ બારમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. આ અધ્યયનને આગલા અધ્યયન સાથે આ પ્રમાણેને સંબંધ છે અગિયારમા અધ્યયનમાં મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરવામાં આવેલ છે અને પ્રસંગોપાત કુમાર્ગનું પણ મરણ કરાવવામાં આવેલ છે. તેથી કુમાર્ગની પ્રરૂપણ કરવા માટે આ બ રમા અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. કુમાગને જાણવાથી જ તેનું નિરાકરણ થઈ શકે છે, અને તેને પ્રતીકાર થાય ત્યારેજ માર્ગને નિશ્ચય થઈ શકે છે, તેથી જ કુમાર્ગનું નિરાકાર કરવા માટે તેનું સ્વરૂપ અવશ્ય સમજી લેવું જોઈએ. તેના નિરૂપણ