Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्ग रहितमपि ज्ञानदर्शनचारित्ररूप मोक्षमार्ग तीर्थकृत्मतिपादितमपि (अणु काहयते) अनुकथयति, अनु-पश्चात् तीर्थकृत् प्ररूपणातो विपरीतं प्रतिपादयति (जे) ये स्वाग्रहग्रहनिविष्टाः संतः (आत्तभावेण) आत्मभावेन-स्वाभिमायेण (विया. गरेजा) व्यागृणीयुः-अन्यथैव सूत्रादीनामभिप्राय कथयेयुः एवं भूतास्ते दुरा. प्रहिणः (बहूगुणाणं) बहुगुणानाम्-अनेकसगुद्णानाम् (अष्टाणिया) आस्थानिकाः (होति) भवन्ति (जे) ये केचिद् जमालिपभृतयः (गाणसंकाइ) ज्ञानशङ्कया स्वदुराग्रहेण समुत्पन्नज्ञानसन्देहेन (मुसं वएज्जा) मृषा वदेयुः-मृपावाद कुर्युः ॥३॥
टीका--'ते' ते जमालि वोटिकादयः 'विसोडियं' विशोधित-सकलदोषवर्जितमपि ज्ञानदर्शनचारित्रात्मकं सर्वज्ञप्रतिपादितमपि मोक्षमार्गम् 'अणुकाइयंते' अनु कथयन्ति-अनु-पश्चात् तीर्थ करपरम्परागतमरूपणातो विरूपं प्रतिपादयन्ति 'जे' ये-स्वाग्रहग्रहनिविष्टाः सन्तः 'आत्तभावेण' आत्मभावेन-स्वाभिप्रायेणाद्वारा प्रतिपादित सम्यग्ज्ञान दर्शन चारित्र तप रूप मोक्ष मार्ग का विपरीत रूप से ही प्रतिपादन करते हैं, जो कि अत्यन्त दुराग्रही एवं हठीले होने से अपनी इच्छानुसार ही सूत्रों का अभिप्राय कहते हुए अनेक सद्गुणों का अपात्र होते हैं और अपने दुराग्रहवश ज्ञान में भी सन्दिग्ध होकर मिथ्या बोलते हैं और मृपावाद का प्ररूपण करते हैं ॥३॥ . टीकार्थ-जो जमालि आदि समस्त दोषों से रहित, सर्वज्ञ द्वारा प्रतिपादित ज्ञान दर्शन चारित्र तप रूप मोक्षमार्ग तीर्थंकरों से चली आई परम्परा से विरुद्ध प्रतिपादन करते हैं, जो दुराग्रह रूपी ग्रह से प्रस्त होकर अपने अभिप्राय के अनुसार, आचार्यपरस्परा से आगत એવા તીર્થકરાદિકે એ પ્રતિપાદન કરેલ સમ્યક્ જ્ઞાન દર્શન ચારિત્ર તારૂપ મોક્ષ માર્ગનું વિપરીત પણાથી જ પ્રતિપાદન કરે છે. જેઓ અત્યંત દુરા ગ્રહી અને હઠીલા પણાથી પિતાની ઈચ્છાનુસાર જ સૂત્રને અભિપ્રાય કહીને અનેક સદ્ગુણોના અપાત્ર થાય છે અને પિતાના દુરાગ્રહને વશ થઈને જ્ઞાનમાં પણ સંદેહવાળા બનીને જુદું જ કહે છે. અને મૃષાવાદની જ પ્રરૂપણ કરે છે. મારા
ટીકાર્યું–જે જમાલિ વિગેરે નિર્દોષ અર્થાત સઘળા દેથી રહિત એવા અને સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદન કરેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ મોક્ષનું પ્રતિપાદન તીર્થકરથી ચાલતી પરંપરાથી વિરૂદ્ધ રૂપે કરે છે, તેઓ દુરાગ્રહ રૂપી ગ્રહથી ગ્રસ્ત થઈને પિતાના અભિપ્રાય પ્રમાણે આચાર્ય પર