Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतागसूत्रे कराः (हु) निश्चयेन (बुद्धा) बुद्धाः-स्वयं बुद्धा भवन्ति अतः (अनकडा) अन्त कृताः-सकलकर्मणामन्तकर्तारो भवन्तीति ॥१६॥ ____टीका-ये च लोभातीतत्वेन बाह्याऽभ्यन्तरपरिग्रहरहिताः 'ते' ते-वीत. रागाः (लोगस्स) लोकस्य-लोकवत्तिमाणिवर्गस्य 'तीय उत्पन्नमणागयाई अतीतोत्पन्नाऽनागतानि तत्र अतीताति-पूर्वजन्मार्जितानि उत्पन्नानि-वर्तमानजन्मस्थितानि, अनागतानि-भविष्यज्जन्मभावीनि सुखदुःखादीनि 'तहागयाई तथागतानि-यानि यथा विद्यन्ते-तानि तथैव 'जाणंति' जानन्ति, न तु विभङ्गज्ञानिवद् विपरीतं जानन्ति तथाहि-आगमवाक्यम्-'अणगारेणं संते ! माई मिच्छादिट्टी रायगिहे णयरे समोहए वाणारसीए नयरीए ख्वाई जाणइ पासह ? जाव से दंसणविवज्जासे भवइ) इत्यादि, मायी मिथ्याप्टिरनगारो राजगृहस्थितो वाराणसी हैं, पर उनका कोई नेता नहीं होता, क्योंकि तीर्थक्षर स्वयंयुद्ध और अन्त कर होते हैं ॥१६॥
टीकार्थ-लोभ से सर्वथा रहित होने के कारण जो पाह्य और आभ्यन्तर परिग्रह से मुक्त हो चुके हैं, वे वीतराग पुरुष लोक में स्थित प्राणियों के भूतकाल में उत्पन्न हुए, वर्तमानकाल में उत्पन्न होते हुवे तथा अविष्य में होने वाले समस्त सुखों और दुखों को वास्तविक रूप से जानते हैं । विसंगज्ञानियों की जैसे विपरीत रूप में नहीं जानते हैं। आगम में कहा है-'भगवन् ! मायाची और मिथ्याष्टि अनगार राजगृह नगर में रहा हुआ क्या वाराणसी नगरी के रूपों (पदार्थों । को जानता और देखता है ? इसका उत्तर यह है कि-हां, जानता और देखता तो है किन्तु यथार्थ रूप से नहीं देखता परन्तु उसको दर्शन તેઓના કેઈ નેતા હોતા નથી કેમ કે તીર્થકર સ્વયં બુદ્ધ અને અંતકર डाय छे. ॥१६॥
ટીકર્થલેસથી સર્વથા પર હેવાના કારણે જેઓ બાહા અને આભ્યન્તર પરિબ્રહથી મુક્ત થઈ ચૂકેલા છે, તે વીતરાગ પુરૂષે લેકમાં રહેલા પ્રાણિ
ના ભૂતકાળમાં ઉત્પન્ન થયેલા, વર્તમાનમાં ઉત્પન્ન થતા અને ભવિષ્ય કાળમાં ઉત્પન્ન થનારા સઘળા સુખ અને દુઓને વાસ્તવિક રૂપથી જાણે છે વિસંગ જ્ઞાનીની જેમ વિપરીત રૂપથી જાણતા નથી.
આગમમાં કહ્યું છે કે–હે ભગવાન માયાવી અને મિથ્યાદૃષ્ટિ અનગાર રાજગૃહ નગરમાં રહીને શું વારાણસી નગરીના રૂપો (પદાર્થો)ને જાણે કે દેખે છે? તેને ઉત્તર એવો છે કે-હા જાણે છે, અને દેખે છે પરંતુ તેને દર્શન વિપર્યાસ હોય છે અર્થાત્ તે વિપરીત રૂપથી જાણે અને દેખે છે. ઈત્યાદિ