Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्यबोधिनी टीका प्र.व. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् ३८५
टीका-पुनरप्पाह-'जे' य स्तीर्थकरादिः 'आयओ' आत्मतः-स्वयम् 'वा' अथवा 'जे' य:-गणधरादिः 'परओ' परत:-तीर्थकरायुपदेशाद् लोकालोकस्वरूपं पश्चास्तिकायात्मकं लोकं वा 'गच्चा' ज्ञात्वा-कर्मवशाज्जीवाश्चतुर्गतिकसंसारं भ्रमन्तीति विदित्वा 'अप्पणो' आत्मने-आत्मकल्याणाय तप संयमाराधनेन सर्व कर्मक्षपणाय 'अलं होइ' अलम्-समर्थों भवति, तथा-'परेसि' परेभ्यो-स्वस्मादै मिन्नेभ्योऽन्यसंसारिजीवेभ्यः नौकावत् परोद्धरणाय 'अलं होई' अलं समर्थों भवति । 'ते' सम्-तथाभूतम् तीर्थकरगणधरादिकं स्वगुरुं वा, कीशमित्याह-'जोइभूयं' ज्योतिर्भूतम्-चन्द्रादित्यप्रदीपसमं मोक्षमार्गप्रकाशकत्वाज्ज्योति स्वरूपं मुनिः 'सया' सदा 'वसेज्जा' वसेत्-से वेत, संसारमयोद्विग्नः, आत्महितमभिलपन मुनिः स्वात्मानं कृतार्थ मन्यमानो निरन्तरम्-अहनिशं सुर्वन्तिक एव वसेत् ।
दीकार्थ-जो तीर्थंकर आदि महापुरुष स्वयं पोध प्राप्त कर के अथवा जो गणधर आदि तीर्थंकर आदि से बोध प्राप्त करके लोकअलोक के स्वरूप को अथवा पंचास्तिकायमय लोक को जानता है अर्थात् यह जानता है कि कर्म के वशीभूत होकर संसारी जीव चार गतियों में भ्रमण करते हैं, वह अपना कल्याण करने में अर्थात् तप और संयमकी आराधना द्वारा समस्त कर्मों का क्षय करने में समर्थ होता है। वही अपने से अतिरिक्त अन्य प्राणियो का उद्धार करने में भी नौका के समान समर्थ होता है। इस प्रकार के ज्योतिस्वरूप अर्थात् चन्द्र और सूर्य के समान प्रकाशकर्ता मोक्षमार्ग के प्रकाशक महापुरुष का मुनि सदा सेवन करे। अभिप्राय यह है कि संसार के भय से उद्विग्न होकर आत्महित की अभिलाषा करने वालामुनि अपने आपको कृतार्थ
ટીકા–જે તીર્થકર વિગેરે મહાપુરૂષ સ્વયંબધ પ્રાપ્ત કરીને પિતાની મેળે અથવા જે ગણધર આદિ તીર્થ કર વિગેરેથી બેધ પ્રાપ્ત કરીને લોક અને અલેકના સ્વરૂપને અથવા પંચાસ્તિકાયમય લોકને જાણે છે, અર્થાત્ એ જાણે છે કે-કર્મને વશીભૂત થઈને સંસારી જીવો ચાર ગતિમાં ભ્રમણ કરે છે. તે પિતાનું કલ્યાણ કરવામાં અર્થાત્ તપ અને સંયમની આરાધના દ્વારા સઘળા કર્મોનો ક્ષય કરવામાં સમર્થ થાય છે. તેજ પિતાથી જૂદા અન્ય પ્રાણિચેના ઉદ્ધાર કરવામાં પણ વહાણની માફક સમર્થ થાય છે. આ પ્રકારના
જ્યોતિ સ્વરૂપ અર્થાત્ ચન્દ્ર અને સૂર્યની સરખા પ્રકાશ ફેલાવનારા મતક્ષેત્ર માર્ગના પ્રકાશક મહાપુરૂષનું મુનિએ સદા સેવન કરવું કહેવાને અભિપ્રાય એ છે કે-સંસારના ભયથી ઉગ પામીને આત્મહિતની ઈચ્છા કરવાવાળા