Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् कश्चिद्विषयार्थी पुनर्हिस्थ्यमेवावऽसम्बते । कश्चित्सातागौरवासक्तो वा 'संपूयणं'. संपूजनं चामिलपति, तादृशपूजाधभावे दीनः सन् पार्श्वस्थभावेन विषण्गो भवति । कश्चित्-'सिलोयकामी' इलोककामी यशसः कामी भूत्वा निमित्तादि लौकिकशास्त्रमधीते । साधुः समस्तमपि जगत् समभावेन पश्येत, तथा-कस्यापि प्रिय. 'मपियं वा ना चरेत् । कश्चित् प्रव्रज्यामादाय परीपहादिमिर्याध्यमानः प्रव्रज्यां परित्यज्य पतितो भवति । कश्चित् पूजामशंसाभिलापया निमित्वशास्त्रादिपरिधीलनं करोतीति ॥७॥ उपसर्ग से पीड़िन होता है तो दीन धन जाता है, विषाद को प्राप्त होता है। कोई कोई विषयाभिलाषी तो गृहस्थवास को भी अंगीकार कर लेता है। कोई सातागौरव में आसक्त हो जाता है। कोई पूजा प्रतिष्ठा आदर सत्कार का इच्छुक हो जाता है और जब उसकी प्राप्ति नहीं होती तो पार्श्वस्थ बन कर विषादग्रस्त बन जाता है । कोई यश का लोलुप हो कर व्याकरण आदि लौकिक शास्त्रोंका अध्ययन करता है। ... आशय यह है कि साधु सम्पूर्ण जगत् को अर्थात् समस्त प्राणियों
को समदृष्टि से देखे। किसी का भला बुरा न करे। कोई कोई दीक्षित -होकर कष्ट आने पर पतित हो जाते है, कोई पूजा प्रशंसा की अभि. लाषा से व्याकरण आदि का परिशीलन करता है, किन्तु समभावी साधु को दीन विषण्ण (शोकग्रस्त) या पूजादि का अभीलाषी न होकर संयम का ही एकाग्र एवं दृढ चित्त से पालन करना चाहिए ॥७॥
યાભિલાષી-વિષયની ઈચ્છા વાળા તે ગૃહરથવાસને પણ સ્વીકારી લે છે. કઈ સાતા ગૌરવમાં આસક્ત થઈ જાય છે કઈ પૂજા, પ્રતિષ્ઠા અને આદર સત્કારની ઈર કા વાળા બની જાય છે, અને જયારે તેની પ્રાપ્તિ થતી નથી. त्यारे पासस्था' पाय मनाने मे युद्धत मनी लय छे. यशन सोमा * બનીને વ્યાકરણ વિગેરે લૌકિકશાસ્ત્રોનું અધ્યયન કરે છે,
કહેવાનો આશય એ છે કે–સાધુ સંપૂર્ણ જગતને અર્થાત્ સઘળા પ્રાણિચોને સમાન દૃષ્ટિથી જુએ. કેઈનું પણ ભલું કે બુરું ન કરે. કેઈ કોઈ ' દીક્ષા લીધા પછી કઈ આવે ત્યારે પતિત થઈ જાય છે, કેઈ કઈ પૂજા-પ્રશં.
સાની ઈચ્છાથી વ્યાકરન્ન વિગેરેને અભ્યાસ કરે છે, પરંતુ સમભાવી સાધુએ . દીન, બેદ યુક્ત અથવા પૂજા વિગેરેના અભિલાષી ન બનીને એકાગ્ર અને ૬૪ ચિત્તથી સંયમનું જ પાલન કરવું જોઈએ. કેળા