Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृतानसूत्रे • "उरालं' अनेकव्यतीतपूर्वभोपार्जित कर्म, तद्दारम्, मोक्षमनुप्रेक्षमाणो धुनीया -
अपनयेत् । तपसा दोधूयमाने कृशीमबति शरीरे संभवेदपि कदाचिच्छोक इति 'सोय' शोकम् 'चिच्चा' त्यक्त्वा 'अणवेक्खमाणे' अनपेक्षमाणः-शरीरे चापेक्षा मकुर्वन् तपसा शरीरं कृशीकृन्य शोकं त्यक्त्वा संयम परिपालयेत् । साधुराषा फर्मिक नेच्छेन्, तथा यः तादृशमाहारादिकं करोति, तेन सह परिचयं न 'कुर्यात् । तथा-कर्मनिर्जराथ शरीरं कृशतरं कुर्यात्तपोभिः शरीरस्यापेक्षामकुर्वन् • संयमपालन कुर्यादिति भावः ॥१॥ मूगर-एंगत्तमेयं अभिपत्थएज्जा,
एवं पमोक्खो न मुसंनि पास। । एसप्पमोक्खो अमुले वरेवि,
____ अंकोहणे सच्चरते तेवस्सी ॥१२॥ छाया-एकत्वमेतदभि गर्थयेदेवं प्रमोक्षो न मृपेति पश्य ।
एष प्रमोक्षोऽमृपावरोऽपि, अक्रोधनः सत्यरतस्तपस्नी ॥१२॥ तपश्चरण के द्वारा शरीर के कृश (दुषला) होने पर कदाचित् शोक हो तो उसे त्याग कर और शरीर की अपेक्षा न करता हुआ अर्थात् शरीर को कृश करके और शोक का त्याग करके संयम का पालन करे। __ अभिप्राय यह है कि साधु आधार्मिक औद्देशिक आहार की इच्छा सतक न करें और जो ऐसा आहारादिक ग्रहण करता है उसके साथ परिचय न करे। कर्मनिर्जरा की प्रापिन के लिए स्थूल शरीर को कृश (दुबला) करें। शरीर की परवाह न करता हुआ तपश्चरण करे और संयम की आराधना करे । ११। શરણ દ્વારા શરીર કુશ-દુર્બલ થાય ત્યારે કદાચ શેક ઉત્પન્ન થાય છે તેને ત્યાગ કરીને અને શરીરની અપેક્ષા કર્યા વિના અર્થાત્ શરીરને કૃશ કરીને અને શેકને ત્યાગ કરીને સંયમનું પાલન કરવું.
કહેવાનો અભિપ્રાય એ છે કે—સાધુ આધાર્મિક શિક આહારની ઈચ્છા ન કરે. અને જે એવા પ્રકારના આહાર વિગેરેની ઈચ્છા કરે છે, તેની સાથે પરિચય ન રાખે. કમ નિર્જરાની પ્રાપ્તિ માટે સ્કૂલ શરીરને દુર્બલ કરવું. અને શરીરની પરવાહ કર્યા વિના તપશ્ચરણ કરતા રહે, તથા સંયમની આરાધના કરે. ૧૧