Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
১৯৯
. सूत्रकृताङ्गसूत्रे आस्राविणी नावमधिरुह्य पारं गन्तुमिच्छति, न तु पारयति, किन्तु मध्ये एव क्लिश्यति-निमज्जति । तथेमेऽपि शाक्यादयो मोक्षमिच्छन्ति परन्तु नोपार्ज यन्ति तत्माधनं सम्यग्ज्ञानादिकम् , उपार्जयन्ति हि संमात्कारणमेव कर्माश्रवम् , अतः संसारमेवाऽऽविशन्ति, ते च संसारान्तर्वतिनो गर्भाद् गर्भ जन्मतो जन्म' मरणान्मरणं दुःखाद् दुःखमित्येवं घटीयन्त्रन्यायेन अनुभवन्तोऽनन्तमपि कालमासते इति भावः ॥३१॥ मूलम्-इमं च धम्ममादाय, कासवेण पइयं ।
तरे सोयं महाघोरं, अत्तत्ताए परिवए ॥३२॥ छाया-इमं च धर्मपादाय, काश्यपेन प्रवेदितम् ।
तरेत्स्रोतो महाघोरम्, आत्मत्राणाय परिव्रजेत् ॥३२॥ ___ अभिप्राय यह है कि जन्मान्ध पुरुष आस्राविणी अर्थात् छेदवाली नौका पर आरूढ होकर समुद्र के पार पहुचना चाहता है किन्तु वह पहुंच नहीं सकता, बीच में ही डूब जाता है और क्लेश पाता है, उसी प्रकार ये शाक्य दण्डी आदि श्रमण भी मोक्ष प्राप्त करना चाहते हैं। किन्तु उसके कारण सम्यग्ज्ञानादि को प्राप्त नहीं करते, प्रत्युत संसार के कारणभूत कर्मास्रव का ही उपार्जन करते हैं। अतएव संसार को ही प्राप्त होते हैं। वे संसार में एक गर्भ से दूसरे गर्भ को, एक जन्म से दसरे जन्म को और एक दुःख से दूसरे दुःख को प्राप्त होते हुए घटीयंत्र की भांति अनन्त काल तक संसारमें परिभ्रमण करते हैं ॥३१॥ અભિપ્રાય એ છે કે-જન્માન્ય પુરૂષ-આસાવિણી અથત છિદ્રોવાળી નૌકા પર બેસીને સમુદ્રની પાર પડેચવાની ઈચ્છા રાખે છે, પરંતુ તે પહોંચી શક નથી. વચમાં જ ડૂબી જાય છે અને કલેશ પામે છે એજ પ્રમાણે આ શાક્ય દંડી વિગેરે શમણે પણ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ તેનું કારણ રૂપ સમ્યફ જ્ઞાન વિગેરેને પ્રાપ્ત કરતા નથી અને ઉલ્યા સંસારના કારણભૂત કર્માસ્તવને જ પ્રાપ્ત કરે છે, તેથી જ સ સારને જ પ્રાપ્ત થાય છે, તેઓ સ સારમાં એક ગર્ભથી બીજા ગર્ભને, એક જન્મથી બીજા જન્મને, અને એક દુખથી બીજા દુખને પ્રાપ્ત કરતા થકા ઘટિયંત્રની માફક (રંટ)ની, જેમ અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે અર્થાત ભટકતો રહે છે. ૩૧