Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ११ मोक्षस्वरूपनिरूपणम् तम् (महाघोरं) महाघोरम्-अतिकठिनमार्गम् (आणुपुव्वेणं) आनुपूर्व्या-क्रमशः कथयिष्यामि । (समुदं ववहारिणो) यथा-व्यवहारिणः-सांयात्रिकाः समुद्रं तरन्ति तथा-(जमादाय) यं-भगवत्मवेदितं मार्ग श्रुतचारित्रलक्षणमादाय (इओ पुर्व) इत: पूर्व बहवो भवाम्बुधि तीर्णाः, अत्र दृष्टान्तमाह-(समुदं ववहारिणो) यथा-व्यवहारिणः-सांयात्रिकाः समुद्रं तरन्ति तथेति ॥५॥
टीका-'कासवेण' काश्यपेन-कश्यपगोत्रोत्पन्नेन श्रीतीर्थकृता महावीरस्वामिना, 'पवेइयं' प्रवेदितम् 'महाघोरं' महाघोरम्-कातरपुरुषैर्दुस्तरं मार्गम् 'आणुपुत्वेण' आनुपूर्या-तीर्थकरपरम्परया, याग्रूपेण भगवता प्रतिपादित ताशाऽऽनुपूर्व्या, सजातीयाऽऽनुपूावाऽहं कथयिष्यामि । 'ज' यं मार्गम् आदाय-स्वीकृत्य 'इओ पुब्वं' इतः पूर्वम्-अने के विदितपरमार्थाः संसारमति: क्रान्ताः संसारसमुद्रं तीर्णाः । कथमित्याह-यथा-समुदं' समुद्रम् 'ववहारिणोऽव्यवहारिणः-पण्यक्रयविक्रयात्म व्यापारचतुरचेतसो वणिजः नौकामादाय तस्य न्त कठिन मार्ग को मैं अनुक्रम से कहता है । जैसे व्यापारी नौकाका सहारा लेकर समुद्र को तिरते हैं, उसी प्रकार भगवत्प्रतिपादित इस मार्ग को ग्रहण करके इससे पहले बहुत जीव संसार सांगर को तिर चुके हैं ॥५॥
टीकार्थ-काश्यप गोत्र में उत्पन्न तीर्थकर श्रीमहावीर स्वामी द्वारा प्रतिपादित, कायर पुरुषों के द्वारा दुस्तर, तीर्थकरों की परम्परा के अनुसार आगत मार्ग को मैं अनुकम से कहता हूँ । अथवा जिस अनुकम से भगवान् ने कहा है, उसी प्रकार मैं कहता हूं। जिस मार्ग को स्वीकार करके इससे पूर्व अनेक परमार्थ के ज्ञाता संसार को पार कर चुके हैं । जैसे क्रय विक्रय करनेरूप व्यापार में चतुर व्यापारी नौका કઠણ માર્ગનું હું અનુક્રમથી કહુ છું. જેમ વેપારી લોકે નૌકાનું અવલંબ બન કરીને પિતાના વ્યાપાર માટે સમુદ્રને તરીને પાર કરે છે તે જ રીતે ભગવાને પ્રતિપાદન કરેલા આ માર્ગનું અવલખન કરીને પહેલા ઘણા લોકો અપાર એવા આ સંસાર સાગરને તરી ગયા છે પાપા
ટીકાથુ–કાશ્યપ ગેત્રમાં ઉત્પન્ન થયેલા તીર્થકર મહાવીર સ્વામીએ પ્રરૂપિત અને કાયર પુરૂષે દ્વારા ન તરી શકાય એવા, તીર્થકરોની પરંપરા પ્રમાણે આવેલા માર્ગને હું અનુક્રમથી કહું છું અથવા જે અનુકમથી ભગવાને કહેલ છે, એ જ પ્રમાણેના ક્રમથી હું તમને કહું છું. જે માગને સ્વીકાર કરીને આથી પહેલાં પરમાર્થના જાણવાવાળા સંસારને પાર કરી ચૂકયા છે. જેમ કય-વિક–ખરીદ વેચાણ કરવા રૂપ વ્યાપારમાં-ચતર
सू० २२