Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२००
सत्रहतास
अन्वयार्थ :---- 'जे व दाणं एवं संति' ये च दानम्-आन मलदान बहनामपकारीति कृत्वा प्रशंसन्ति- श्लाघन्ते (बहमिच्छति पाणिणं) ते पाणिना-जीवानां चधं- माणातिपातमिच्छन्ति (जे य णं पडिसेहनि) ये च तादृशं दानादिकं प्रतिषे धन्ति-निषेधयन्ति (ने वितिन्छेयं करे ति) ते पाणिनां तिच्छेद लामान्तराय कुर्वन्तीति ॥२०॥
टीका-'जे य' ये च पुरुषाः 'दाण' दानपानपानादीनाम् 'पसंसंति' प्रशंसन्ति-प्रशंषां कुर्वन्ति, से 'पाणिणं' प्राणिनाम 'पदगिच्छति' वधमिच्छन्ति, यतस्तादृशपचनपाचनादिकया क्रिया समुत्पद्य गानस्य दानम्य पाणातिपातमन्तराऽनुपपत्तेः। जे च' ये च '' खलु तादृशं दानम् 'पडि से हंति' प्रतिषेधन्ति । ते तादृशमाणिनास् 'वित्तिच्छे' वृत्तिच्छेदनम्-लाभान्तरायम् 'यति' कुर्वन्ति ।। ____अन्वयार्थ-जो उस दान की प्रशंसा करते हैं, वे प्राणियों के वध की इच्छा था समर्थन करते हैं और जो उरा दान का निषेध करते हैं, वे प्राणियों की जीविका का उच्छेद करते हैं अर्थात् उनके आहार पानी में अन्तराय डालते हैं ॥२०॥
टीकार्थ--जो पुरुष अन्न पाली के उस दानकी प्रशंसा करते हैं, वे प्राणियों के वध की इच्छा करते हैं, क्योंकि पचन पाचन आदि क्रिया करके तैयार किया गया वह आहार हिंसा के बिना नहीं सकता। इस प्रकार उस दान की प्रशंसा करने से प्राणियों की विराधना की 'भी प्रकारान्तर दे प्रशंसा हो ही जाती है, और जो उल दान का प्रति षेध करते हैं, वे उन प्राणियों की आजीचिका में विघ्न उपस्थित करते हैं, जो उस दान पर जीवित हैं ।अतएव जिस कर्म में पुण्य और पाप
मन्वयार्थ --२मे मे आननी प्रशसा ४३ छे. तमा प्रारियाना વધની ઈચ્છા અથવા સમર્થન કરે છે. અને જેઓ દાનને નિષેધ કરે છે, તેઓ પ્રાણિની આજીવિકામા વિન કરે છે. અર્થાત્ તેમના આહાર પાણીમાં અતરાય કરે છે. ૨૦
ટીકાર્થ—જેઓ અન્ન પાણીના તે દાનની પ્રશંસા કરે છે, તેઓ પ્રાણિચેના વધની ઈચ્છા કરે છે, કેમકે પચન, પાચન વિગેરે ક્રિયા કરીને તૈયાર કરવામાં આવેલ તે આહાર હિંસા થયા વિના થઈ શકતો નથી તેજ રીતે તે દાનની પ્રશંસા કરવાથી પ્રાણિની વિરાધના (હિંસા)ની પણ પ્રકારાન્તરથી પ્રશંસા થઈ જ જાય છે અને જે તે દાનને નિષેધ કરવામાં આવે તો, તેઓ એવા પ્રાણિઓની આજીવિકામાં વિજ્ઞ રૂપ થાય છે, કે જેઓ તે દાન