Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
-
--
-
--
सूत्रकृताङ्गसूत्रे (मच्छेसणं क्लुसाधमं झाणं झियायंति) मत्स्यैपण-मत्स्यप्राप्तिरूपं कलुपमधर्म ध्यानं ध्यायन्ति तथा-एतेऽपीति ॥२७ । ___टीका-'जहा' यथा-येन प्रकारेण 'ढंका' ढङ्काः ढङ्कनामकाः पक्षिणः, च 'कंका' कङ्काः-तन्नामकाः, तथा-'कुलला' कुरराः, 'मग्गुका' मद्गुकाः 'सिही' शिखिनः जलकुक्कुटाः एतन्नामानो जलाशयनिवासिन आमिपजीविनः पक्षिणएते 'मच्छेप्सणं' मत्स्यैषणं-मत्स्यान्वेषणं मत्स्यानां मारणरूपम् 'कलुसाधर्म' फलपाधम-कुत्सितमेव 'झाणं' -ध्यानम् 'झियायति' ध्यायन्ति, इति दृष्टान्त श्लोकोऽयम , पृष्टान्तेन निरूप्यमाणोऽर्थः सौकर्येण अबुद्धो भवतीति मवादृष्टान्तः प्रदर्शितः । यथा तेषां कङ्कादीनां ध्यान-मत्स्यवधात्मकसावधव्यापारत याऽति कलुपम् , तथा-आर्तरौद्रध्यानरूपतया चाधम ध्यानं भवतीति ॥२७॥ नामक यह जलाशय के आश्रित पक्षी मछलियों की प्राप्ति का अधम ध्यान करते रहते हैं, उसी प्रकार ये भी अशुभ ध्यान में लीन रहते हैं ॥२७॥
टीकार्थ--ढंक, कंक, कुरर, मद्गुक और शिखी-जलकुक्कुर ये पक्षियों के नाम हैं जो जलाशय के सहारे रहते हैं। ये पक्षी निरन्तर मछलियों के अन्वेषण और मारण का ही अत्यन्त कलुषित ध्यान किया करते हैं । यह दृष्टान्त प्रतिपादक श्लोक है, दृष्टान्त के द्वारा प्ररूपित अर्थ सुगमता से समझ में आ जाता है, ऐसा मान कर दृष्टान्त प्रद'शित किया गया है। ___ आशय यह है कि जैसे ढंक कंक आदिका ध्यान मत्स्यवध रूप सावध व्यापारमय होने से अधम है, उसी प्रकार उनका ध्यान भी आर्त रौद्र रूप होने से अधम है ॥२७॥ જલાશ્રયને આશ્રયે રહેવાવાળા પક્ષિઓ માછલીની પ્રાપ્તિનું અપમધ્યાન કરે છે, એજ રીતે તેઓ પણ અશુભ ધ્યાનમાં લીન રહે છે મારા
साथ-८४, ४४, २२, भगु४, अन शिभी मा पक्षियाना नाम। છે. કે જે જલાશના આશ્રયથી રહે છે. આ પક્ષિયે કાયમ માછલિનું અષણ-શોધન અને મારણ-મારવાનું જ અત્યંત મલિન ધ્યાન કર્યા કરે છે. આ દૃષ્ટાંત પ્રતિપાદન કરવાવાળા શ્લોક છે. દૃષ્ટારત દ્વારા બતાવેલ અર્થ સુગમ પણુથી સમજવામાં આવી જાય છે. તેમ માનીને દષ્ટાંત બતાવવામાં આવેલ છે.
કહેવાનો આશય એ છે કે–જેમ ઢંક, કંક વિગેરેનું ધ્યાન મત્સ્યવધ રૂપ સાવદ્ય વ્યાપારમય હોવાથી અધમ છે, એજ પ્રમાણે તેઓનું ધ્યાન પણ આત અને રૌદ્રરૂપ હોવાથી અધમજ છે. ૨૭ .