Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समर्थवोधिनी टीका प्र. श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम्
संयमे रतिः सा विद्यते येषां ते धृतिमन्तः । संयमधैर्येण पश्चमदात्रतभारोद्रद्दनं
सुकरं भवति । तदुक्तम्
'जस्स धिई तस्स तत्रो, जस्स तवो तस्स सुगई सुलहा | जे अमित पुरिसा, तवोऽवि खलु दुल्लहो तेमिं ॥१॥ ' छाया -- यस्य धृति स्वस्य तपो, यस्य तपस्तस्य सृगतिः येऽधृतिमन्तः पुरुषा स्तपोऽपि खलु दुर्लभं
सुलभा । तेषाम् ॥ १ ॥
1
قف
करने के अभिलाषी होते हैं अथवा जो आत्मविषयक ज्ञान के इच्छुक होते हैं । तथा जो संयम में धैर्यवान् होते हैं। क्योंकि संयममें धैर्य होने से पांच महाव्रतों का भार वहन करना सरल हो जाता है। कहा है'जस्स धिई तस्स तवो' इत्यादि ।
'जो धैर्यवान् होता है उसे तप की प्राप्ति होती है और जिसको तप की प्राप्ति होती है उसके लिए सुगति सुलभ हो जाती है । इसके विपरीत जो पुरुष धैर्यहीन होते हैं, उनके लिये तप भी दुर्लभ होता है।'
तथा जो इन्द्रियों के विजेता होते हैं अर्थात् अपनी श्रोत्रेन्द्रिय आदिको अपने वश में कर चुके हैं। इन विशेषणों से युक्त साधु स्वस मय और परसमय के ज्ञाता तथा सुतपस्वी गुरु की उपासना करते हैं । वही कर्म विदारण में समर्थ, केवल ज्ञानके अन्वेषण में तत्पर, धैर्यवान् और जितेन्द्रिय होते हैं ||३३||
જે આત્મજ્ઞાનની ઇચ્છાવાળા હાય છે, તથા સચમમાં ધીરજ વાળા હાય છે, કેમકે–સયમમાં ધૈય હાવાથી પાંચ મહાવ્રતેને ભાર વહેવામાં સરલતા लय छेउछु पालु छे - 'जस्स घिई तस्स तवो' इत्याहि
જે ધૈર્યવાન્ હાય છે, તેને તપની પ્રાપ્તિ થાય છે, અને જેને તપની પ્રાપ્તિ થાય છે, તેને સુગતિ સુલભ થઈ જાય છે. તેથી ઉલ્ટા જે પુરૂષો ધૈય વિનાના હાય છે, તેને તપ પણ દુÖભ જ ખને છે.
તથા જે ઇન્દ્રિયેાને જીતવાવાળા હાય છે, અર્થાત્ પેાતાની શ્રોત્રેન્દ્રિય વિગેરે ઇટ્રિચાને પેાતાના વશમાં રાખી ચૂક્યા હાય, આ વિશેષણેાથી યુક્ત ; સાધુ સ્વ સમય અને પર સમયના જાણવાવાળા તથા સારા તપસ્વી એવા ગુરૂની ઉપાસના કરે છે, તેજ કર્મીના વારણમાં સમ, કેવળજ્ઞાનને શેાધ વામાં તત્પર ધીરજવાળા અને જીતેન્દ્રિય અર્થાત્ ઇન્દ્રિયાને જીતવાવાળા
होय छे. ||३३|