Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे इयं चक्ति-'सुप्पन' सुप्रज्ञम्-शोभना प्रज्ञा यस्य स मुमज्ञः तम् स्वसमयपरसमयज्ञम्
था-'मुतवस्सिय' मुतपस्विनम् , शोभनं तपो वाह्याभ्यन्तररूपेण विद्यते यस्य स मुतपस्वी तम् एतादृशं गुरु सेवेत । तदुक्तम्
'नाणस्स होइ भागी, थिरयरओ देसणे चरित्ते य ।
धन्नो आवकहाए, गुरुकुलबासं न मुंचइ ॥१॥ - छाया-ज्ञानस्य भवति भागी, स्थिरतरो दर्शने च चारित्रे।
धन्यो यावत्कथं, गुरुकुलवासं न मुञ्चति ॥१॥ केएवं रूपेण गुरुसेवां कुर्वन्ति तत्राह-वीरा' वीरा:-कर्मणां विदारणे समर्थाः । अथवा-परीपहोपसर्गादि सहिष्णवः, आसन्नसिद्धिकाः । तथा-'अत्तपन्नेसी' आप्तमज्ञपिणः-आप्तो रागद्वेषादिरहितस्तस्य प्रज्ञा-केवलज्ञानरूपा, ताशी तज्जातीयां 'मज्ञामन्वेष्टुं शीलं विद्यते येषां ते आप्तपत्रेषिणः । यद्वा-आत्मनः प्रज्ञा ज्ञानम् ,
सदन्वेषिणः-आत्मविषयकज्ञानमभिलपन्तः। तथा-'धिइमंता' धृतिमन्तः-धृतिः'मय और परसमय का विज्ञाता हो तथा बाह्य एवं आन्धन्तर तप से युक्त हो। ऐसे गुरु की सेवा करे। कहा है-'नाणस्स होइ भागी' इत्यादि।
'वह पुरुष धन्य है जो जीवनपर्यन्त गुरुकुलवास का परित्याग नहीं करता। ऐसा पुरुष ज्ञान का भाजन बनता है और दर्शन तथा चारित्र मे अधिक स्थिर होता है।'
इस प्रकार से कौल गुरु की लेवा करते हैं ? इसका उत्तर देते हुए कहते है-जो वीर अर्थात् कर्म विदारण में समर्थ होते हैं अथवा परी. : पहों और उपसर्गों को सहन करने वाले शीघ्र मोक्षगानी होते हैं। तथा
आप्त अर्थात् रागद्वेष से रहित महापुरुष की प्रज्ञा केवल ज्ञानकी प्राप्त - સમયને જાણવાવાળા થવું તથા બાહ્ય–બહારના અત્યંતર–આંતરિક તપથી યુક્ત - Bाय तो शु३नी सेवा ४२वी. यु. ५४१ छ -नाणस्स होई भागी' त्यादि '" તેવા પુરૂષને ધન્ય છે, કે જે આજીવન–અર્થાત્ જીવન પર્યંત ગુરૂકુલ વાસને ત્યાગ કરતા નથી. એવા પુરૂષે જ્ઞાનના પાત્ર બને છે. તથા દર્શન અને ચારિત્રમાં અધિક સ્થિર થાય છે.
આવા પ્રકારથી ગુરૂની સેવા કોણ કરે છે? આ પ્રશ્નને ઉત્તર આપતાં કહે છે—જેઓ વીર અથવા કર્મના વિદ્યારણમાં સમર્થ હોય છે, અથવા પરીષહે અને ઉપસર્ગને સહન કરવા વાળા હોય છે. તેઓ શીધ્ર મોક્ષગામી થાય છે. અર્થાત્ મોક્ષમાં જાય છે. તથા આસ એટલે કે રાગદ્વેષ વિનાના મહાપુરૂષની મા કહેતાં બુદ્ધી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવામાં અભિલાષી થાય છે. અથવા