Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् ___टीका--'गिहे' गृहे-पुत्रकलत्रादिभिः सहवासे 'दीवं' दीपम्-दीपयतिकाशयतीति दीपः, स च द्विविधः-द्रव्यदीपः, भावदीपश्च । तत्र-गृहावासे अपासंता' अपश्यन्तः, द्रव्यदीप पश्यन्तोऽपि भावदीप- श्रुतचारित्रलाभात्मकम श्यन्तः, सम्यक् प्रव्रज्योत्थानेनोत्थिता उत्तरोत्तरगुणलाभेन तथाथता भवन्ति । तदेतदर्शयति-'पुरिसादाणिया नरा' पुरुषादानीया नराः-पुरुषश्रेष्ठा नराः पुरुषाणां सुमुक्षूणाम् आदानीया आश्रया भवन्ति महान्तो भवन्तीत्यर्थः। ते के राग बन्धन से मुक्त हो जाते हैं और असंयम जीवन की आकांक्षा नहीं करते हैं ॥३४॥
टीकार्थ-जो पदार्थों को प्रकाशित करता है, वह दीपक कहलाता है। दीपक दो प्रकार का है। द्रव्यदीपक और भावदीपक । द्रव्यदीपक स्थूल जड़ पदार्थों को ही प्रकाशित करता है, जय की जीव का ज्ञानरूप भावदीपक समस्त पदार्थों को प्रकाशित करने में समर्थ होता है। यहां श्रुतज्ञान को दीपक कहा गया है। श्रुतज्ञान का यह भावदीपक पुत्र कलन आदि के सहवास में प्राप्त होना कठिन है। इस तथ्य को समझ कर जो सम्यक् प्रव्रज्या अंगीकार करते और उत्तरोत्तर गुणों की वृद्धि करते हैं, वे कैसे बन जाते हैं, यह यहां दिखलाया गया है-वे पुरुषा. दानीय अर्थात् पुरुष में श्रेष्ठ नर मुमुक्षुजनों के लिए आश्रयणीय होते हैं-महान से महान् बन जाते हैं, अपनी आत्मा से कर्मों को दूर करने બધનોથી અથવા પુત્ર કલત્ર વિગેરેના રાગાદિ બન્ધનથી મુક્ત થઈ જાય છે. અને અસંયમ જીવનની આકાંક્ષા-ઈચ્છા પણ કરતા નથી. ૩૪
ટીકાઈ–જે પદાર્થોને પ્રકાશ યુક્ત કરે છે, તે દી કહેવાય છે. એ દીવ બે પ્રકાર હોય છે. તે બે પ્રકારે દ્રવ્ય છે અને ભાવ દીવે એ પ્રમાણે છે. દ્રવ્ય દી સ્થૂળ જડ પદાર્થોને જ પ્રકાશ વાળા બનાવે છે, અને ભાવ દી સઘળા પદાર્થોને પ્રકાશ વાળા કરવામાં સમર્થ • થાય છે અહિયાં શ્રત જ્ઞાનને દી કહેલ છે. શ્રત જ્ઞાનને ભાવ દીવે પુત્ર, કલત્ર (સ્ત્રી) વિગેરેના સહવાસમાં પ્રાપ્ત થવા મુશ્કેલ છે, આ પ્રમાણેના તથ્ય કહેતાં સત્યને સમજીને જેઓ સમ્યફ પ્રવ્રજ્યાને સ્વીકાર કરે છે. અને ઉત્ત, શત્તર ગુણોને વધારે છે, તેઓ કેવા બની જાય છે ? તે અહિયાં બતાવ, વામાં આવે છે. તેઓ પુરૂષાદાનીય અર્થાત પુરૂષમાં ઉત્તમ નર મુમુક્ષુ એટલે કે મોક્ષની ઈચ્છા વાળા પુરૂષોના આશ્રય રૂપ થાય છે. અર્થાત્ મહાનથી પણ મહાન બની જાય છે. પિતાના આત્માથી કર્મોને દૂર કરવાવાળા વીર પુરૂષ.