Book Title: Panchvastuk Prakaran Part 06
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005513/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ આચાર્ય પદવી પ્રદાન TU ચ્છાધિપ પદવી પ્રદાન +++ દ્રવ્યસ્તવ વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ જ મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર છે. આસન્નપૂર્વાચાર્ય, યાકિનીમહત્તરાસૂનુ, સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા આશીર્વાદદાતા છે વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક, સ્વ. પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવિ, પ્રવચનિકપ્રભાવક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાનકૃતમર્મજ્ઞાતા, વિદ્યવિભૂષણ પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા જ વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંપાદિકા જ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. વિદુષી સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. શ્રી ચારનંદિતાશ્રીજી મ.સા.નાં વિનેયા સાધ્વીજી શ્રી કલ્પનંદિતાશ્રીજી જે પ્રકાશક છે. સંસ્થાનાં જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. તાર્થ , પ, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ છે વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૬ આવૃત્તિ: પ્રથમ વિ. સં. ૨૦૬૬ નકલઃ ૨૫૦ મૂલ્ય : રૂ. ૩૦૦=૦૦ 5 * આર્થિક સહયોગ % એક સગૃહસ્થ તરફથી જ મુખ્ય પ્રાપ્તિસ્થાન છે ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. મારાથી મુદ્રક કે નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ર૬૬૧૪૬૦૩ નવમાં વિશ્વાસ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રાપ્તિસ્થાન છે * અમદાવાદ : * વડોદરા : ગીતાર્થ ગંગા શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ‘દર્શન' ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, ફોહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦0૭. વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, (૦૭૯) ૨૬૪૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૧૩. = (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે, એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦0૯૭. (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ 8 (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 8 (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૯૦૩૦ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, C-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. = (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * Bangalore : Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. = (080) (O) 22875262, (R) 22259925 For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાંગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. પ્રકાશકીય તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ' સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. For Personal & Private Use Only ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ વરદ વ્રત પૂર્વ વિસ્તા ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રવાય ? ૨૪. Is Jaina Order Independent Religion or Denomination? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા १. पाक्षिक अतिचार ※ * संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજરાતી) ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજરાતી) ૭. ‘Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) ૯. સેવો પાસ સંશ્વેતો (હિન્દી) ૧. ધર્મતીર્થ ભાગ-૧ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ધર્મતીર્થ ભાગ-૨ ૨. સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ For Personal & Private Use Only * & Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો ? છું વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. ચોવિંશિકા દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ. ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨, પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કુપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૦. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સક્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાáિશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા–૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩, અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાäિશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન ૫૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યાબિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિહાવિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશતાનોપાયદ્વાáિશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાબિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચના ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તસ્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ ૧૫૦ ગાથાનું ઠંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ BE પંચવસ્તક પ્રક્રણ શબ્દશઃ વિવેચન ભાગ-૬ના સંકલન-સંપાદનની વેળાએ બે બોલ યોગ્ય જીવ જ્યારે ધર્મક્ષેત્રમાં આવે છે ત્યારે પ્રથમ તે તત્ત્વશ્રવણ કરે છે, ત્યારપછી વૈરાગ્ય પામીને દેશવિરતિ અથવા શક્તિ હોય તો સર્વવિરતિ સ્વીકારે છે, અને જ્યારે તે સંયમ ગ્રહણ કરે છે ત્યારે તે શૈક્ષ હોય છે, અને જ્યારે તેનામાં વ્રતપાલનની પાત્રતા પ્રાપ્ત થાય છે ત્યારે તેને પંચમહાવ્રતો આપવામાં આવે છે. ત્યારપછી શ્રુતાધ્યયન અને સાધ્વાચારની સર્વ ઉચિત ક્રિયાઓ કરતાં કરતાં જયારે તે સાધુ ઉપર-ઉપરની પદવીઓની યોગ્યતા પ્રાપ્ત કરે છે, ત્યારે તેને ગણાવચ્છેદક, સ્થવિર, પ્રવર્તક, ઉપાધ્યાય, અનુયોગાચાર્ય, ગચ્છાધિપતિ : એ સર્વ પદવીઓમાંથી યોગ્યતા અનુસાર તે તે પદવીઓ તેને આપવામાં આવે છે. તેથી પ્રસ્તુત અનુયોગગણાનુજ્ઞા' વસ્તુમાં ગ્રંથકારશ્રી યાકિનીમહત્તરાધર્મપુત્ર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ મુખ્યત્વે આચાર્યપદવી અને ગચ્છાધિપતિપદવીને યોગ્ય ગુણો, વિધિ વગેરેનું વિસ્તૃત રીતે વર્ણન કરેલ છે, અને તે સાથે સ્તવપરિજ્ઞાનું પણ વિશદ રીતે નિરૂપણ કરેલ છે, જેમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું પારમાર્થિક સ્વરૂપ દર્શાવેલ છે, તે સર્વનું વિવેચન પ્રસ્તુત ભાગ-૬માં કરવામાં આવેલ છે. આ પંચવસ્તુક પ્રકરણ ભાગ-૬માં “અનુયોગગણાનુજ્ઞા' નામની ચોથી વસ્તુમાં આવતા સૂક્ષ્મ પદાર્થો સમજાવવા માટે, યોગ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પોતાની અનોખી શૈલીમાં સચોટસુંદર વિવેચન કરી ગ્રંથના અંતનિહિત ભાવો જણાવવાનો પ્રયાસ કરેલ છે. આથી આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને તો ઉપકારક બનશે જ, પરંતુ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને પણ દિગ્દર્શનરૂપ બની રહેશે. જોકે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન-સંકલન કરવાની મારામાં કોઈ યોગ્યતા નથી, તોપણ પરમ ભાગ્યોદયને વશ મને આ મહાપ્રમાણવાળા ગ્રંથના તત્ત્વોનો અધ્યાત્મરસિક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા પાસે અભ્યાસ કરવાની સોનેરી તક સાંપડી અને આ શક્ય બન્યું, તેમાં અનેક પૂજ્યશ્રીઓની મારા ઉપર વરસી રહેલી મહાકૃપા જ કારણ છે. સુવિશાલ ગચ્છાધિપતિ-કલિકાલકલ્પતરુ-બાલદીક્ષાસંરક્ષક-મહાન શાસનપ્રભાવક-આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્નો પદર્શનવિ-અધ્યાત્મગુણસંપન્ન-શુદ્ધમાર્ગપ્રરૂપક સ્વ. પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના તથા નિપુણપ્રતિસંપન્ન-સૂક્ષ્મતત્ત્વવિવેચક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના શ્રીમુખેથી વૈરાગ્યમય તાત્ત્વિક પ્રવચનોના શ્રવણ દ્વારા સંસારથી વિરક્ત બનેલા મારા સંસારી પક્ષે માતુશ્રીએ (હાલમાં પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા.એ) અમારામાં સુસંસ્કારોના સિંચન દ્વારા વૈરાગ્યનાં બીજ રોપ્યા, જેના પ્રભાવે મને તથા મારા સંસારી પક્ષે ભાઈને (હાલમાં પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાના વિનેય મુનિશ્રી કૈવલ્યજિતવિજયજી મ. સા.ને) બાલ્યવયમાં જ પ્રવ્રજ્યાગ્રહણના મનોરથ જાગ્યા, જે મનોરથ શાસનદેવની કૃપાથી પૂર્ણ થતાં, ભાઈને સન્માર્ગોપદેશક પરમ પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી (નાના પંડિત) મહારાજ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / પ્રસ્તાવના સાહેબના પાદપદ્મમાં જીવન સમર્પિત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તેમ જ મને શતાધિક શ્રમણીવૃંદના સમર્થસંચાલિકા વિદુષી સા. પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં વિનેયરત્ના પરમ પૂજ્ય સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.ના ચરણકમળમાં જીવન સમર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. દીક્ષિત જીવનમાં વિદુષી સાધ્વીજી પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.એ કરી આપેલ અનુકૂળતા અનુસાર પરમ પૂજ્ય ગુરુમહારાજને જૈનશાસનના મહાન ગ્રંથોના કોડીંગ વગેરે કાર્ય માટે મારે પણ અમદાવાદમાં સ્થિરતા કરવાનું થયું, તે દરમિયાન પૂ. ગુરુમહારાજની અસીમકૃપાથી પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે પંચવસ્તુક ગ્રંથની સંકલના કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. ૨ આ ગ્રંથના ગુજરાતી વિવેચનના પ્રૂફ સંશોધનાદિ કાર્યમાં શ્રુતોપાસક-શ્રુતપિપાસુ સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયનીવાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતા અનુભવેલ છે. આ અવસરે પ. પૂ. સા. શ્રી હિતરુચિતાશ્રીજી મ. સા. તથા પ. પૂ. સા. શ્રી જિતમોહાશ્રીજી મ. સા. પ્રમુખ સહવર્તી સાધ્વીજી ભગવંતોનો ઉપકાર પણ વિસરાય તેમ નથી. તેઓએ મારી પાસે અન્ય કોઈ કાર્યની અપેક્ષા ન રાખતાં મને જ્ઞાન-ધ્યાનની અનુકૂળતા કરી આપી છે, તે બદલ તેઓની હું ઋણી છું. વિશેષ ઉપકારી પ્રતિ યત્કિંચિત્ કૃતજ્ઞતા દાખવવાનો અમૂલ્ય અવસર ઃ આમ તો હું અનેક ઉપકારીઓના ઉપકારને ઝીલીને મારી નાનીશી ઉંમરમાં પ્રસ્તુત વિશાળકાય ગ્રંથનું સંકલન ક૨વા સમર્થ બની છું, છતાં મને બૌદ્ધિક દૃષ્ટિએ આટલા સ્તર સુધી પહોંચાડવામાં અત્યાર સુધી મારા જીવનમાં મુખ્યતયા ચાર વ્યક્તિઓનો સિંહફાળો છે, તે હું કોઈપણ કાળે ભૂલી શકું તેમ નથી અને તેની અહીં નોંધ લેતાં પરમ ઉપકૃતતાની લાગણીઓ અનુભવું છું. (૧) ધર્મતીર્થરક્ષક-ભાવતીર્થપ્રાપક-અધ્યાત્મગુણસંપન્ન ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા, જેઓએ અજ્ઞાનરૂપી અંધકારથી છવાયેલ મારા અંતરમાં ઉપદેશરૂપી ચિનગારી દ્વારા જ્ઞાનરૂપી દીપકનું ટમટમિયું પ્રગટાવ્યું અને જેઓ પાસેથી મને મારી પ્રાથમિક કક્ષામાં પહેલવહેલા ૧૪૪૪ ગ્રંથના કર્તા પરમ પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તથા જૈનતાર્કિકશિરોમણી મહામહોપાધ્યાય પરમ પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજાનું શુભનામ સાંભળવા મળ્યું, તેઓશ્રીની મહાનતાનો બોધ થયો, તેમ જ તેઓશ્રી દ્વારા રચાયેલા કષ-છેદ-તાપથી શુદ્ધ શાસ્ત્રોનાં નામો તથા પદાર્થો શ્રવણગોચર થયા. તે સિવાય પણ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજાએ મારા પર કરેલા સંયમજીવનમાં સ્થિરીકરણ આદિ અન્ય સેંકડો ઉપકારોને હું જીવનભર વિસરી શકું તેમ નથી. (૨) સજ્ઞાનપિપાસુ-કલ્યાણાભિલાષિણી-યોગક્ષેમકારિણી પ. પૂ. ગુરુવર્યા સા. શ્રી ચા ુનંદિતાશ્રીજી મ. સા., જેઓએ મને પ્રવ્રજ્યા આપવા દ્વારા મારી સર્વ જવાબદારી પોતાના શિર ઉપર લીધી, મને વાત્સલ્ય આપીને તેમ જ મારા અનેક અપરાધોની ક્ષમા આપીને પણ મને શ્રુતાભ્યાસ કરાવ્યો, પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરવા જવાની પ્રેરણા/અનુજ્ઞા આપી, ઇત્યાદિ પૂ. ગુરુવર્યાશ્રીએ મારા ૫૨ કરેલા અનેક ઉપકારો બદલ તેઓશ્રીની હું ઋણી છું. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુગગણાનુજ્ઞાવસ્તુક/પ્રસ્તાવના (૩) સ્વાધ્યાયરસિક પ. પૂ. સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા., જેઓ સંસારીપક્ષે મારી સાથે માતૃત્વનો સંબંધ ધરાવનાર છે, તેઓએ સંસારના અનેક ઝંઝાવાતો વચ્ચે પણ પોતાનાં બન્ને સંતાનોને માત્ર ભૌતિક દૃષ્ટિએ જ નહીં પરંતુ ધાર્મિક દૃષ્ટિએ પણ જ્ઞાનાદિથી સંપન્ન કર્યા અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કર્યું, એટલું જ નહીં પરંતુ પ્રવ્રજયા અપાવવા સુધીનો અથાગ પુરુષાર્થ કર્યો, અને ઉત્તમ ગુરુની શોધ કરીને પોતાના ભવિષ્યની પણ ચિંતા કર્યા વગર પોતાની બે આંખ સમાન બંને સંતાનોને ગુરુવરના ચરણે સમર્પિત કરીને પોતાના “માતૃત્વ'પદને ધન્ય બનાવ્યું, અને અંતે સ્વયં પણ પ્રવ્રયા અંગીકાર કરીને સદા માટે ગુરુચરણ અંતેવાસી બન્યાં. જગતમાં આવી માતાઓ વિરલ જ હોય છે. આથી તેઓના પણ ઉપકારનો મહારાશિ મારા શિર પર સદા રહેશે. (૪) અસંગભાવપ્રિય પંડિતવર્ય સુશ્રાવકશ્રી પ્રવીણભાઈ મોતા, જેઓએ મારા અજ્ઞાનભર્યા, અવિવેકભર્યા વર્તનની પણ ઉપેક્ષા કરીને, પોતાનાં સમય-શક્તિનો ભોગ આપીને મને અધ્યાપન દ્વારા સંપન્ન કરી. તેઓના તે ઉપકારને સ્મૃતિપથમાં લાવીને તેઓશ્રીનો હું અત્યંત આભાર માનું છું. • शुभं भवतु ચૈત્ર વદ-૩ વિ. સં. ૨૦૬૬ તા. ૧-૪-૨૦૧૭, ગુરુવાર ગીતાર્થગંગા, ૫, જેને મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. પરમ પૂજ્ય, પરમતારક, પરમારાથ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાનાં આજ્ઞાવર્તિની પ. પૂ. સા. ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં શિષ્યરત્ના પ. પૂ. સા. ચારુનંદિતાશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી કલ્પનંદિતાશ્રીજી For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ સંકલના પંચવસ્તુક ગ્રંથરત્ન અંતર્ગત ચતુર્થ અનુયોગગણાનુજ્ઞાવસ્તુના પદાર્થોની સંક્ષિપ્ત સંકલતા સંસારથી વિરક્ત થયેલ મુમુક્ષુ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી ગુરુકુલવાસમાં રહીને નિત્ય નવો નવો શ્રુતાભ્યાસ કરે તો તે મહાત્મા પ્રાયઃ કરીને અમુક નિયતકાળમાં તે કાળને ઉચિત સર્વ શાસ્ત્રોનો પારગામી બને છે, અને તેવા કાલોચિત સકલ સૂત્રાર્થ ભણેલા મહાત્માને ઉચિત કાળે અનુયોગની અનુજ્ઞારૂપ આચાર્યપદવી આપવામાં આવે છે. ત્યારપછી જો તે મહાત્મા ગણધરપદને યોગ્ય હોય તો તેઓને ગણની અનુજ્ઞારૂપ ગચ્છાધિપતિપદવી આપવામાં આવે છે. આથી પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં બતાવેલ પાંચ વસ્તુઓમાંથી ગાથા ૬૧૦થી ૯૩૨ સુધી ત્રીજી વ્રતસ્થાપના નામની વસ્તુ બતાવ્યા પછી ગાથા ૯૩૩થી ૧૩૬૫ સુધી ચોથી અનુયોગગણાનુજ્ઞા નામની વસ્તુ બતાવેલ છે. અનુયોગઅનુજ્ઞામાં ગ્રંથકારશ્રીએ વિસ્તૃત રીતે સ્તવપરિજ્ઞા બતાવેલ છે, અને તે સ્તવપરિજ્ઞાના નિરૂપણમાં ગ્રંથકારે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું વિસ્તૃત વર્ણન કરેલ છે. તેમાં શ્રાવકના દ્રવ્યસ્તવમાં જિનભવનનિર્માણાદિ વિધિ બતાવેલ છે, અને તે વિધિપૂર્વક જિનમંદિરનું નિર્માણ કરવામાં બાહ્ય કઈ કઈ શુદ્ધિ આવશ્યક છે ? અને સાથે અંતરંગ કયા કયા ભાવો આવશ્યક છે? તે વિસ્તારથી બતાવેલ છે. વળી શ્રાવકને દ્રવ્યસ્તવકાળમાં થતા ભાવો ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ કઈ રીતે બને છે ? અને ભાવસ્તવનું સ્વરૂપ શું છે? તેનો પરમાર્થ ગ્રંથકારે પ્રસ્તુત વસ્તુમાં વિસ્તારથી ૧૮૦૦૦ શીલાંગોનું વર્ણન કરવાપૂર્વક જણાવ્યો છે. તેનું અવધારણ કરીને તે ભાવસ્તવની નિષ્પત્તિના આશયથી સ્વશક્તિ ગોપવ્યા વગર કોઈ શ્રાવક જિનભક્તિ આદિ દ્રવ્યસ્તવ કરે, અને આ દ્રવ્યસ્તવ ભાવસ્તવ સાથે કારણપણારૂપે કઈ રીતે સંબદ્ધ છે ? તેને સ્મૃતિમાં રાખીને દ્રવ્યસ્તવકાળમાં તે પ્રકારના અધ્યવસાય કરે, તો તે શ્રાવકને ભવાંતરમાં ભાવસ્તવની અવશ્ય પ્રાપ્તિ થાય; એટલું જ નહીં, પરંતુ દ્રવ્યસ્તવકાળમાં શક્તિ અનુસાર અંતરંગ પરિણામો તેમ જ બાહ્ય પૂરેપૂરી યતના કરે, તો તેવા ઉત્તમ અધ્યવસાયથી તે શ્રાવકમાં નિરતિચાર ચારિત્ર પાળવાનું મહાવીર્ય ઉલ્લસિત થાય છે, જેના બળથી તે શ્રાવક ચારિત્રની પ્રાપ્તિ કરીને અંતે અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે વિસ્તૃત નિરૂપણ સ્તવપરિજ્ઞામાં કરેલ છે. તેથી સંયમપાલનની શક્તિરહિત એવા સંયમપ્રાપ્તિના અર્થી શ્રાવકે પ્રસ્તુત ગ્રંથથી તે વિધિનો ઉચિત રીતે બોધ કરીને પોતાના સંયોગો અને શારીરિકાદિ શક્તિનો વિચાર કરીને દ્રવ્યસ્તવમાં તે પ્રકારે ઉચિત યત્ન કરવો જોઈએ, જેથી તે શ્રાવક દુસ્તર એવા પણ સંસારને સુખપૂર્વક તરી શકે. આ રીતે ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ કઈ રીતે બને છે? તેનું સ્તવપરિજ્ઞામાં વિસ્તૃત વર્ણન કર્યું. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે જિનવચનથી કરાતા આ દ્રવ્યસ્તવમાં હિંસા થાય છે, છતાં તેને ધર્મ કહેવામાં આવે તો વેદવચનથી કરાતા યાગમાં થતી હિંસાને પણ ધર્મ કહેવો જોઈએ. તેને અનેક યુક્તિઓ દ્વારા બતાવીને ગ્રંથકારે અંતે યુક્તિ અને અનુભવ અનુસાર શાસ્ત્રવચનથી સ્થાપન કરેલ છે કે “દ્રવ્યસ્તવીય હિંસા વીતરાગતાની પ્રાપ્તિનું કારણ હોવાથી પરમાર્થથી હિંસારૂપ નથી માટે ધર્મ છે, અને યાગીય હિંસા For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / સંકલના તેવી નહીં હોવાથી હિંસારૂપ છે માટે અધર્મ છે.” આનો તલસ્પર્શી બોધ કરવાથી વિચારકને સ્થિર નિર્ણય થાય કે ભગવાનની પૂજામાં થતી હિંસા, હિંસાકૃત લેશ પણ કર્મબંધનું કારણ નથી, પરંતુ સંપૂર્ણ નિરવદ્ય એવા સંયમની પ્રાપ્તિનું પ્રબળ કારણ છે, માટે એકાંતે શુભાશ્રવ અને નિર્જરાનો હેતુ છે. આ શુભાશ્રવથી મોક્ષપ્રાપ્તિને અનુકૂળ પુણ્યનો સંચય થાય છે અને નિર્જરાથી ઉત્તરોત્તર ગુણપ્રાપ્તિને અનુકૂળ યોગમાર્ગની ભૂમિકાઓ સુલભ બને છે. આથી મોક્ષના અર્થી જીવે પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ સ્તવપરિજ્ઞાનો પરમાર્થ જાણવા માટે અવશ્ય યત્ન કરવો જોઈએ, તેમ જ પોતાની શક્તિનું સમાલોચન કરીને જે કાંઈ અનુષ્ઠાન શક્ય હોય તેને શક્તિ ગોપવ્યા વગર પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ વિધિ પ્રમાણે કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ. આમ, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં સ્તવપરિજ્ઞા બતાવી એ રીતે, આચાર્યપદ પર સ્થાપન થયેલા નવા આચાર્યે યોગ્ય શિષ્યો આગળ સ્તવપરિજ્ઞાનું કે અન્ય પણ જ્ઞાનપરિજ્ઞા આદિનું યોગ્યતા અનુસાર વિસ્તારથી વ્યાખ્યાન કરવું જોઈએ, એમ બતાવીને ગ્રંથકારે ગાથા ૯૩૪થી ૧૩૧૪માં અનુયોગઅનુજ્ઞા દ્વાર પૂર્ણ કરેલ છે, અને ત્યારપછી ગાથા ૧૩૧૫થી ૧૩૬પમાં ગણઅનુજ્ઞા દ્વાર બતાવવાનો પ્રારંભ કરેલ છે. તે આ પ્રમાણે : (૨) ગણઅનુજ્ઞા દ્વાર : ગણઅનુજ્ઞા દ્વારમાં પ્રથમ ગણધર પદવી આપવા માટે યોગ્ય આચાર્યના ગુણો બતાવેલ છે. ત્યારપછી જેમ ગણધરપદ વિશિષ્ટ પ્રકારની શક્તિવાળા આચાર્યને અપાય છે તેમ પ્રવર્તિનીપદ પણ વિશિષ્ટ ગુણોવાળાં સાધ્વીને અપાય છે, તેથી ગણધરપદને યોગ્ય સાધુના ગુણો બતાવ્યા પછી ગ્રંથકારશ્રીએ પ્રવર્તિનીપદને યોગ્ય સાધ્વીના ગુણો બતાવ્યા છે. ત્યારપછી તે તે ગુણોથી રહિત સાધુને ગણધરપદ આપવાથી, અને તે તે ગુણોથી રહિત સાધ્વીને પ્રવર્તિનીપદ આપવાથી થતા દોષો વર્ણવ્યા છે. ત્યારપછી ગુરુથી પૃથ વિહાર કરવા માટે અધિકારી એવા સ્વલબ્ધિમાન સાધુના ગુણો દર્શાવેલ છે, અને સ્વલબ્ધિક સાધુથી અન્ય અગીતાર્થ સાધુને ગુરુથી સ્વતંત્ર વિહાર કરવાનો નિષેધ કરવામાં આવેલ છે. વળી તે સ્વલબ્ધિમાન ગીતાર્થ સાધુ પણ એકલા પૃથર્ વિહાર કરવાના અધિકારી નથી, પરંતુ ગુરુએ આપેલ યોગ્ય શિષ્યોના પરિવારવાળા તે સ્વલબ્ધિમાન પણ સાધુ જઘન્યથી ચાતુર્માસકાળમાં સાત સાધુઓ સાથે અને શેષકાળમાં પાંચ સાધુઓ સાથે વિચરે છે, અને તેનું જ સ્પષ્ટીકરણ કરવા માટે ગ્રંથકારે જાતકલ્પ-અજાતકલ્પ અને સમાપ્તકલ્પ-અસમાપ્તકલ્પનું શાસ્ત્રાનુસાર સ્વરૂપ બતાવેલ છે. ત્યારપછી ગુરુથી પૃથ વિહાર કરવા માટે અધિકારી એવી સ્વલબ્ધિવાળી સાધ્વીનું સ્વરૂપ દર્શાવેલ છે. તે સ્વલબ્ધિવાળી ગીતાર્થ સાધ્વી પણ જઘન્યથી ચાતુર્માસકાળમાં ચૌદ સાધ્વીઓ સાથે અને શેષકાળમાં દસ સાધ્વીઓ સાથે વિચરે છે, તેમ બતાવેલ છે. આથી નક્કી થાય કે સાધુઓએ પણ જઘન્યથી પાંચ કે સાત સાધુઓ સાથે જ રહેવું જોઈએ, તેનાથી ન્યૂન સાધુઓ સાથે નહીં, અને તેમાં પણ એક સાધુ અવશ્ય સ્વલબ્ધિમાન ગીતાર્થ હોવા જોઈએ; તે રીતે સાધ્વીઓએ પણ જઘન્યથી દશ કે ચૌદ સાધ્વીઓ સાથે જ રહેવું જોઈએ, તેનાથી ન્યૂન સાધ્વીઓ સાથે નહીં, અને તેમાં પણ એક સાધ્વી અવશ્ય સ્વલબ્ધિમાન ગીતાર્થ હોવા જોઈએ, તો જ તેઓનો વિહાર જાતકલ્પ અને સમાપ્તકલ્પ બને. આટલું કથન કર્યા પછી ગ્રંથકારશ્રીએ ગણધરપદ અને પ્રવર્તિનીપદ આપવાની વિધિ બતાવેલ છે, ત્યારપછી ગણધરપદ ગ્રહણ કરનારા આચાર્યને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ બતાવેલ છે, અને ત્યારપછી ગચ્છને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ બતાવેલ છે. આચાર્યને અપાતી અનુશાસ્તિથી તે નવા ગણધરમાં પોતાને For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ સંકલના પ્રાપ્ત થયેલી ગણધર પદવીને જિનવચનાનુસાર આરાધવાની શક્તિનો સંચય થાય છે, જેના કારણે તે નવા ગણધર શિષ્યોને ઉચિત રીતે ભગવાનના માર્ગમાં દઢ પ્રવર્તાવે છે, અને ગચ્છને અપાતી અનુશાસ્તિથી ગચ્છના સુવિહિત સાધુઓમાં પણ ગુણવાન એવા નવા ગણધરને પરતંત્ર થવાનું દઢ સત્ત્વ પ્રગટ થાય છે. આ અનુશાસ્તિ દ્વારા તે નવા ગણધર અને તેની નિશ્રામાં રહેલો ગચ્છ યોગમાર્ગમાં સુખપૂર્વક પ્રવર્તીને સંસારનો શીધ્ર અંત કરે છે. આ પ્રકારનો માર્ગાનુસારી બોધ ગણધરને અને ગચ્છને અપાતી અનુશાસ્તિથી પ્રાપ્ત થાય છે. ત્યારપછી ગચ્છમાં રહેવાથી જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ કઈ રીતે થાય છે, તે બતાવેલ છે. તેથી ફલિત થાય કે જે ગચ્છમાં રહેવાથી રત્નત્રયીની વૃદ્ધિ થતી ન હોય તે ગચ્છમાં વસવું એ પરમાર્થથી ગચ્છવાસ નથી. ત્યારપછી નવાં પ્રવર્તિનીની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવેલ છે, ત્યારબાદ સ્વલબ્ધિક સાધુની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવેલ છે, અને ત્યારપછી દર્શાવેલ છે કે ગણની અનુજ્ઞા ગુરુ પાસેથી મેળવ્યા પછી ગણધર શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગચ્છનું પાલન કરે છે, અને અન્ય યોગ્ય શિષ્યોને પ્રયત્નપૂર્વક પોતાના જેવા ગણધરપદને યોગ્ય ગુણોવાળા બનાવે છે, જેથી ભવિષ્યમાં ગણધરપદને યોગ્ય બનેલા શિષ્યને પોતાનું ગણધર પદ સોંપી શકાય. છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતાં કે અજાણતાં કંઈપણ લખાણ થયું હોય તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ માંગું છું. – પ્રવીણચંદ્ર ખીમજી મોતા ચૈત્ર વદ-૩, વિ.સં. ૨૦૬૬ તા. ૧-૪-૨૦૧૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | અનુક્રમણિકા અનુક્રમણિકા Tour પાના નં. ૧-૨૭૬ ૪-૫ ૫-૬૪ ૬પ-૧૩૦ ૬૬-૧૦૦ ૬૮-૭૮ ૭૮-૮૧ ૮૧-૧૦૦ ૧૦૦-૧૦૬ | ગાથા નં. વિષયાનુક્રમ ૧૧૧૧ થી ૧૩૧૩. “સ્તવપરિજ્ઞા'નું વિસ્તૃત સ્વરૂપ. ૧૧૧૨. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું લક્ષણ. ૧૧૧૩ થી ૧૧૬૦. દ્રિવ્યસ્તવનું પારમાર્થિક સ્વરૂપ. ૧૧૬૧ થી ૧૨૦૯. ભાવસ્તવનું પારમાર્થિક સ્વરૂપ. ૧૧૬૨ થી ૧૧૮૫. ભાવસ્તવની દુષ્કરતા અને તેનું કારણ. ૧૧૬૩ થી ૧૧૭૧. ૧૮૦૦૦ શીલાંગનું સ્વરૂપ. ૧૧૭૨-૧૧૭૩. | આત્મપ્રદેશના દૃષ્ટાંતથી ૧૮000 શીલાંગની અખંડતાનું ભાવન. ૧૧૭૪ થી ૧૧૮૫. અખંડ એવું શીલ આંતર વિરતિભાવને આશ્રયીને છે, બાહ્ય પ્રવૃત્તિને આશ્રયીને નહીં, તે કથનનું દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટીકરણ. ૧૧૮૬ થી ૧૧૯૦. દુષ્કર એવા શીલનું પાલન કરવા માટે સમર્થ જીવનાં લક્ષણો. ૧૧૯૧ થી ૧૧૯૬ સાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણથી સાધુમાં ભાવસાધુત્વની સિદ્ધિ અને ભાવસાધુને જાત્યસુવર્ણની ઉપમા. ૧૧૯૩. સુવર્ણના આઠ ગુણોનું વર્ણન. ૧૧૯૪-૧૧૯૫. સુવર્ણના આઠ ગુણોની ભાવસાધુના આઠ ગુણો સાથે તુલના. ૧૧૯૭ થી ૧૨૦૫. સુવર્ણની અને સાધુની સમાનતાદર્શક કષાદિ પરીક્ષાનું વર્ણન. ૧૨૦૬ થી ૧૨૦૯. દ્રવ્યસ્તવથી ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા સિદ્ધિરૂપ ઉત્કૃષ્ટ ફળ. ૧૨૧૦ થી ૧૩૦૨. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની પરસ્પર સમનુવિદ્ધતા. ૧૨૨૯ થી ૧૨૩૩. ' દ્રવ્યસ્તવીય હિંસાના વિષયમાં પૂર્વપક્ષની આશંકાનું ઉભાવન. ૧૨૩૪ થી ૧૩૦૧. | દ્રવ્યસ્તવીય હિંસામાં અને ત્યાગીય હિંસામાં સાધમ્મસ્થાપક યુક્તિઓનો અનેક દૃષ્ટાંતો દ્વારા પરિહાર. ૧૨૪૬-૧૨૪૭. પ્રમાણભૂત વચનનું લક્ષણ ૧૨૪૮ થી ૧૩૦૧. દ્રવ્યસ્તવીય હિંસાને કહેનારું વચન કઈ રીતે પ્રમાણભૂત છે? અને યાગીય હિંસાને કહેનારું વચન કઈ રીતે અપ્રમાણભૂત છે? તેનું વિશદ વર્ણન. ૧૨૭૯ થી ૧૨૮૩. વેદવચનને અપૌરુષેય સ્વીકારવામાં પ્રાપ્ત થતા દોષો. ૧૦૬-૧૧૩ ૧૦૮-૧૦૯ ૧૧૦-૧૧૨ ૧૧૩-૧૨૫ ૧૨૫-૧૩૦ ૧૩૦-૨૬૦ ૧૫૪-૧૬૦ ૧૬૦-૨૫૮ ૧૭૯-૧૮૧ ૧૮૧-૨૫૮ ૨૨૨-૨૨૮ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુક્રમણિકા | ગાથા નં. વિષયાનુક્રમ પાના નં. ૧૩૦૩ થી ૧૩૦૭. દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના અધિકારીનો વિચાર, તેમ જ ગુરુ-લાઘવનો વિચાર. ૨૬૦-૨૬૭ ૧૩૦૮ થી ૧૩૧૨ | દાનાદિ ચાર પ્રકારના ધર્મોમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના વિભાગની વિચારણા, અને અન્યમાં પણ તે રીતે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો વિભાગ કરવાનો અતિદેશ. ૨૬૭-૨૭૫ ૧૩૧૩. સ્તવપરિજ્ઞાનો ઉપસંહાર. ૨૭૫-૨૭૬ ૧૩૧૫ થી ૧૩૬૫. ગણઅનુજ્ઞા” દ્વાર. ૨૭૯-૩૩૪ ૧૩૧૬-૧૩૧૭. | ગણધરપદના દાનને યોગ્ય એવા આચાર્યના ગુણોનું વર્ણન. ૨૮૦-૨૮૨ ૧૩૧૮. પ્રવર્તિની પદના દાનને યોગ્ય સાધ્વીના ગુણોનું વર્ણન. ૨૮૨–૨૮૩ ૧૩૧૯ થી ૧૩૨૫.. તે તે પદને યોગ્ય ગુણોથી રહિતને તે તે પદ આપવાથી પ્રાપ્ત થતા દોષોનું વર્ણન, તેમજ “ગણધર’ અને ‘પ્રવર્તિની’ શબ્દનું મહત્ત્વ. ૨૮૩-૨૯૨ ૧૩૨૭. સ્વલબ્ધિને યોગ્ય સાધુના ગુણોનું વર્ણન. ૨૯૩-૨૯૫ ૧૩૨૯ થી ૧૩૩૨. સાધુને આશ્રયીને સમાપ્તકલ્પાદિનું સ્વરૂપ. ૨૯૬-૩૦૧ ૧૩૩૩. સ્વલબ્ધિને યોગ્ય સાધ્વીના ગુણોનું વર્ણન. ૩૦૧-૩૦૨ ૧૩૩૬. સાધ્વીને આશ્રયીને સમાપ્તકલ્પાદિનું સ્વરૂપ. ૩૦૫-૩૦૬ ૧૩૩૭ થી ૧૩૬૩. ગણધર આદિ પદવીના પ્રદાનની વિધિ. ૩૦૬-૩૩૨ ૧૩૪૮ થી ૧૩૫૪. નવા ગણધરની અનુશાસ્તિનું સ્વરૂપ. ૩૧૪-૩૨૧ ૧૩૫૫ થી ૧૩૫૮.] ગચ્છની અનુશાસ્તિનું સ્વરૂપ. ૩૨૧-૩૨૫ ૧૩૫૯. ગુરુકુલવાસના સેવનથી થતા ગુણો. ૩૨૬-૩૨૭ ૧૩૬૦. નવા પ્રવર્તિનીની અનુશાસ્તિનું સ્વરૂપ. ૩૨૭-૩૨૮ ૧૩૬ ૧-૧૩૬૨. નવા સ્વલબ્ધિક સાધુની અનુશાસ્તિનું સ્વરૂપ. ૩૨૮-૩૩૦ ૧૩૬૪. ગણધર પદવી સ્વીકાર્યા પછી નવા ગણધરનું કાર્ય, ૩૩૨-૩૩૩ ૧૩૬૫. ચોથી વસ્તુનો ઉપસંહાર તથા પાંચમી વસ્તુના કીર્તનની પ્રતિજ્ઞા. | ૩૩૪ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ चतुर्थम् अनुयोगगणानुज्ञावस्तुकम् For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ याकिनीमहत्तराधर्मपुत्र - सुगृहीतनामधेय - श्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः 'श्रीपञ्चवस्तुकग्रन्थः” * चतुर्थम् अनुयोगगणानुज्ञावस्तुकम् * * સ્તવપરિજ્ઞા અવતરણિકા : ગાથા ૯૫૨થી ૯૬૫માં બતાવી એ વિધિપૂર્વક ધીર એવા ગુરુ યોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે છે, અને તે અભિનવ આચાર્ય ગાથા ૯૬૬માં બતાવ્યા પ્રમાણે શક્તિ અનુસાર નંદીસૂત્ર આદિનું અથવા પર્ષદાને જાણીને યોગ્ય એવા અન્ય પણ શ્રુતનું વ્યાખ્યાન કરે છે. ત્યારપછી ગાથા ૯૭૩માં કહ્યું કે હંમેશાં પ્રવચનના કાર્યમાં ઉદ્યમવાળા આ આચાર્ય યોગ્ય શિષ્યોને વ્યાખ્યાન કરે. તેથી ગાથા ૯૭૪થી યોગ્ય શિષ્યોની વિચારણા શરૂ કરી. ત્યારપછી ગાથા ૧૦૦૧માં ઉપસંહાર કરતાં ગ્રંથકારે કહ્યું કે દુઃષમા કાળમાં આચાર્યએ આજ્ઞાકરણમાં અમૂઢલક્ષવાળા થઈને શક્તિથી ઉપસંપદાદિમાં યત્ન કરવો જોઈએ, અને વ્યાખ્યાનકરણમાં આ વિધિ છે. તેથી ગાથા ૧૦૦૨થી વ્યાખ્યાનકરણમાં કરવા યોગ્ય વિધિ બતાવવાનો પ્રારંભ કર્યો. ત્યારપછી આચાર્ય વ્યાખ્યાન શેનું કરે ? એ વ્યાખ્યેયને ગાથા ૧૦૧૯-૧૦૨૦માં બતાવતાં કહ્યું કે આચાર્ય નંદી આદિનું વ્યાખ્યાન કરે, અથવા યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિનું વ્યાખ્યાન કરે, અથવા દૃષ્ટિવાદાદિમાંથી નિર્મૂઢ એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરે. તેથી જિજ્ઞાસા થાય કે દૃષ્ટિવાદાદિમાંથી નિર્વ્યૂઢ શ્રુત કેવું હોય ? તે જણાવવા અર્થે ગાથા ૧૦૨૧માં નિર્વ્યઢનું લક્ષણ બતાવતાં કહ્યું કે ગ્રંથરૂપ એવા જેમાં કષ-છેદ-તાપથી પરિશુદ્ધ એવો પારમાર્થિક ધર્મવિશેષ કહેવાયો હોય, એ ગ્રંથ નિર્મૂઢ છે, અને તે નિર્મૂઢ ગ્રંથ ઉત્તમશ્રુતાદિ છે અને તે ઉત્તમશ્રુત સ્તવપરિશા વગેરે છે. ॐ ह्रीँ अर्हं नमः । ॐ श्रीशङ्खेश्वरपार्श्वनाथाय नमः । મૈં નમઃ । re આથી જિજ્ઞાસા થઈ કે કષ-છેદ-તાપ શું છે ? તેથી ગાથા ૧૦૨૨થી પ્રારંભીને અત્યાર સુધી કષાદિનું વિસ્તારથી સ્વરૂપ બતાવ્યું, અને છેલ્લે ગાથા ૧૧૧૦માં તે સર્વનું નિગમન કરતાં ગ્રંથકારે કહ્યું કે આવા પ્રકારની આદિવાળો ભાવવાદ જે આગમમાં કહેવાયો હોય તે આગમ તાપશુદ્ધ છે; અને આ તાપશુદ્ધ આગમ જ ઉપાદેય છે. તેથી એ ફલિત થયું કે અનુયોગી આચાર્યએ કષ-છેદ-તાપથી શુદ્ધ એવા નંદી આદિનું કે દૃષ્ટિવાદાદિનું કે નિર્મૂઢ એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરવું જોઈએ. '' For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૧૧ ઉત્તમભૃતરૂપ કષ-છેદ-તાપથી પરિશુદ્ધ એવું આગમ જેમ વ્યાખ્યય છે, તેમ ઉત્તમઢુતરૂપ બીજું શું વ્યાખ્યય છે? તે બતાવીને હવે દૃષ્ટિવાદાદિમાંથી ઉદ્ધત એવી ૨૦૦ ગાથાથી કંઈક અધિક પ્રમાણવાળી સ્તવપરિણાનું ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કંઈક વિસ્તારથી વર્ણન કરે છે – ગાથા : एअमिहमुत्तमसुअं आईसद्दाओ थयपरिणाई । वणिज्जइ जीए थओ दुविहो वि गुणाइभावेणं ॥११११॥ અન્વયાર્થ : રૂદ અહીં=લોકમાં, આ=કષ-છેદ-તાપથી પરિશુદ્ધ એવું આગમ, ઉત્તમકુમં ઉત્તમશ્રત છે. મો - મરિ' શબ્દથી–ઉત્તમશ્રતરૂપ આગમના ગ્રહણમાં પ્રાપ્ત એવા મારિ' શબ્દથી, થથરિપUર્ડિસ્તવપરિજ્ઞાદિ (ગ્રહણ કરાય છે,) ની=જેમાં=જે ગ્રંથપદ્ધતિમાં, ગુરૂમાવેdi ગુણાદિભાવથી=ગૌણમુખ્યભાવથી, સુવિદો વિ થો-દ્વિવિધ પણ સ્તવ વUTબ્બરૂ વર્ણવાય છે, (એ સ્તવપરિજ્ઞા છે.) ગાથાર્થ : લોકમાં કષ-છેદ-તાપથી પરિશુદ્ધ એવું આગમ ઉત્તમદ્ભુત છે, અને ઉત્તમ વ્યુતરૂપ આગમના ગ્રહણમાં પ્રાપ્ત એવા ‘માવિ' શબ્દથી સ્તવપરિજ્ઞાદિ ગ્રહણ કરાય છે. જે ગ્રંથપદ્ધતિમાં ગૌણમુખ્યભાવથી બંને પણ પ્રકારનો સ્તવ વર્ણવાય છે તે ગ્રંથપદ્ધતિ સ્તવપરિજ્ઞા કહેવાય છે. ટીકાઃ ___ एतदिहोत्तमश्रुतमुत्तमार्थाभिधानात्, आदिशब्दाद् द्वारगाथोक्ताः स्तवपरिज्ञादयः प्राभृतविशेषा गृह्यन्ते, केयं स्तवपरिज्ञेत्याह-वर्ण्यते यस्यां ग्रन्थपद्धतौ स्तवः द्विविधोऽपि द्रव्यभावरूपः गुणादिभावेन गुणप्रधानरूपतयेति गाथार्थः ॥११११॥ ટીકાર્ય : અહીં=લોકમાં, આ=ગાથા ૧૧૧૦માં બતાવ્યું એ પ્રકારનું તાપશુદ્ધ આગમ, ઉત્તમૠત છે; કેમ કે ઉત્તમ અર્થનું અભિધાન છે=ઉત્તમ એવા અર્થોને કહેનાર છે. “મરિ' શબ્દથી–ઉત્તમભૃતરૂપ આગમના ગ્રહણમાં પ્રાપ્ત એવા 'રિ' શબ્દથી, દ્વારગાથોક્ત=૧૦૨૧ રૂપ દ્વારગાથામાં કહેવાયેલ, સ્તવપરિજ્ઞાદિ પ્રાભૃતવિશેષો ગ્રહણ કરાય છે. આ સ્તવપરિજ્ઞા શું છે ? એથી કહે છે – જે ગ્રંથપદ્ધતિમાં ગુણાદિભાવ વડે-ગુણપ્રધાનરૂપપણા વડે, દ્રવ્ય અને ભાવરૂપ બે પ્રકારનો પણ સ્તવ વર્ણવાય છે, તે ગ્રંથપદ્ધતિ સ્તવપરિજ્ઞા છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૧૧૦માં કહ્યું એવું તાપશુદ્ધ આગમ ઉત્તમકૃત છે; કેમ કે મોક્ષના કારણભૂત એવા ઉત્તમ પદાર્થોને કહેનારું છે. અહીં કષ-છેદ-તાપથી શુદ્ધ આગમને ઉત્તમãત કહ્યું, તેથી પ્રશ્ન થાય કે ઉત્તમદ્યુત For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૧૧ માત્ર કષ-છેદ-તાપથી શુદ્ધ આગમ જ છે ? કે આવા આગમ સિવાય બીજું પણ કોઈ છે ? તેથી ગ્રંથકાર કહે છે કે ઉત્તમશ્ચંત માત્ર કષ-છેદ-તાપથી શુદ્ધ આગમ જ નથી, પણ આગમ વગેરે છે, અને તે ‘વગેરે’ શબ્દથી ગાથા ૧૦૨૧માં કહેવાયેલા સ્તવપરિજ્ઞા આદિ પ્રાકૃતવિશેષો ગ્રહણ કરવાના છે. વળી, ૧૦૨૧મી ગાથાને ‘દ્વારગાથા’ કહેવાનું પ્રયોજન એ છે કે ગાથા ૧૦૧૯થી ૧૦૨૧માં વ્યાખ્યેય નામનું દ્વાર બતાવ્યું છે, અને ગાથા ૧૦૧૯-૧૦૨૦માં કહ્યું કે અભિનવ આચાર્ય શિષ્યો પાસે નંદી આદિનું વ્યાખ્યાન કરે, અથવા દૃષ્ટિવાદાદિનું વ્યાખ્યાન કરે, અથવા દષ્ટિવાદાદિમાંથી ઉદ્ધૃત એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરે; અને દૃષ્ટિવાદાદિમાંથી ઉદ્ધૃત એવું શેષ શ્રુત કયું છે ? તે બતાવવા ગાથા ૧૦૨૧માં ખુલાસો કર્યો, તેથી એ પ્રાપ્ત થયું કે અભિનવ આચાર્ય માટે વ્યાખ્યેય નંદીસૂત્ર આદિ છે, દૃષ્ટિવાદાદિ છે અને દૃષ્ટિવાદાદિમાંથી નિર્મૂઢ એવા સ્તવપરિક્ષાદિ છે. માટે આ ત્રણ ગાથા વ્યાધ્યેય દ્વારની ગાથા છે. આથી ટીકામાં કહ્યું કે ‘આર્િ’ શબ્દથી દ્વારગાથામાં કહેવાયેલ સ્તવપરિજ્ઞા આદિ ગ્રહણ કરાય છે. વળી, ત્યાં જિજ્ઞાસા થાય કે સ્તવપરિક્ષા શું છે ? એથી ગ્રંથકાર કહે છે કે જે ગ્રંથરચનામાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ગૌણ-પ્રધાનભાવથી વર્ણન કરાયો હોય, તે ગ્રંથરચના સ્તવપરિજ્ઞા છે. આનાથી એ ફલિત થયું કે સ્તવપરિજ્ઞા નામના ગ્રંથમાં કેટલાંક સ્થાને પ્રધાનભાવથી દ્રવ્યસ્તવ બતાવ્યો છે અને ગૌણભાવથી ભાવસ્તવ બતાવ્યો છે, તો વળી બીજાં કેટલાંક સ્થાને પ્રધાનભાવથી ભાવસ્તવ બતાવ્યો છે અને ગૌણભાવથી દ્રવ્યસ્તવ બતાવ્યો છે, અને આ સ્તવપરિક્ષા ગ્રંથ પણ નંદી આદિ અને દૃષ્ટિવાદાદિ આગમોની જેમ ઉત્તમશ્રુતરૂપ છે. પરિપૂર્ણ સુખમય મોક્ષ આત્મા માટે ઉત્તમાર્થ છે, અને તે ઉત્તમાર્થની પ્રાપ્તિનો ઉપાય જે બતાવે તેને પણ ઉત્તમાર્થ કહેવાય, અને જે આગમ કષ-છેદ-તાપથી પરિશુદ્ધ હોય તે આગમ જ ખરેખર મોક્ષનો યથાર્થ ઉપાય બતાવનાર છે. તેથી ત્રિકોટિથી પરિશુદ્ધ એવા આગમને અહીં ઉત્તમશ્રુત કહેલ છે. વળી, દ્રવ્યસ્તવમાં દ્રવ્ય મુખ્ય હોય છે અને ભાવ ગૌણ હોય છે, અને ભાવસ્તવમાં ભાવ મુખ્ય હોય છે અને દ્રવ્ય ગૌણ હોય છે. તે બતાવવા માટે કહ્યું કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ગુણાદિભાવથી જેમાં વર્ણન કરાયેલ હોય તે સ્તવપરિજ્ઞા છે. દ્રવ્યસ્તવમાં ભગવાનની ભક્તિની સામગ્રીરૂપ દ્રવ્ય પ્રધાન હોય છે, અને તે સામગ્રી દ્વારા ભગવાનની પૂજા કરતી વખતે વધતો જતો ભગવાન પ્રત્યેનો બહુમાનભાવ ગૌણ છે; કેમ કે ભાવની નિષ્પત્તિ માટે દ્રવ્યસામગ્રીમાં યત્ન કરાય છે. તેથી શ્રાવકને ભક્તિની સામગ્રી દ્વારા પૂજા કરવારૂપ દ્રવ્યસ્તવ પ્રધાન છે. ભાવસ્તવમાં ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ભાવ પ્રધાન હોય છે, અને આ ભાવસ્તવ મુનિ કરે છે; કેમ કે મુનિનો યત્ન નિર્લેપદશા તરફ જવાનો હોય છે; છતાં મુનિ દ્રવ્યસ્તવની અનુમોદના પણ કરે છે, અને દ્રવ્યસ્તવની અનુમોદના ભાવરૂપ છે, તોપણ તે અનુમોદનાનો વિષય દ્રવ્યસ્તવ છે, તેથી મુનિને અનુમોદનાના વિષયભૂત એવો દ્રવ્યસ્તવ ગૌણ છે. ।।૧૧૧૧ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા| ગાથા ૧૧૧૨ અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે “વિ' શબ્દથી સ્તવપરિજ્ઞાદિ પ્રાભૃતવિશેષો ગ્રહણ કરાય છે, તેથી હવે ગાથા ૧૩૧૩ સુધી સ્તવપરિજ્ઞાને જ કહે છે – ગાથા : दव्वे भावे अ थओ दव्वे भावथयरागओ विहिणा । जिणभवणाइविहाणं भावथओ संजमो सुद्धो ॥१११२॥ અન્વયાર્થ : રન્ને માવે મ થ દ્રવ્યવિષયક અને ભાવવિષયક સ્તવ છે : માવથથરી ગોકભાવસ્તવના રાગથી વિUિTTPવિધિ વડે નિમવUવિહાઈ-જિનભવનાદિનું વિધાન, રન્ને દ્રવ્યવિષયક (સ્તવ) છે, શુદ્ધ સંગમોશુદ્ધ સંયમ માવથો-ભાવસ્તવ છે. ગાથાર્થ : દ્રવ્ય અને ભાવ, એમ બે પ્રકારનો સ્તવ છેઃ ભાવસ્તવના રાગથી વિધિપૂર્વક જિનભવનાદિનું વિધાન એ દ્રવ્યસ્તવ છે, શુદ્ધ સંચમ ભાવસ્તવ છે. ટીકાઃ ___ द्रव्य इति द्रव्यविषयो, भाव इति भावविषयः, स्तवो भवति, तत्र द्रव्ये-द्रव्यविषयः भावस्तवरागतोवक्ष्यमाणभावस्तवानुरागेण विधिना वक्ष्यमाणेन जिनभवनादिविधानं, विधानमिति यथासम्भवं करणम्, आदिशब्दाज्जिनबिम्बपूजापरिग्रहः, भावस्तवः पुनः संयमः-साधुक्रियारूपः शुद्धो-निरतिचार इति માથાર્થ: ૨૨૨૨ ટીકાર્ચઃ દ્રવ્યના વિષયવાળો, ભાવના વિષયવાળો સ્તવ હોય છે કે ત્યાં=બે પ્રકારના સ્તવમાં, ભાવસ્તવના રાગથી કહેવાનાર ભાવસ્તવના અનુરાગથી, કહેવાનારી વિધિ વડે જિનભવનાદિનું વિધાન દ્રવ્યના વિષયવાળો સ્તવ છે. વિધાન એટલે યથાસંભવ કરણ=સંભવ પ્રમાણે જિનભવનાદિ કરવું. ‘ગરિ' શબ્દથી “બિનઅવનવિવિધા''માં ‘મર' શબ્દથી, જિનબિંબની પૂજાનો પરિગ્રહ છે. વળી શુદ્ધ=નિરતિચાર, એવો સાધુની ક્રિયારૂપ સંયમ ભાવસ્તવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્તવપરિજ્ઞામાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું વર્ણન છે. જે શ્રાવકને ભાવસ્તવનો રાગ છે અને વિધિપૂર્વક યથાશક્તિ જિનભવન બનાવવા આદિ શુભપ્રવૃત્તિ કરે છે, તે શ્રાવક દ્રવ્યસ્તવ કરે છે, જે દ્રવ્યસ્તવ ક્રમે કરીને ભાવસ્તવનું કારણ બને છે. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૧૨-૧૧૧૩ પ વળી, જે મુનિ સંયમની ક્રિયાઓમાં યત્ન કરવા દ્વારા નિર્લેપ થઈ રહ્યા છે, તે મુનિ ભાવસ્તવ કરે છે, જે ભાવસ્તવ ક્રમે કરીને વીતરાગતાનું કારણ બને છે. II૧૧૧૨॥ અવતરણિકા : તંત્ર = અવતરણિકાર્ય : ત્યાં=દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એમ બે પ્રકારના સ્તવમાં, ભાવાર્થ: પૂર્વગાથામાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સામાન્યથી સ્વરૂપ બતાવ્યું. હવે પ્રથમ દ્રવ્યસ્તવનું ગ્રંથકારશ્રી ગાથા ૧૧૬૦ સુધી વર્ણન કરે છે - ગાથા: 1 जिणभवणकारणविही सुद्धा भूमी दलं च कट्ठाई । भिअगाणतिसंधाणं सासयवुड्डी समासेणं ॥ १११३॥ दारं ॥ અન્વયાર્થ : મુન્દ્રા ભૂમી-શુદ્ધ ભૂમિ, ğારૂં ચ વતં=અને કાષ્ઠાદિ દલ, મિઞાળતિસંઘાĪ=ભૃતકોનું અનતિસંધાન= કામ કરનારા માણસો સાથે કપટરહિત વર્તન, સામયવુડ્ડી-સુઆશયની વૃદ્ધિ : (આ) સમામેળ-સમાસથી નિમવળા(વિઠ્ઠી-જિનભવનકારણની વિધિ છે. ગાથાર્થ: શુદ્ધ ભૂમિ, કાષ્ઠાદિ સામગ્રી, કામ કરનારા માણસો સાથે કપટરહિત વર્તન, શુભભાવની વૃદ્ધિ આ સંક્ષેપથી જિનમંદિર કરાવવાની વિધિ છે. ટીકાઃ जिनभवनकारणविधिरयं द्रष्टव्यः, यदुत-शुद्धा भूमिर्वक्ष्यमाणया शुद्धया, तथा दलं च काष्ठादि शुद्धमेव, तथा भृतकानतिसन्धानं कर्म्मकराव्यंसनं, तथा स्वाशयवृद्धिः - शुभभाववर्द्धनं, समासेनैष विधिरिति द्वारगाथासमासार्थः ॥१११३॥ ટીકાર્ય અ જિનભવનના કારણની=જિનમંદિર કરાવવાની, વિધિ આ જાણવી; જે થવુત થી બતાવે છે – કહેવાનારી શુદ્ધિ વડે શુદ્ધ ભૂમિ અને તે રીતે શુદ્ધ જ કાષ્ઠાદિરૂપ દલ, તથા ભૃતકોનું અતિસંધાન=કર્ષકરોનું અર્વ્યસન= કામ કરનારા લોકોને નહીં ઠગવા, તથા સુઆશયની વૃદ્ધિ=શુભભાવનું વર્ધન ઃ આ સમાસથી=સંક્ષેપથી, વિધિ છે=જિનભવન કરાવવાની વિધિ છે. એ પ્રમાણે દ્વારગાથાનો સમાસાર્થ છે=સંક્ષેપથી અર્થ છે. ॥૧૧૧૩ : For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૧૪ અવતરણિકા : व्यासार्थं त्वाह ग्रन्थकार: - અવતરણિયાર્થ: વળી વ્યાસાર્થને ગ્રંથકાર કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં દ્રવ્યસ્તવવિષય જિનભવનકારણવિધિ સંક્ષેપથી બતાવી, તે વિધિના વિસ્તારથી અર્થને ગાથા ૧૧૨૯ સુધી ગ્રંથકાર કહે છે – ગાથા : दव्वे भावे अ तहा सुद्धा भूमी पएसऽकीला य । दव्वेऽपत्तिगरहिआ अन्नेसि होइ भावे उ ॥१११४॥ અન્વયાર્થ : લ્વે માર્ગ દ્રવ્યવિષયક અને ભાવવિષયક તહીં તે પ્રકારે=જે પ્રકારે જિનભવનથી જીવોને ધર્મપ્રાપ્તિરૂપ લાભ થાય તે પ્રકારે, સુદ્ધાં મૂકી શુદ્ધ ભૂમિ છે. પણ પ્રદેશમાં સત્તા અને અકીલા=હાડકાં વગેરેથી રહિત એવી, બ્રેકદ્રવ્યવિષયક છે=દ્રવ્યશુદ્ધ ભૂમિ છે. મન્નેfક્ષક વળી અન્યોને ગત્તિ રિદિ= અપ્રીતિથી રહિત એવી ભાવે રોડ્રભાવવિષયક થાય છે=ભાવશુદ્ધ ભૂમિ છે. ગાથાર્થ : દ્રવ્યવિષચક અને ભાવવિષયક, જે પ્રકારે જિનભવનથી જીવોને ધર્મની પ્રાપ્તિરૂપ લાભ થાય તે પ્રકારની શુદ્ધ ભૂમિ છેઃ ઉચિત પ્રદેશમાં અને હાડકાં આદિથી રહિત ભૂમિ દ્રવ્યશુદ્ધ ભૂમિ છે, વળી અન્ય જીવોને અપ્રીતિથી રહિત ભૂમિ ભાવશુદ્ધ ભૂમિ છે. ટીકા : द्रव्ये भावे च तथा शुद्धा भूमिः, यथासङ्ख्यं स्वरूपमाह-प्रदेशे तपस्विजनोचिते अकीला वा अस्थ्यादिरहिता द्रव्य इति द्रव्यशुद्धा, अप्रीतिरहिता-अन्येषां प्राणिनामसमाधिरहिता आसन्नानां भवति भावे तु=भावशुद्धेति गाथार्थः ॥१११४॥ ટીકાર્યઃ દ્રવ્યવિષયક અને ભાવવિષયક તે પ્રકારની શુદ્ધ ભૂમિ છે : યથાસંખ્ય સ્વરૂપને કહે છે–તે દ્રવ્ય અને ભાવરૂપ શુદ્ધ ભૂમિના સ્વરૂપને ક્રમસર બતાવે છે – તપસ્વીજનને ઉચિત પ્રદેશમાં=સાધુલોકને યોગ્ય ક્ષેત્રમાં, અને અકીલા=અસ્થિ આદિથી રહિત, એવી દ્રવ્યવિષયક છે=દ્રવ્યશુદ્ધ ભૂમિ છે. વળી આસન્ન એવા અન્ય પ્રાણીઓને=નજીક રહેલા બીજા જીવોને, અપ્રીતિથી રહિત=અસમાધિથી રહિત, એવી ભાવવિષયક છેઃ ભાવશુદ્ધ ભૂમિ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૧૧૧૪ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૧૫ થી ૧૧૧૦ અવતરણિકા : एतदेव समर्थयते - અવતરણિયાર્થ: આને જ સમર્થન કરે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે નજીક રહેલા અન્ય જીવોને અપ્રીતિ ન થાય તેવી ભૂમિ ભાવથી શુદ્ધ ભૂમિ છે, એનું જ સમર્થન કરે છે – ગાથા : धम्मत्थमुज्जएणं सव्वस्स अपत्तिअं न कायव्वं । इअ संजमो वि सेओ एत्थ य भयवं उदाहरणं ॥१११५॥ અન્વયાર્થ : થમ્પત્યં ૩mgui=ધર્માર્થે ઉદ્યd=ધર્મ કરવા માટે ઉદ્યમવાળા જીવે, સબમત્તિ ન થવ્યંગસર્વનું અપ્રીતિક ન કરવું જોઈએ. રૂમ આ રીતે સંગમો વિ સેગો-સંયમ પણ શ્રેય છે, ત્થ અને અહીં પર્વ દરdi=ભગવાન ઉદાહરણ છે. ગાથાર્થ : ધર્મ કરવા માટે ઉધમવાળા જીવે સર્વ જીવને અપ્રીતિ કરવી ન જોઈએ. આ રીતે સંચમ પણ કલ્યાણકારી છે, અને અહીં ભગવાન મહાવીર ઉદાહરણ છે. ટીકા? __ धर्मार्थमुद्यतेन प्राणिना सर्वस्य जन्तोरप्रीतिर्न कार्या सर्वथा, इय-एवं पराप्रीत्यकरणेन संयमोऽपि श्रेयान्, नाऽन्यथा, अत्र चाऽर्थे भगवानुदाहरणं स्वयमेव च वर्द्धमानस्वामीति गाथार्थः ॥१११५॥ * “સંગમો વિ'માં “મણિ'થી સમુચ્ચય કરવો છે કે આ રીતે દ્રવ્યસ્તવ તો શ્રેયકારી છે, પરંતુ આ રીતે સંયમ પણ શ્રેયકારી છે. ટીકાર્થ : ધર્મના અર્થે ઉદ્યત એવા પ્રાણીએ સર્વ જંતુની=બધા જીવોની, અપ્રીતિ સર્વથા ન કરવી જોઈએ. આ રીતે પરની અપ્રીતિના અકરણ વડે સંયમ પણ શ્રેય છે, અન્યથા નહીં પરની અપ્રીતિના કરણ વડે સંયમ પણ શ્રેય થતું નથી, અને આ અર્થમાં=પરની અપ્રીતિના અકરણરૂપ અર્થમાં, ભગવાન વર્ધમાનસ્વામી સ્વયં જ ઉદાહરણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૧૫ થી ૧૧૧૦ અવતરણિકા : कथमित्याह - અવતરણિતાર્થ : કેવી રીતે ? અર્થાત્ પૂર્વગાથાના અંતે કહ્યું કે આ અર્થમાં ભગવાન મહાવીર પોતે જ ઉદાહરણ છે, તેથી પ્રશ્ન થાય કે ભગવાન મહાવીર કઈ રીતે ઉદાહરણ છે? એથી કહે છે – ગાથા : सो तावसासमाओ तेर्सि अप्पत्तिअं मुणेऊणं । परमं अबोहिबीअं तओ गओ हंतऽकाले वि ॥१११६॥ અન્વયાર્થ : તો તે=ભગવાન મહાવીર, તે તેઓની=તાપસોની, પર વોહિવી અપ્પત્તિ અને પરમ અબોધિના બીજરૂપ અપ્રીતિકને જાણીને મને વિઅકાળમાં પણ તને તાવીસમાગો તે તાપસોના આશ્રમમાંથી મોકગયા. ગાથાર્થ : ભગવાન મહાવીરે તાપસીની પરમ અબોધિના બીજભૂત અપ્રીતિને જાણીને અકાળમાં પણ તે તાપસીના આશ્રમમાંથી વિહાર કર્યો. ટીકાઃ स=भगवांस्तापसाश्रमात् पितृव्यभूतकुलपतिसम्बन्धिनः तेषां तापसानाम् अप्रीतिम्-अप्रणिधानं मत्वा मनःपर्यायेण, किंभूतम् ? परमं प्रधानमबोधिबीजं गुणद्वेषेण, ततः तापसाश्रमाद् गतो भगवान्, हन्तेत्युपप्रदर्शनेऽकालेऽपि-प्रावृष्यपीति गाथार्थः ॥१११६॥ कथानकम् आवश्यकादवसेयम् ॥ ટીકાઈઃ તે=ભગવાન, મન:પર્યાય દ્વારા=મન:પર્યવજ્ઞાન દ્વારા તેઓની તાપસોની, અપ્રીતિને અપ્રણિધાનને, જાણીને પિતૃવ્યભૂત કુલપતિના સંબંધવાળા=કાકા સમાન તાપસીના અધિપતિના સંબંધવાળા, તાપસીના આશ્રમમાંથી ગયા, એમ અન્વય છે. કેવા પ્રકારના અપ્રણિધાનને જાણીને ભગવાન તાપસીના આશ્રમમાંથી ગયા? તે બતાવે છે – ગુણના દેષને કારણે પરમ=પ્રધાન, અબોધિના બીજરૂપ અપ્રણિધાનને જાણીને ભગવાન ત્યાંથી તાપસોના આશ્રમમાંથી, અકાળમાં પણ=પ્રાવૃમાં પણ=વર્ષાઋતુમાં પણ, ગયા. દત્ત એ પ્રકારનો અવ્યય ઉપપ્રદર્શનમાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. કથાનક આવશ્યક સૂત્રથી જાણવું. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૧૫ થી ૧૧૧ ગાથા : इय सव्वेण वि सम्मं सक्कं अप्पत्तिअं सइ जणस्स । नियमा परिहरिअव्वं इअरम्मि सतत्तचिंता उ ॥१११७॥ दारं ॥ અન્વયાર્થ : રૂચ આ રીતે જે રીતે ભગવાન મહાવીરે તાપસોની અપ્રીતિનો પરિહાર કર્યો એ રીતે, સળેખ વિંગ સર્વએ પણ=પરલોકના અર્થી એવા સર્વ જીવોએ પણ, નાસ્સ-જનનું લોકનું, સફેંસદા સશક્ય મMત્તિગં અપ્રીતિક નિયમ-નિયમથી સમં સમ્યગુ પરિરિઝવૅ પરિહરવું જોઈએ. રૂમ ઇતર હોતે છતે=જનની અપ્રીતિનો પરિહાર અશક્ય હોતે છતે, સતિત્તતા સ્વતત્ત્વની ચિંતા જ (કરવી જોઈએ.) ગાથાર્થ : ભગવાન મહાવીરે તાપસોની અપ્રીતિનો પરિહાર કર્યો એ રીતે, પરલોકના હિતના અર્થી એવા સર્વ જીવોએ પણ લોકની સદા શક્ય અપ્રીતિનો નક્કી સમ્યગ પરિહાર કરવો જોઈએ. લોકની અપ્રીતિનો પરિહાર અશક્ય હોય તો રવતત્ત્વની ચિંતા ન કરવી જોઈએ. ટીકા : इय-एवं, सर्वेणाऽपि परलोकार्थिना सम्यग-उपायतः शक्यमप्रणिधानं सदा-सर्वकालं जनस्यप्राणिनिवहस्य नियमाद्-अवश्यन्तया परिहर्त्तव्यं-न कार्यम्, इतरस्मिन्-अशक्ये ह्यप्रणिधाने स्वतत्त्वचिन्तैव વર્ણવ્યા, ‘ર્મવાળું રોષ' રૂતિ ગાથા: ૨૨૨૭ ટીકાર્ય : આ રીતે=ભગવાન મહાવીરે તાપસોના અપ્રણિધાનનો પરિહાર કર્યો એ રીતે, પરલોકના અર્થી એવા સર્વએ પણ, જનના=પ્રાણિસમૂહના=લોકોના, સદા=સર્વ કાળ, શક્ય એવા અપ્રણિધાનને નિયમથી= અવશ્યપણા વડે, સમ્યગુ=ઉપાયથી, પરિહરવું જોઈએ=ન કરવું જોઈએ. ઇતર હોતે છતે=અપ્રણિધાન અશક્ય જ હોતે છતે લોકોની અપ્રીતિનો પરિહાર અશક્ય જ હોતે છતે, સ્વતત્ત્વની ચિંતા ન કરવી જોઈએ= પોતાના સ્વભાવનું અવલોકન જ કરવું જોઈએ. તે સ્વતત્ત્વની ચિંતા જ બતાવે છે – “મારો જ આ દોષ છે” અર્થાત્ “મારો જ આ દોષ છે કે મેં પૂર્વભવમાં પુણ્ય ઉપાર્જન કર્યું નથી, જેથી આ લોકો મારા ઉપર અપ્રીતિવાળા થાય છે,” આ પ્રકારની સ્વતત્ત્વની વિચારણા કરવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ધર્મની પ્રવૃત્તિ કરવામાં કોઈપણ જીવને અપ્રીતિ થવાની સંભાવના હોય તો તેના પરિહાર માટે શક્ય પૂર્ણ યત્ન કરવો જોઈએ; કેમ કે અપ્રીતિના પરિવાર માટે શક્ય પ્રયત્ન કરવામાં ન આવે તો અપ્રીતિ થવાને કારણે તે જીવને ધર્મના અનુષ્ઠાન પ્રત્યે દ્વેષ થાય છે, જે દ્વેષ ગુણના ઠેષરૂપ હોવાથી તે જીવને અબોધિની પ્રાપ્તિનું કારણ બને છે, અને તે જીવને અબોધિની પ્રાપ્તિમાં જે પરલોકાર્થી પુરુષ નિમિત્ત બને છે તેને પણ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૧૫ થી ૧૧૧૭, ૧૧૧૮ દુર્લભબોધિપણું પ્રાપ્ત થાય તેવું કર્મ બંધાય છે. માટે પરલોકના હિતના અર્થી જીવે શક્તિ અનુસાર અન્ય જીવની અપ્રીતિ દૂર કરવા માટે હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ. તેમાં દષ્ટાંત આપે છે - - ૧૦ જે રીતે મહાવીરસ્વામી ભગવાને તાપસોને થતી અપ્રીતિના પરિહાર અર્થે ચોમાસામાં પણ તાપસાશ્રમથી વિહાર કર્યો. ભગવાને ત્યાંથી વિહાર કર્યો ન હોત તો ભગવાનના ઉચિત આચારો પ્રત્યે તાપસોને દ્વેષ થાત, જે દ્વેષ ગુણના દ્વેષરૂપ હોવાથી તાપસોને બોધિદુર્લભતાનું કારણ બનત, જ્યારે ભગવાને ત્યાંથી વિહાર કર્યો તેથી તાપસોની અપ્રીતિનો પરિહાર થયો અને તાપસો બોધિદુર્લભ ન થયા. એ રીતે જિનમંદિરનિર્માણ માટે શુદ્ધ ભૂમિ ગ્રહણ કરતી વખતે આજુબાજુમાં રહેલા લોકોને થતી અપ્રીતિના પરિહાર અર્થે શક્ય સર્વ ઉપાયોમાં યત્ન કરવો જોઈએ, અને શક્ય સર્વ ઉપાયોમાં યત્ન કરવા છતાં અતિ અયોગ્ય કોઈ જીવને અપ્રીતિ થતી હોય તો તેવા જીવ પ્રત્યે પોતાને દ્વેષ ન થાય તદર્થે વિચારવું જોઈએ કે, “મારો જ આ દોષ છે કે જે મેં પૂર્વભવમાં તેવું પુણ્ય ઉપાર્જન કરેલું નથી, જેથી અન્ય જીવને થતી અપ્રીતિનો હું પરિહાર કરી શકતો નથી.’' એમ માનીને અપ્રીતિનો પરિહાર શક્ય ન હોય તો ધર્મકાર્ય અટકાવવું નહિ. * પ્રસ્તુત ટીકાના અંતે સ્વતત્ત્વની ચિંતા બતાવવા “મેવાડ્યું રોષ:' કહ્યું, તે ગાથા પંચાશક ગ્રંથમાં સાતમા પંચાશકની સોળમી ગાથાની ટીકાના અંતે ગ્રંથકારે આ પ્રમાણે બતાવેલ છે : ‘મેવાડ્યું રોષો યવપરમને નાનિતમો !, તેનો અર્થ આ પ્રમાણે છે : મારો જ આ દોષ છે, જે કારણથી અહો ! અપરભવમાં=પૂર્વભવમાં, (મારા વડે) શુભ=પુણ્ય, અર્જુન કરાયું નથી; જેથી લોક મારા ઉપર કુપ્રીતિહૃદયવાળો થાય છે. અપરથા=મારા વડે પૂર્વભવમાં પુણ્ય અર્જન કરાયું હોત, તો આ જન=આ લોક, સ્વના અર્થ પ્રતિ વિમુખતાને પ્રામીને=મારા ઉપર દ્વેષ કરવાથી કર્મબંધ કરવા દ્વારા પોતાના હિત પ્રત્યે વિમુખ બનીને, અપાપવાળા મારા ઉપર=મારા વડે પૂર્વે પુણ્ય અર્જન કરાયું હોત તો હું પાપ વગરનો હોત તેથી પાપ વગરના એવા મારા ઉપર, આ રીતે એકદમ મત્સરને કેમ પામે ? /૧૧૧૫/૧૧૧૬/૧૧૧૭। અવતરણિકા : शुभं यस्माल्लोको भवति मयि कुप्रीतिहृदयः । अपापस्यैवं मे कथमपरथा मत्सरमयं, जनो याति स्वार्थं प्रति विमुखतामेत्य सहसा ॥” उक्ता भूमिशुद्धिः काष्ठादिशुद्धिमाह અવતરણિકાર્ય ૧૧૧૩ રૂપ દ્વારગાથામાંથી ભૂમિની શુદ્ધિ કહેવાઈ, હવે કાષ્ઠાદિની શુદ્ધિને કહે છે For Personal & Private Use Only - Page #30 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૧૮ ગાથા : कट्ठाई वि दलं इह सुद्धं जं देवयाउववणाओ। नो अविहिणोवणीअं सयं च काराविअं जं नो ॥१११८॥ અન્વયાર્થ : રૂદ અહીં જિનભવનકરાવણની વિધિમાં, ઋા વિનં-કાષ્ઠાદિ દલ પણ=લાકડાં વગેરે સામગ્રી પણ, (તે) સુદ્ધ-શુદ્ધ છે, ગં=જે રેવયા૩વવUITદેવતાના ઉપવનાદિમાંથી લવાયેલું હોય,) વિહિપ ૩વર્ગ નો અવિધિથી લવાયેલું ન હોય, ગં ગં અને જે સઘં સ્વયં વારાવિ નો કરાવાયેલું ન હોય. ગાથાર્થ : જિનમંદિર કરાવવાની વિધિમાં લાકડાં વગેરે સામગ્રી પણ તે શુદ્ધ છે, જે દેવતાનું ઉપવન વગેરેમાંથી લવાયેલ હોય, અવિધિથી=બળદ વગેરેને અતિ પીડાથી, લવાયેલ ન હોય અને જે સ્વયં ઈંટ વગેરે પોતે, કરાવાયેલ ન હોય. નોંધ: પંચવસ્તુક ગ્રંથની આ પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધનો અર્થ બે રીતે થઈ શકે છે. તેમાંથી ઉપરમાં બતાવ્યો એવો અર્થ ષોડશક પ્રકરણ-૬/૮ ને સામે રાખીને અને દ્વાચિંશદ્વાચિંશિકા-૫/૬ ને સામે રાખીને કરેલ છે. * ષોડશક પ્રકરણમાં આ પ્રમાણે પાઠ છે : दार्वपि च शुद्धमिह यलानीतं देवताद्युपवनादेः । प्रगुणं सारवदभिनवमुच्चैर्ग्रन्थ्यादिरहितञ्च ॥६/८॥ * દ્વાચિંશદ્વાચિંશિકામાં આ પ્રમાણે પાઠ છે : इष्टकादि दलं चारु दारु वा सारवनवम् । गवाद्यपीडया ग्राह्यं मूल्यौचित्येन यत्नतः ॥५/६॥ આ શ્લોકના પૂર્વાર્ધમાં રહેલ “ચાર વાર વા' નો અર્થ કરતાં ટીકામાં કહ્યું કે, चारु-गुणोपेतं दारु वा चारु-यलानीतं देवताद्युपवनादेः प्रगुणं च । * વળી, પ્રસ્તુત પંચવસ્તુકની ગાથા પંચાશક ગ્રંથ-૭/૧૭માં પણ આ પ્રમાણે છે, પરંતુ તે ગાથાની ટીકા પૂ. અભયદેવસૂરી મહારાજ સાહેબે નીચે પ્રમાણે રચેલ છે : काष्ठादि-दारुपाषाणप्रभृतिकं, अपिशब्दस्योत्तरत्र सम्बन्धो दलमपि-जिनभवनोपादानद्रव्यं अपिशब्दो भूम्यपेक्षया समुच्चयार्थः । इहेति जिनभवनविधौ, शुद्धं-अनवद्यं, किंविधं ? इत्याह- यदिति दलं, देवयादुववणाओ त्ति इहाऽऽदिशब्दस्याऽन्यत्र दर्शनाद्देवतोपवनादेरिति द्रष्टव्यं, तेन देवतोपवनात्-व्यन्तरकाननात् आदिशब्दात् तद्भवनादिपरिग्रहः, तदानयने हि तस्याः प्रद्वेषसंभवाज्जिनायतनस्य तत्कारकादीनां व्याघातसंभवादिति नो-नैव उपनीतं-उपहितं । तथा अविधिनाद्विपदचतुष्पदानां शारीरादिसंतापजननद्वारेण, तथा स्वयं च-आत्मना च, कारितं-वृक्षच्छेदेष्टकापचनादिभिः विधापितं, यद् दलं नो-नैव, तद् शुद्ध इति ॥७/१७॥ આ પાઠને સામે રાખીએ તો પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધનો અર્થ નીચે પ્રમાણે થાય. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૧૮ અન્વયાર્થ: રૂદ અહીં જિનભવન કરાવણની વિધિમાં, ઋાર્ડ વિ રત્ન=કાષ્ઠાદિ દલ પણ (તે) સુદ્ધ=શુદ્ધ છે, નંજે રેવી૩વવUIો-દેવતાના ઉપવનાદિમાંથી લવાયેલું ન હોય,) વિશિUT=અવિધિથી ૩વર્ષ નો લવાયેલું ન હોય, ગં ગં અને જે યંગસ્વયે રવિ નોકરાવાયેલું ન હોય. ગાથાર્થ : જિનમંદિર કરાવવાની વિધિમાં લાકડાં વગેરે સામગ્રી પણ તે શુદ્ધ છે, જે દેવતાનું ઉપવન વગેરેમાંથી લવાયેલ ન હોય, અવિધિથી લવાયેલ ન હોય અને જે પોતે કરાવાયેલ ન હોય. ટીકા : काष्ठाद्यपि दलं कारणमत्र विधाने शुद्धं यद्देवताद्युपवनाद्, आदिशब्दाच्छ्मशानग्रहः, नाऽविधिना बलीवर्दादिमारणेनोपनीतम् आनीतं, स्वयं च कारितं यन्नेष्टिकादि, तच्छुद्धमिति गाथार्थः ॥१११८॥ * “ fa''માં “મરિ' શબ્દથી પાષાણ, ઈંટ વગેરેનો સંગ્રહ છે, અને ‘પ' શબ્દનો ઉત્તરત્ર સંબંધ હોવાથી “રત્ન' સાથે અન્વય છે. વળી 'વત્ન' શબ્દ ભૂમિની અપેક્ષાએ સમુચ્ચયના અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે જિનભવન કરાવવામાં ભૂમિ તો ગાથા ૧૧૧૪માં બતાવી એવી શુદ્ધ છે, પરંતુ કાષ્ઠાદિ દલ પણ પ્રસ્તુત ગાથામાં શુદ્ધ છે. * “રેવતાઘુપવન'માં ‘માર' શબ્દનો ભિન્ન ક્રમથી અન્વય છે. તેથી તેવતોપવનાઃ એમ પ્રાપ્ત થાય, અને ત્યાં મરિ' પદથી શ્મશાનનો સંગ્રહ છે. ટીકાઈઃ આ વિધાનમાં જિનમંદિરનું નિર્માણ કરવાની વિધિમાં, કાષ્ઠાદિરૂપ દલ પણ=કારણ=જિનભવનનું ઉપાદાન દ્રવ્ય પણ, તે શુદ્ધ છે, જે દેવતાના ઉપવનાદિમાંથી લવાયેલું હોય, અવિધિ વડે=બળદાદિને મારવાપૂર્વક, લવાયેલું ન હોય, અને જે ઈટ વગેરે સ્વયં કરાવાયેલું ન હોય. તે=ઉપરમાં બતાવ્યું એવું લાકડાં વગેરે જિનભવનનું ઉપાદાન દ્રવ્ય, શુદ્ધ છે. “મવિ' શબ્દથી=“રેવતાઘુપવના”માં “મતિ' શબ્દથી, શ્મશાનનો ગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : | જિનમંદિરનું નિર્માણ કરવામાં ઉપાદાનકારણરૂપ કાર્ડ વગેરે દેવતાના ઉપવનમાંથી કે શ્મશાનમાંથી લાવવાનાં છે, અને બળદ વગેરેને મારવાપૂર્વક લાકડાં વગેરે લાવવાનાં નથી, પણ યતનાપૂર્વક લાવવાનાં છે; અને સ્વયં લાકડાનું છેદન-ભેદન કરાવવાનું નથી કે ઈંટ પણ સ્વયં નિભાડા કરીને કર્માદાનથી પકાવવાની નથી, પરંતુ જે લોકો લાકડાં વગેરેનો વ્યવસાય કરતા હોય તેઓ પાસેથી ઉચિત મૂલ્ય આપવા દ્વારા ખરીદીને લાકડાં વગેરે લાવવાનાં છે. અહીં ષોડશક પ્રકરણના પાઠ અનુસાર અને દ્વાશિદ્ધાત્રિશિકા પ્રકરણના પાઠ અનુસારે એ પ્રાપ્ત થાય કે કાષ્ઠાદિ દલ દેવતાના ઉપવનમાંથી અને શમશાનમાંથી લાવેલું હોય તો શુદ્ધ છે, અને પંચાશક ગ્રંથના પાઠ અનુસારે એ પ્રાપ્ત થાય કે કાષ્ઠાદિ દલ દેવતાના ઉપવનમાંથી કે દેવતાના ભવનમાંથી લાવેલું ન હોય For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૧૮-૧૧૧૯ ૧૩ તો શુદ્ધ છે; કેમ કે દેવતાના ઉપવન કે ભવનમાંથી કાષ્ઠાદિ લાવવામાં દેવતાને પ્રષ થવાનો સંભવ હોવાથી જિનમંદિરને કે જિનમંદિર બનાવનારા માણસોને વ્યાઘાત થવાનો સંભવ છે. ll૧૧૧૮. અવતરણિકા : કાષ્ઠાદિરૂપ જિનભવનનું ઉપાદાનદ્રવ્ય શુદ્ધ છે કે અશુદ્ધ ? તે જાણવાનો ઉપાય બતાવે છે – ગાથા : तस्स वि अ इमो नेओ सुद्धासुद्धपरिजाणणोवाओ । तकहगहणादो जो सउणेअरसन्निवाओ उ ॥१११९॥ અવયાર્થ : - તક્ષ વિ અને તેના પણ=કાષ્ઠાદિ દલના પણ, સુદ્ધાસુદ્ધપરિઝાપોવા=શુદ્ધ અને અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય રૂપ નેગો આ જાણવો. તાણાવો તેની કથા-ગ્રહણાદિમાં=ભૂમિ અને કાષ્ઠાદિ દલની કથા-ગ્રહણ વગેરેમાં, નોકજે સોમરસન્નિવાઝો =શકુન-ઇતરનો સન્નિપાત જ થાય, (તે ઉપાય ગાથાર્થ : અને કાષ્ઠાદિ દલને પણ શુદ્ધ-અશુદ્ધ જાણવાનો ઉપાય આ છે – ભૂમિની અને કાષ્ઠાદિ દલની કથા-ગ્રહણ વગેરેમાં જે શુકન કે અપશુકનનો સન્નિપાત જ થાય. ટીકાઃ तस्याऽपि चाऽयं वक्ष्यमाणो ज्ञेयः शुद्धाशुद्धपरिज्ञानोपायः काष्ठादेः, कः ? इत्याह-तत्कथाग्रहणादौ प्रस्तुते यः शकुनेतरसन्निपात एव, तत्र नान्दीशब्दादयः शकुनाः, इतरे अशकुना इति गाथार्थः ॥१११९॥ * “તરૂ વિ'માં “મણિ'થી એ દર્શાવવું છે કે ભૂમિના શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય તો આ જાણવો, પરંતુ તેના પણ=કાષ્ઠાદિ દલના પણ, શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય આ જાણવો. * ગાથાના અંતે રહેલ ‘કુ' પત્રકાર અર્થક છે. * “ તથા પ્રદUTલી''માં ‘ત'નો સમાસ દ્વિવચનમાં ખોલવાનો છે. તેથી તે બેની=કાષ્ઠાદિ દલ અને ભૂમિની કથાગ્રહણાદિ એમ સમજવું, અને પંચાશક ગ્રંથમાં મારિ' પદથી તેના આનયનાદિનો સંગ્રહ કરેલ છે. ટીકાર્થ: અને તે કાષ્ઠાદિના પણ શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય આ=કહેવાનાર, જાણવો. કહેવાનાર ઉપાય કયો છે? એથી કહે છે – તેની કથા-ગ્રહણાદિ પ્રસ્તુત હોતે છતે=દલ અને ભૂમિને ગ્રહણ કરવા માટેનો વિચાર અને ત્યારપછી તે બેને ખરીદવા વગેરે પ્રસ્તુત હોતે છતે, જે શકુન-ઇતરનો સંનિપાત જ થાય=શુકન કે અપશુકનનું નિમિત્ત જ પ્રાપ્ત થાય, તે દલ અને ભૂમિના શુદ્ધ-અશુદ્ધ પરિજ્ઞાનનો ઉપાય છે, એમ અન્વય છે. ત્યાં શુકન-અપશુકનમાં, નાંદી શબ્દ આદિ શુકનો છે, ઈતર અશુકન છે=નાંદી શબ્દ આદિ સિવાય અન્ય શબ્દો અપશુકન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર/સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૧૯-૧૧૨૦ ભાવાર્થ : | જિનમંદિર બનાવવા માટે જરૂરી એવી કાષ્ઠાદિ સામગ્રી ગ્રહણ કરવા માટેની વાતચીત ચાલતી હોય, અથવા કાષ્ઠાદિ સામગ્રી ગ્રહણ કરતા હોય તે વખતે, જો શુકન થાય તો તે કાષ્ઠાદિ સામગ્રી શુદ્ધ છે એમ નક્કી થાય, અને અપશુકન થાય તો તે કાષ્ઠાદિ સામગ્રી અશુદ્ધ છે એમ નક્કી થાય; કેમ કે બહારથી સુંદર પણ જણાતા કાષ્ઠાદિમાં અંદરથી ખરાબ નીકળવાની સંભાવના છે અને તેનું જ્ઞાન છદ્મસ્થને શકુનાદિથી જ થઈ શકે છે. ll૧૧૧૯. અવતરણિકા : તિવાદ – અવતરણિકાર્ય આને જ કહે છે–પૂર્વગાથાના અંતે કહ્યું કે નાંદી આદિ શુકનો છે અને ઇતર અશુકનો છે, એને જ સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : नांदाइ सुहो सद्दो भरिओ कलसो स्थ सुंदरा पुरिसा । सुहजोगाइ अ सउणो कंदिअसद्दाइ इअरो उ ॥११२०॥ અન્વયાર્થ : સ્થ અહીં=ખરીદીના વ્યતિકરમાં, નાંરાષ્ટ્ર સુદ સદ્દો નાંદી આદિ શુભ શબ્દ, રિમો વત્નલો ભરેલો કળશ, હું પુરા સુંદર પુરુષો, સુહૃગો માફ અને શુભયોગાદિ સ૩ =શકુન છે, વિસારું વળી કંદિત શબ્દાદિ રૂમોઇતર છે=અશકુન છે. ગાથાર્થ : ખરીદીના વ્યતિકરમાં નાંદી વગેરે શુભ અવાજ, ભરેલો કળશ, સુંદર પુરુષો અને શુભયોગાદિ શુકન છે, વળી રડવાનો અવાજ વગેરે અપશુકન છે. ટીકા : નાાવિક ગુમઃ શબ્દઃ માનત, તથા મૃત: વેન ગુમાવે , અથ (? ત્ર) સુન્દરા: પુરુષા: धर्मचारिणः, शुभयोगादिश्च व्यवहारलग्नादिः शकुनो वर्त्तते, आक्रन्दितशब्दादिस्त्वितर:-अपशकुन રૂતિ થાર્થ: ૨૨૨૦ નોંધ : પંચાશક ગ્રંથ-૭/૧૯ની ટીકામાં મૂળગાથામાં રહેલ “'નો અર્થ “યત્ર વ્યતિરે કરેલ છે, જે શુદ્ધ ભાસે છે. તેથી પ્રસ્તુત ટીકામાં પણ મૂળગાવ્યા પ્રમાણે ‘અથ'ને સ્થાને અત્ર' હોવું જોઈએ. * “નાવિ ” નાન્દી એટલે બાર પ્રકારનાં વાજિંત્રોનો નિર્દોષ, અર્થાત ભંભા, મુકુંદ, મુદ્દલ, કલંબ, ઉલ્લરિ, હુડુક, કંસાલા, વીણા, વાંસડી, પડહ, શંખ અને પ્રણવ : આ બાર પ્રકારનાં વાજિંત્રોનો અવાજ એ નાન્દી શબ્દ છે, અને ‘માવિ'પદથી ઘટાનો શબ્દ વગેરેનો પરિગ્રહ છે. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૨૦-૧૧૨૧ * ‘આતિશાવિ:''માં 'આર્િ'પદથી પ્રતિષેધવચન વગેરેનો પરિગ્રહ છે. ટીકાર્ય અહીં=ખરીદીના વ્યતિકરમાં, આનંદને કરનાર એવો નાંદી આદિ શુભ શબ્દ, તથા શુભ ઉદકાદિથી ભરેલો કળશ, સુંદર=ધર્મચારી=ધર્મને આચરનારા, પુરુષો, અને વ્યવહારલગ્ન આદિરૂપ શુભયોગાદિ શકુન વર્તે છે, વળી આક્રંદિત શબ્દાદિ ઇતર છે=અપશકુન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૫૧૧૨૦ અવતરણિકા : उक्त दलशुद्धिः, विधिशेषमाह - અવતરણિકાર્ય : ૧૧૧૩ રૂપ દ્વારગાથામાંથી દલની શુદ્ધિ કહેવાઈ, હવે વિધિશેષને કહે છે ગાથા : અન્વયાર્થ: F - सुद्धस्स वि गहिस्सा पसत्थदिअहम्मि सुहमुहुत्तेणं । संकामम्मि वि पुणो विन्नेआ सउणमाईआ ॥ ११२१ ॥ दारं ॥ ૧૫ પસત્યવિસ્રહમ્નિ-પ્રશસ્ત દિવસમાં મુમુન્નુત્તેf-શુભ મુહૂર્ત વડે હિમસ્સા સુક્ષ્મ વિગ્રહણ કરાયેલ શુદ્ધ પણ કાષ્ઠાદિના સંામમ્મિ વિ=સંક્રામણમાં પણ પુળો ફરી સકળમાડું-શકુન આદિ વિન્ને=જાણવા. ગાથાર્થ: પ્રશસ્ત દિવસે શુભ મુહૂર્ત વડે ગ્રહણ કરાયેલ શુદ્ધ પણ કાષ્ઠાદિ દલનું અન્ય સ્થાને સંક્રમણ કરવામાં પણ ફરી શુકન વગેરે જોવા. ટીકા शुद्धस्याऽपि गृहीतस्य काष्ठादेः प्रशस्ते दिवसे शुक्लपञ्चम्यादौ शुभमुहूर्त्तेन केनचित् किमित्याहसङ्क्रामणेऽपि पुनस्तस्य काष्ठादेर्विज्ञेयाः शकुनादय इति गाथार्थः ॥ ११२१॥ * ‘શુદ્ધસ્થાપિ’માં ‘પિ’ શબ્દથી અશુદ્ધ કાષ્ઠાદિ દલનું તો ગ્રહણ જ કરવાનું નથી, એમ સમુચ્ચય કરવાનો છે. * ‘“સામનેપિ’’માં ‘પિ' શબ્દથી એ જણાવવું છે કે માત્ર શુદ્ધ કાષ્ઠાદિ દલના ગ્રહણમાં જ શુકનાદિ જોવાના નથી, પરંતુ કાષ્ઠાદિ દલનું અન્ય સ્થાને સંક્રમણ કરવામાં પણ શુકનાદિ જોવાના છે. * “શનાર્થે:'’માં ‘આર્િ' પદથી શુભ દિન વગેરેનો પરિગ્રહ છે. ટીકાર્ય સુદ પાંચમ વગેરે પ્રશસ્ત દિવસમાં કોઈક શુભ મુહૂર્ત વડે ગ્રહણ કરાયેલ શુદ્ધ પણ કાષ્ઠાદિના, શું ? એથી કહે છે – તે કાષ્ઠાદિના સંક્રામણમાં પણ=ઘરના સ્થાનથી જ્યાં જિનમંદિરનિર્માણનું કાર્ય ચાલે છે તે સ્થાને લઈ જવામાં પણ, ફરી શકુનાદિ જાણવા=જોવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૨૧ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક! “અનુયોગાનુજ્ઞા” દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૨, ૧૧૨૩ થી ૧૧૨૫ અવતરણિકા : દલ દ્વાર કહેવાયું, હવે ભૂતકાનતિસંધાન દ્વારને કહે છે – ગાથા : कारवणे वि अ तस्सिह भिअगाणऽइसंधणं न कायव्वं । अवि याहिगप्पयाणं दिट्ठादिट्ठप्फलं एअं ॥११२२॥ અન્વચાઈ: રૂદ અહીં દ્રવ્યસ્તવના અધિકારમાં, તH Rવો વિ=તેના કારણમાં પણ જિનભવન કરાવવામાં પણ, અને દલને ગ્રહણ કરવા, લાવવા વગેરેમાં પણ ઉપIITsફથvieભૂતકોનું અતિસંધાન ન #ાયબં=ન કરવું જોઈએ, વિય પરંતુ દિપિયા=અધિકનું પ્રદાન કરવું જોઈએ.) =આ=અધિકનું પ્રદાન, વિનિંદષ્ટ-અદષ્ટ ફળવાળું છે. ગાથાર્થ : દ્રવ્યસ્તવના અધિકારમાં જિનભવન કરાવવામાં પણ, અને કાષ્ઠાદિ સામગ્રી ગ્રહણ કરવા, લાવવા વગેરેમાં પણ, કામ કરનારા માણસોને છેતરવા જોઈએ નહીં, પરંતુ અધિક આપવું જોઈએ. અધિકનું પ્રદાન દૃષ્ટ-અદૃષ્ટ ફળવાળું છે. ટીકાઃ कारणेऽपि च तस्य-जिनभवनस्येह भृतकानां कर्मकराणामतिसन्धानं न कर्त्तव्यम्, अपि च अधिकप्रदानं कर्त्तव्यं, दृष्टादृष्टफलमेतद्-अधिकदानमिति गाथार्थः ॥११२२॥ ટીકાર્ય : અહીં=દ્રવ્યસ્તવના અધિકારમાં, તેના=જિનભવનના, કારણમાં પણ=કરાવવામાં પણ, મૃતકોનું= કર્મકરોનું, અતિસંધાન=વંચન, ન કરવું જોઈએ, પરંતુ અધિકનું પ્રદાન કરવું જોઈએ=વધારે ધન આપવું જોઈએ. આ=અધિકનું દાન, દૃષ્ટ-અંદષ્ટ ફળવાળું છે. “ઘ' શબ્દથી કાષ્ઠાદિ દલના ગ્રહણ વગેરેનો સંગ્રહ કરવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૧૨રા અવતરણિકા : कथमित्याह - અવતરણિતાર્થ : કઈ રીતે? એથી કહે છે અર્થાતુ પૂર્વગાથાના અંતે કહ્યું કે અધિક ધનનું પ્રદાન દેખું-અદષ્ટ ફળવાળું છે, તેમાં અધિકપ્રદાન દષ્ટ ફળવાળું કઈ રીતે છે? તે પ્રસ્તુત ગાથામાં, અને અષ્ટફળવાળું કઈ રીતે છે? તે ગાથા ૧૧૨૪-૧૧૨પમાં ગ્રંથકારશ્રી બતાવે છે – For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૩ થી ૧૧૨૫ ગાથા : ते तुच्छगा वराया अहिएण दढं उविति परितोसं । तुट्टा य तत्थ कम्मं तत्तो अहियं पकुव्वंति ॥१२२३॥ અન્વયાર્થ : તુચ્છ વરીયા-તુચ્છ, વરાક એવા તે તેઓ=કામ કરનારા માણસો, મહિUT=અધિક વડે પરિતો દઢ પરિતોષને વિંતિ પામે છે, અને તુષ્ટ=સંતોષ પામેલા કર્મકર, તત્વ=ત્યાં=જિનભવનનિર્માણના કાર્યમાં, તો તેનાથી પહેલાંના કર્મથી, મહિયં અધિક કર્મને પāતિ કરે છે. ગાથાર્થ : તુચ્છ, વરાક એવા કામ કરનારા માણસો અધિક ધન વડે અત્યંત સંતોષ પામે છે, અને સંતોષ પામેલા તેઓ જિનભવનનિર્માણના કાર્યમાં પહેલાંના કાર્યથી અધિક કાર્ય કરે છે. ટીકાઃ ते-भृतकास्तुच्छा वराकाः=अल्पा इत्यर्थः अधिकेन प्रदत्तेन दृढमुपयान्ति परितोषं, तथास्वभावत्वात्, तुष्टाश्च तत्र-प्रक्रान्ते कर्मणि तत:=प्राक्तनात् कर्मणो दत्ताद्वा अधिकं प्रकुर्वन्ति, दृष्टं फलमेतदिति થાઈ: ૨૨૨રૂા. ટીકાર્ય તુચ્છ, વરાક=અલ્પ, એવા તેઓ=ભૂતકો=કામ કરનારા માણસો, અપાયેલ એવા અધિક દ્રવ્ય વડે દઢ પરિતોષને=સંતોષને, પામે છે, કેમ કે તેવા પ્રકારનું સ્વભાવપણું છે=ઈચ્છા કરતાં અધિક દ્રવ્ય મળે તો સંતોષ થાય તેવા પ્રકારનો કામ કરનારા માણસોનો સ્વભાવ છે; અને તુષ્ટ એવા=અધિક દ્રવ્ય આપવા વડે સંતોષ પામેલા એવા કર્મકરો, ત્યાં=પ્રક્રિાંત કર્મમાં પ્રકાંત એવા જિનમંદિરનિર્માણના કાર્યમાં, તેનાથી=પહેલાંના કર્મથી અથવા અપાયેલા કર્મથીઃકર્મકરો પોતે પહેલાં જે કાર્ય કરતા હતા તે કાર્યથી અથવા પોતાને જે કાર્ય સોંપાયેલ છે તે કાર્યથી, અધિક=વધારે કાર્ય, કરે છે. આ દષ્ટ ફળ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : धम्मपसंसाए तह केइ निबंधंति बोहिबीआई । अन्ने उ लहुअकम्मा एत्तो च्चिअ संपबुज्झंति ॥११२४॥ અન્વયાર્થ : તદ તે પ્રકારે થHપસંસાઈ ધર્મની પ્રશંસા વડે ડું કેટલાક વોદિવીઝાડું બોધિબીજને નિબંધૃતિ પામે છે, તદુપ્પા ૩મત્તે વળી લઘુકર્મવાળા અન્યો પત્તો આનાથી જsઉદારતાના પક્ષપાતથી જ, સંપલુાંતિ પ્રબોધ પામે છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૩ થી ૧૧૨૫ ગાથાર્થ : તે પ્રકારે ધર્મની પ્રશંસા વડે કેટલાક કર્મકરો બોધિબીજ પામે છે, વળી લઘુકમ એવા બીજા કેટલાક કર્મકરો ઉદારતાના પક્ષપાતથી જ પ્રબોધ પામે છે. ટીકા : धर्मप्रशंसया तथा उर्जिताचारत्वेन केचन भृतका निबध्नन्ति बोधिबीजानि कुशलभावाद्, अन्ये तु लघुकर्माणो भृतका अत एव औदार्यपक्षपातात् सम्प्रबुध्यन्ति-मार्गमेव प्रतिपद्यन्त इति થાર્થ: ૨૨૨૪ ટીકાર્ય : તે પ્રકારે ઉર્જિત આચારપણારૂપે, ધર્મની પ્રશંસા વડે કુશલભાવ થવાથી કેટલાક ભૂતકો બોધિબીજને પ્રાપ્ત કરે છે, વળી લઘુકર્મવાળા અન્ય ભૂતકો આનાથી જ=ઔદાર્યના પક્ષપાતથી જ, પ્રબોધ પામે છે=માર્ગને જ સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : लोए अ साहुवाओ अतुच्छभावेण सोहणो धम्मो । पुरिसोत्तमप्पणीओ पभावणा एव तित्थस्स ॥११२५॥ दारं ॥ અન્વયાર્થ: અતુચ્છમાવેur =અને અતુચ્છભાવથી નો લોકમાં સોદો થપ્પો શોભન ધર્મ છે” (એવો) સાદુવામો સાધુવાદ થાય છે, પરસોત્તમપ્પ = પુરુષોત્તમથી પ્રણીત છે' થવએ પ્રકારની તિસ્થમ્સ પમાવ=તીર્થની પ્રભાવના થાય છે. ગાથાર્થ : અને અતુચ્છભાવથી લોકમાં “સુંદર ધર્મ છે' એવો સાધુવાદ થાય છે, અને “આ ધર્મ પુરષોત્તમથી પ્રણીત છે' એ પ્રકારની તીર્થની પ્રભાવના થાય છે. ટીકા : __ लोके च साधुवादो भवति अतुच्छभावेन-अकार्पण्येन 'शोभनो धर्म' इत्येवंभूतः, तथा 'पुरुषोत्तमप्रणीतः' सर्वत्र दयाप्रवृत्तेः, प्रभावनैवं तीर्थस्य भवतीति गाथार्थः ॥११२५॥ ટીકાર્થ : અને અતુચ્છભાવથી=અકાર્પષ્યથી=અપણારૂપ ઉદારપણાથી, લોકમાં “શોભન ધર્મ છે એ પ્રકારનો સાધુવાદ થાય છે, તથા સર્વત્ર દયાની પ્રવૃત્તિ હોવાથી પુરુષોત્તમથી પ્રણીત છે”=“આ ધર્મ ઉત્તમ પુરુષથી કથિત છે,’ એ પ્રકારની તીર્થની પ્રભાવના થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૨૩ થી ૧૧૫, ૧૧૨૬ ભાવાર્થ : જિનભવનનું નિર્માણ કરતી વખતે વિવેકી શ્રાવક કામ કરનારા કારીગરોને ઠગે નહીં, પણ તેઓ જેટલું કામ કરે છે તેનાથી અધિક ધન આપે; વળી તે અધિક ધન માન-ખ્યાતિ મેળવવાના આશયથી આપે નહીં, પરંતુ કારીગરો ઉલ્લાસથી અધિક સારું કાર્ય કરે એ રૂપ દષ્ટ ફળ પ્રાપ્ત થાય, અને અધિક ધન આપનારની ઉદારતા જોઈને કેટલાક કારીગરોને જિનશાસન પ્રત્યે સદ્ભાવ થવાથી બોધિબીજનું આધાન થાય એ રૂપ અદષ્ટ ફળ પ્રાપ્ત થાય, એવા આશયથી વિવેકસંપન્ન શ્રાવક ઉદારતાપૂર્વક કારીગરોને અધિક ધન આપે. વળી, શ્રાવકની આવા પ્રકારની ઉદારતાપૂર્વકની પ્રવૃત્તિ જોઈને કેટલાક કારીગરોને “જૈનધર્મના આચારો શ્રેષ્ઠ ઉદારતાવાળા છે” એવી બુદ્ધિ થાય છે, જેથી તેઓ ધર્મની પ્રશંસા કરે છે, જેના કારણે તેઓને બોધિબીજની પ્રાપ્તિ થાય છે, કેમ કે શ્રેષ્ઠ આચાર પ્રત્યેનો પક્ષપાત બોધિબીજનું કારણ છે; પરંતુ કારીગરોને અધિક ધન મળવાને કારણે “આ ધર્મ સારો છે” તેવી બુદ્ધિ માત્ર થયેલી હોય તો તેવી ધર્મની પ્રશંસા બોધિબીજનું કારણ બનતી નથી. આથી જેમનાં કર્મો કાંઈક લઘુ થયાં છે, તેવા જે હળુકર્મી જીવો છે તેઓ શ્રાવકના શ્રેષ્ઠ આચારને જોઈને ધર્મની પ્રશંસા કરે છે, તેઓને બોધિબીજની પ્રાપ્તિ થાય છે, અને બીજા કેટલાક જીવો જિનશાસનના ઔદાર્યનો પક્ષપાત થવાથી જૈનધર્મ સ્વીકારે છે. આમ, કારીગરો સાથે ઉદારતાપૂર્વકનું વર્તન કરવાથી તેઓને સન્માર્ગની પ્રાપ્તિ પણ થાય છે. વળી, વિવેકી શ્રાવકની ઉદારતાવાળી પ્રવૃત્તિ જોઈને કેટલાક ભદ્રક અને મુગ્ધ જીવોને “આ ધર્મ સુંદર છે” તેવી બુદ્ધિ થવાથી લોકમાં સાધુવાદ થાય છે, અને કેટલાક પ્રજ્ઞાવાળા અને વિચારક જીવોને “આ ધર્મ ઉત્તમ પુરુષથી કહેવાયેલો છે એવી બુદ્ધિ થવાથી તીર્થની પ્રભાવના થાય છે, અર્થાત્ જિનમંદિરના નિર્માણ વખતે પણ આવા પ્રકારની દયા જોઈને “આ ધર્મ દયાપ્રધાન છે” તેવી બુદ્ધિ થવાથી યોગ્ય જીવોને એમ જણાય છે કે “આવો ધર્મ કોઈ પુરુષવિશેષે બતાવ્યો છે”, જેથી ભગવાનના શાસનની પ્રભાવના થાય છે. અહીં વિશેષ એ છે કે જે શ્રાવક હૈયામાં ભગવાનના શાસનની પ્રભાવના કરવાના આશયપૂર્વક કારીગરો સાથે ઉદારતાથી વર્તન કરે છે, તે શ્રાવક, અન્ય જીવોને જે બોધિબીજની પ્રાપ્તિ થાય, કેટલાક જીવો માર્ગ સ્વીકારે, લોકમાં સાધુવાદ થાય અને તીર્થની પ્રભાવના થાય, તેમાં નિમિત્તભાવ બનવાથી નિર્જરારૂપ ફળનો ભાગી બને છે; પરંતુ જે શ્રાવક પ્રધાનતાથી માન-ખ્યાતિ મેળવવાના આશયપૂર્વક કારીગરો સાથે ઉદારતાથી વર્તન કરે છે, અને કદાચ તેના ઉદાર વર્તનને કારણે પૂર્વમાં કહેલા ફળો પ્રાપ્ત થાય તોપણ તે શ્રાવકના પરિણામની વિશુદ્ધિ નહીં હોવાથી નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થતું નથી. ./૧૧૨૩/૧૧૨૪/૧૧૨પા અવતરણિકા: उक्तं फलं भृतकानतिसन्धाने, स्वाशयवृद्धिमाह - અવતરણિયાર્થ: મૃતકોના અતિસંધાનમાં ફળ કહેવાયું કર્યકરોને નહીં ઠગવામાં પ્રાપ્ત થતું દષ્ટ ફળ અને અષ્ટ ફળ કહેવાયું, હવે સુઆશયની વૃદ્ધિને કહે છે – For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૬ ગાથા : सासयवुड्डी वि इहं भुवणगुरुजिणिदगुणपरिन्नाए । तब्बिबठावणत्थं सुद्धपवित्तीओ नियमेण ॥११२६॥ અન્વયાર્થ : દં અહીં=જિનભવન કરાવણની વિધિમાં, મુવUTiffમુસ્ત્રિભુવનગુરુ એવા જિનેન્દ્રના ગુણની પરિજ્ઞા વડે વિવાવUત્યં તેના બિબના સ્થાપન અર્થે જિનેન્દ્રની પ્રતિમા સ્થાપવા માટે, સુદ્ધપવિત્તીણો શુદ્ધ પ્રવૃત્તિથી નિયમેT=નિયમથી સાસવિટ્ટી વિ-સુઆશયની વૃદ્ધિ પણ થાય છે. ગાથાર્થ : જિનભવન કરાવવાની વિધિમાં ભુવનગર એવા ભગવાનના ગુણના જ્ઞાન વડે ભગવાનના બિંબને સ્થાપવા માટે શુદ્ધ પ્રવૃત્તિથી નક્કી શુભ આશચની વૃદ્ધિ પણ થાય છે. ટીકાઃ स्वाशयवृद्धिरप्यत्र प्रक्रमे भुवनगुरुजिनेन्द्रगुणपरिज्ञया हेतुभूतया भवाम्भोधिनिमग्नसत्त्वालम्बनभूतोऽयमित्येवं, तद्विम्बस्थापनार्थ-जिनबिम्बस्थापनायैव शुद्धप्रवृत्तेः कारणात् नियमेन अवश्यन्तया स्वाशयवृद्धिरिति गाथार्थः ॥११२६॥ * “વારીયવૃદ્ધિા ''માં 'પ'થી એ સમુચ્ચય કરવો છે કે જિનબિંબની સ્થાપના માટે શુદ્ધ પ્રવૃત્તિ કરવાથી ભૂતકાનતિસંધાન તો થાય છે, પરંતુ સુઆશયની વૃદ્ધિ પણ થાય છે. * ટીકાના અંતે બીજીવાર વાયવૃદ્ધિ શબ્દ મૂકેલ છે, તે મૂળગાથામાં નિયા પછી સાસથી વિનું યોજના દર્શાવવા અર્થે છે. ટીકાર્થ : ત્ર પ્રમે આ પ્રક્રમમાં જિનભવન કરાવણના પ્રકમમાં, હેતુપૂતયા મવાલ્મનિમરસત્તાનqનમૂત: મર્થ રૂર્વ મુવનમુનિને!પરિયા હેતુભૂત એવી=જિનબિંબના સ્થાપનમાં કારણભૂત એવી, ભવરૂપ અંભોધિમાં નિમગ્ન સત્ત્વના આલંબનભૂત આ છે=સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા જીવોને માટે અવલંબનરૂ૫ જિનેન્દ્ર છે, આ પ્રકારની ભુવનગુરુ એવા જિનેન્દ્રગુણની પરિજ્ઞાથી તદ્ધિવસ્થાપનાર્થ અવશ્યન્તથી તેના બિંબના સ્થાપન અર્થે જિનના બિંબને સ્થાપવા માટે જ, શુદ્ધ પ્રવૃત્તિ કરવાને કારણે નિયમથી=અવશ્યપણાથી, સ્વાશયવૃદ્ધિપિ સુઆશયની વૃદ્ધિ પણ થાય છે. રૂતિ થઈ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસાર ચાર ગતિના પરિભ્રમણની મહાવિડંબનારૂપ છે, અને તેમાંથી પાર પામવાનો ઉપાય વીતરાગની ભક્તિ છે, માટે વીતરાગના ગુણોને યથાર્થ જાણીને તેમના ગુણોના પક્ષપાતથી જે શ્રાવક જિનબિંબની સ્થાપના માટે શુદ્ધ પ્રવૃત્તિ કરે છે, તેને તે શુદ્ધ પ્રવૃત્તિથી નક્કી શુભ આશયની વૃદ્ધિ થાય છે. I/૧૧૨૬ll For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ - ૨૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૨૦ અવતરણિકા : તથા – અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ભગવાન સંસારસમુદ્રથી તારનાર છે, એ પ્રકારના ભગવાનના ગુણના જ્ઞાનપૂર્વક ભગવાનનું બિંબ સ્થાપવા માટે શુદ્ધ પ્રવૃત્તિથી નક્કી શુભ આશયની વૃદ્ધિ થાય છે. વળી અન્ય કેવા પ્રકારનો શુભ આશય થાય છે? તે બતાવવા તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : पिच्छिस्सं एत्थ अहं वंदणगनिमित्तमागए साहू । कयपुन्ने भगवंते गुणरयणणिही महासत्ते ॥११२७॥ અન્વયાર્થ : સ્થ અહીં=જિનભવનમાં, જયપુ કૃતપુણ્ય, TURયળિહીગુણરત્નના નિધિ, મહાસ-મહાસત્ત્વવાળા વંનિમિત્તમા IP સાહૂ સાવંતે (ભગવાનના બિંબને) વંદનના નિમિત્તે આવેલા સાધુ ભગવંતોને મર્દ પિછાસં હું જોઈશ. ગાથાર્થ : જિન ભવનમાં કૃતપુણ્ય, ગુણોરૂપી રત્નોની ખાણ, મહાસત્ત્વવાળા, ભગવાનના બિંબને વંદન કરવા માટે આવેલા સાધુ ભગવંતોને હું જોઈશ, એ પ્રકારનો શુભ આશય થાય છે. ટીકા : __द्रक्ष्याम्यत्र भवनेऽहं वन्दननिमित्तमागतान् साधून-मोक्षसाधकान् भगवतः, किम्भूतानित्याहकृतपुण्यान् भगवतः तानेव, तथा गुणरत्ननिधीन् तानेव महासत्त्वान् द्रष्टव्यानिति गाथार्थः ॥११२७॥ ટીકાર્થ : આ ભવનમાં આ ભગવાનના મંદિરમાં, વંદનના નિમિત્તે આવેલા સાધુઓને=મોક્ષને સાધનારા ભગવંતોને, હું જોઈશ. કેવા પ્રકારના સાધુઓને હું જોઈશ? એથી કહે છે – કૃતપુણ્યવાળા, ભગવાળા= ઐશ્વર્યવાળા, એવા તેઓને જ=સાધુઓને જ, તથા ગુણરૂપી રત્નના નિધિ, મહાસત્ત્વવાળ, જોવા યોગ્ય એવા તેઓને જસાધુઓને જ, હું જોઈશ, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શ્લોકમાં બતાવ્યા એવા પ્રકારના ભાવસાધુના પારમાર્થિક સ્વરૂપને ઉપસ્થિત કરીને તેવા મહાત્માનાં મને દર્શન થશે,’ એ પ્રકારના આશયથી જે શ્રાવક જિનભવનનું નિર્માણ કરીને તેમાં જિનપ્રતિમાનું સ્થાપન કરે છે, તે શ્રાવકને તે પ્રવૃત્તિથી સુઆશયની વૃદ્ધિ થાય છે. ૧૧૨૭. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૮-૧૧૨૯ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : વળી પૂર્વગાથામાં બતાવ્યો તેનાથી અન્ય કેવા પ્રકારનો શુભ આશય થાય છે? તે બતાવવા તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : पडिबुज्झिस्संति इहं दट्ठण जिणिंदबिंबमकलंकं । अण्णे वि भव्वसत्ता काहिति तओ परं धम्मं ॥११२८॥ અન્વયાર્થ: રૂટું અહીં=જિનભવનમાં, મળત્નનિર્વિવં સટ્ટT=અકલંક એવા જિનેન્દ્રના બિંબને જોઈને મને વિ ભવ્યસત્તા=અન્ય પણ ભવ્ય સત્ત્વોપરિવુસિંતિ પ્રતિબોધ પામશે, તો ત્યારપછી પથર્મો પર શ્રેષ્ઠ, એવા ધર્મને િિક્ત (તેઓ) કરશે. ગાથાર્થ : જિન ભવનમાં કલંક રહિત એવી ભગવાનની પ્રતિમાને જોઈને અન્ય પણ ભવ્ય જીવો પ્રતિબોધ પામશે, ત્યારપછી શ્રેષ્ઠ એવા ધર્મને તેઓ કરશે, એ પ્રકારનો શુભ આશય થાય છે. ટીકા : प्रतिभोत्स्यन्ते-प्रतिबोधं यास्यन्ति, इह-जिनभवने दृष्ट्वा जिनेन्द्रबिम्बं मोहतिमिरापगमहेतुमकलङ्कमन्येऽपि भव्यसत्त्वा लघुकर्माणः, करिष्यन्ति ततः परं धर्म-संयमरूपमिति गाथार्थः ॥११२८॥ ટીકાર્ય : અહીં=જિનભવનમાં, મોહરૂપી અંધકારને દૂર કરવામાં હેતુ એવા અકલંક જિનેન્દ્રના બિંબને જોઈને અન્ય પણ લઘુકર્મવાળા ભવ્ય સત્ત્વો પ્રતિબોધને પામશે, ત્યારપછી સંયમરૂપ પર=શ્રેષ્ઠ, એવા ધર્મને કરશે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૨૮ ગાથા : ता एयं मम वित्तं जमित्थमुवओगमेइ अणवरयं । इअ चिंताऽपरिवडिआ सासयवुड्डी उ मोक्खफला ॥११२९॥ ( दारं)॥ અન્વયાર્થ : તાકતે કારણથી=જે કારણથી ઉપરમાં કહ્યું એમ છે તે કારણથી, અર્થ મમ વિત્ત આ મારું વિત્ત છે=ધન છે, વં=જે રૂā અહીં=જિનભવનમાં, ૩વો ઉપયોગને પામે છે, રૂમ આ પ્રકારે મળવાર્થ અનવરત For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૯-૧૧૩૦ ૨૩ પરિવારમાં ચિંતા અપ્રતિપતિત ચિંતા સાસવિદ્દી-સુઆશયની વૃદ્ધિ છે, (અને તે) મોવત્ની મોક્ષના ફળવાળી છે. * ‘ફ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ: જે કારણથી ગાથા ૧૧૨થી ૧૧૨૮માં કહ્યું એમ શુભ આશયની વૃદ્ધિ થાય છે. તે કારણથી આ મારું ધન છે=આ જ મારું ધન સફળ છે, જે જિનમંદિરમાં ઉપયોગને પામે છે; આ પ્રકારની સતત અપ્રતિપતિત વિચારણા શુભ આશયની વૃદ્ધિ છે, અને તે મોક્ષના ફળવાળી છે. ટીકા : तत्तस्मादेतदेव (?मम) वित्तं धनं, यदत्र-जिनभवने उपयोगमेति-गच्छति अनवरतं-सदा, इय-एवं चिन्ताऽप्रतिपतिता सती स्वाशयवृद्धिरुच्यते, मोक्षफलेयमिति गाथार्थः ॥११२९॥ નોંધ: મૂળગાથામાં મમ છે, તેથી ટીકામાં પણ મમ હોવું જોઈએ ટીકાર્ય : તે કારણથી=જિનબિંબનું સ્થાપન સંસારસાગર તરવાનું કારણ બનશે, ઉત્તમ એવા સાધુઓનું દર્શન થશે અને ભવ્ય જીવોને પ્રતિબોધ થશે તે કારણથી, આ જ મારું વિત્ત છેઃધન છે, અર્થાત્ આ જ મારું ધન સફળ છે, જે અહીં જિનભવનમાં, ઉપયોગને પામે છે, આ પ્રકારની અનવરત=સદા=સતત, અપ્રતિપતિત છતી ચિંતા=અવિચ્છિન્ન એવી વિચારણા, સુશયની વૃદ્ધિ કહેવાય છે, આ=સુઆશયની વૃદ્ધિ, મોક્ષના ફળવાળી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૨લા. અવતરણિકા : व्याख्याताऽधिकृतद्वारगाथा, एष तावत्समासतो जिनभवनकारणविधिः, अत्राऽनन्तरकरणीयमाह - અવતરણિકાર્ય : ગાથા ૧૧૧૩રૂ૫ અધિકૃત દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ. આ સમાસથી=સંક્ષેપથી, જિનભવનને કરાવવાની વિધિ છે. અહીં અનંતર એવા કરણીયનેત્રજિનભવનનું નિર્માણ થઈ જાય એ પછી કરવા યોગ્ય કૃત્યને, કહે છે – ગાથા : णिप्फाइअ जयणाए जिणभवणं सुंदरं तहिं बिंबं । विहिकारिअमह विहिणा पइट्टविज्जा असंभंतो ॥११३०॥ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૦-૧૧૩૧ અન્વયાર્થ: નયUTU–જયણાથી સુંદર નિમવUાં સુંદર જિનભવનને રૂમ-નિષ્પાદન કરીને પછી તદિં ત્યાં=જિનભવનમાં, વિદિશારિ વિવં વિધિકારિત બિંબને સંમંતો અસંભ્રાંત (શ્રાવક) વિUિT= વિધિથી પફવિજ્ઞા-પ્રતિષ્ઠાપન કરે. ગાથાર્થ : જયણાથી સુંદર જિનભવનને નિષ્પાદન કરીને પછી, જિનભવનમાં વિધિથી કરાવાયેલા બિંબની અસંભ્રાંત શ્રાવક વિધિપૂર્વક પ્રતિષ્ઠાપન કરે. ટીકાઃ निष्पाद्य यतनया परिणतोदकादिग्रहणरूपया जिनभवनं-जिनायतनं सुन्दरं, तत्र भवने बिम्बं भगवतः विधिकारितं सद् अथ विधिना वक्ष्यमाणेन प्रतिष्ठापयेद् असम्भ्रान्तः अनाकुलः सन्निति પથાર્થ: શરૂ * “રિતોવિહારૂપથી થતનયા” અહીં ‘’ પદથી ભૂમિખનન આદિમાં પણ જીવરક્ષા માટે શક્ય યત્ન કરે તેનું ગ્રહણ છે. અને “પરિણત ઉદક' શબ્દથી ત્રસ જીવોથી રહિત, લીલ-ગ વગરના અને ગાળેલા પાણીનું ગ્રહણ છે. ટીકાર્ય : પરિણત ઉદકાદિના ગ્રહણરૂપ=પ્રાસુક જલ વગેરેના ગ્રહણરૂપ, યાતનાથી સુંદર એવા જિનભવનને= જિનાયતનને, બનાવડાવીને, પછી તે ભવનમાં=જિનભવનમાં, વિધિથી કરાવાયેલ છતા ભગવાનના બિંબને અસંભ્રાંત-અનાકુલ છતા, શ્રાવક, કહેવાનાર વિધિ વડે પ્રતિષ્ઠાપન કરે, એ પ્રમાણે ગાથાઈ છે. ભાવાર્થ : જેઓ શુદ્ધ સંયમના અર્થી છે, છતાં શક્તિના અભાવને કારણે સંયમ ગ્રહણ કરી શકતા નથી, તેવા શ્રાવકો છ કાયના વધના પરિવારમાં અત્યંત યતનાવાળા હોય છે. તેથી ઘણા ધનના વ્યયથી પણ ભૂમિખનન આદિ સર્વ ક્રિયામાં શક્ય એટલા જીવોના રક્ષણ માટે યત્ન કરે છે. આથી સંયમની અભિલાષાવાળા શ્રાવકો જિનભવનનું અત્યંત યતનાપૂર્વક નિર્માણ કરાવે છે અને ત્યારપછી વિધિથી કરાવાયેલ જિનેશ્વરના બિંબની અનાકુળ થઈને વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવે છે, અર્થાતુ પોતાનું ચિત્ત ઘણી પ્રવૃત્તિઓથી આકુળ ન રહે, પણ તત્ત્વથી ભાવિત થઈને ભગવાનના સ્વરૂપથી વાસિત રહે અને શાંતભાવને સ્પર્શતું રહે એ રીતે જિનેશ્વરના બિંબની પ્રતિષ્ઠા કરાવે છે. /૧૧૩ ll અવતરણિકા: विधिकारितमित्युक्तं तमाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે તેનાથી સુંદર જિનભવનને બનાવડાવીને તે જિનભવનમાં વિધિકારિત બિંબની For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૧ ૨૫ અસંભ્રાંત શ્રાવક વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવે. ત્યાં “વિધિકારિત” એ પ્રમાણે કહેવાયું તેને કહે છેઃજિનબિંબ કરાવણની વિધિને કહે છે – ગાથા : जिणबिंबकारणविही काले संपूइऊण कत्तारं । विहवोचिअमुल्लप्पणमणहस्स सुहेण भावेण ॥११३१॥ અન્વયાર્થ : નિર્વિવIRUવિદી-જિનબિંબના કારણની વિધિ (આ છે –) જો વારં-કાળમાં કર્તાને=ઉચિત અવસરે જિનબિંબ બનાવનારા શિલ્પીને, સંપૂરૂ પૂજીને સુઇ માવેT=શુભ ભાવ વડે માદ અનઘ= નિર્દોષ એવા શિલ્પીને, વિવોદિમુથ્થvi-વૈભવને ઉચિત મૂલ્યનું અર્પણ કરવું જોઈએ.) ગાથાર્થ : ઉચિત અવસરે જિનબિંબ બનાવનારા શિલ્પીને પૂજીને શુભ ભાવ વડે નિર્દોષ એવા શિલ્પીને પોતાની સમૃદ્ધિને અનુરૂપ મૂલ્યનું અર્પણ કરવું જોઈએ, આ જિનબિંબ કરાવવાની વિધિ છે. ટીકા? __ जिनबिम्बकारणविधिरयं द्रष्टव्यः, यदुत-काले शुभे सम्पूज्य कर्तारं वासचन्दनादिभिः विभवोचितमूल्यार्पणं सगौरवमस्य अनघस्येति अपापस्य शुभेन भावेन=मनःप्रणिधानेनेति गाथार्थः ॥११३१॥ ટીકાર્ય : જિનબિંબને કરાવવાની વિધિ આ જાણવી, જે યહુતથી બતાવે છે – શુભ કાળમાં વાસચંદનાદિ દ્વારા સુગંધી ચંદન વગેરે દ્વારા, કર્તાને જિનનું બિંબ કરનારા શિલ્પીને, પૂજીને શુભ ભાવથી=મનના પ્રણિધાનથી, અનઘ એવા=અપાપ એવા, આને શિલ્પીને, ગૌરવસહિત વૈભવને ઉચિત મૂલ્યનું અર્પણ કરવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અહીં અવ્યસની શિલ્પીની પૂજા કરીને શુભ ભાવ વડે પોતાના વૈભવ પ્રમાણે મૂલ્ય આપવાનું કહ્યું. તેથી એ પ્રાપ્ત થાય કે શિલ્પી ભગવાનની પ્રતિમા ઘડનાર છે, તેથી ભગવાનની પ્રતિમા ઘડનાર શિલ્પી અને ભગવાનની પ્રતિમાનો કથંચિત્ અભેદ ઉપચાર કરીને શિલ્પીનો અત્યંત આદર કરીને મનમાં શુભ પ્રણિધાન શ્રાવક કરે કે “આ શિલ્પી લોકોત્તમ પુરુષની પ્રતિમા ઘડનાર છે, તેથી આ શિલ્પીનો હું જે આદરસત્કાર કરીશ તે સર્વ પરમાર્થથી ભગવાનમાં જ વિશ્રાંત થશે. માટે હું આ શિલ્પીનો એ રીતે આદર-સત્કાર કરું કે જેથી તેને પણ ભગવાનના શાસન પ્રત્યે બહુમાનભાવ થાય અને તે પોતાની શક્તિના પ્રકર્ષથી ભગવાનની મૂર્તિનું સુંદર નિર્માણ કરે.” I૧૧૩૧ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અવતરણિકા : अपवादमाह ગાથા : - અવતરણિકાર્ય અપવાદને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે નિર્દોષ શિલ્પીને શુભ ભાવથી વૈભવને અનુસાર મૂલ્યનું અર્પણ કરે, ત્યાં અપવાદ બતાવે છે અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૨ - तारिसयस्साभावे तस्सेव हिअत्थमुज्जओ णवरं । णिअमेइ बिंबमोल्लं जं उचिअं कालमासज्ज ॥११३२॥ અન્વયાર્થઃ તારિસયમ્સ અમાવે તેવા પ્રકારવાળાના અભાવમાં=અનઘ એવા શિલ્પીના અભાવમાં, વર-કેવલ તસ્તેવ હિબન્યં કન્નો તેના જ હિતાર્થે ઉદ્યત=જિનબિંબ બનાવનાર શિલ્પીના જ હિત માટે ઉદ્યમવાળા શ્રાવક, વ્હાલમાસખ્ત કાળને આશ્રયીને નં વિવમોÉ ચિત્રં જે બિંબનું મૂલ્ય ઉચિત હોય, (તેને) ઝિમેડ્ર=નિયમન કરે છે. ગાથાર્થ: નિર્દોષ શિલ્પીના અભાવમાં ફક્ત શિલ્પીના જ હિત માટે ઉદ્યત એવા શ્રાવક કાળને આશ્રયીને જે બિંબનું મૂલ્ય ઉચિત હોય તે બિંબના મૂલ્યને નક્કી કરે છે. ટીકા तादृशस्य=अनघस्य कर्त्तुरभावे तस्यैव कर्त्तुर्हितार्थमुद्यतोऽनर्थपरिजिहीर्षया नवरं नियमयति सङ्ख्यादिना बिम्बमूल्यं द्रम्मादि यदुचितं कालमाश्रित्य न परं व्यंसयति नाऽऽत्मानमिति गाथार्थः ૫૬૪૩૨૫ ટીકાર્ય તેવા પ્રકારવાળાના=અનઘ કર્તાના=નિર્દોષ એવા બિંબ કરનારા શિલ્પીના, અભાવમાં, કેવલ તે કર્તાના જ હિત અર્થે ઉદ્યત એવા શ્રાવક અનર્થનો પરિહાર કરવાની ઇચ્છાથી કાળને આશ્રયીને જે દ્રમાદિ બિંબનું મૂલ્ય ઉચિત હોય, તેને સંખ્યા આદિથી નિયમન કરે છે=નક્કી કરે છે; પરને ઠગતા નથી, આત્માને ઠગતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વ્યસની શિલ્પીને કાળને ઉચિત મૂલ્ય કરતાં અધિક મૂલ્ય આપવાથી તેનું અહિત થાય છે; કેમ કે જિનમંદિરનું નિર્માણ કરાવનાર શ્રાવકે પોતાનું ધન જિનમંદિરના નિર્માણ અર્થે કલ્પેલું છે, માટે તે ધન કલ્પિત દેવદ્રવ્ય છે, અને તેવું દેવદ્રવ્ય તે શિલ્પીને અધિક આપવાથી તેને દેવદ્રવ્યભક્ષણનું પાપ લાગે છે, જેથી તેને દુર્ગતિના પરિભ્રમણરૂપ અનર્થ પ્રાપ્ત થાય છે. માટે તે શિલ્પીને પ્રાપ્ત થનારા અનર્થનો પરિહાર કરવાના For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨e, અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૩૨-૧૧૩૩ શુભ આશયથી શ્રાવક, જિનબિંબ બનાવનારો શિલ્પી વ્યસની હોય તો તેને સ્વભવાનુસાર ઉચિત મૂલ્ય નહીં આપતાં, કાળને આશ્રયીને તેને કરેલા કાર્યને અનુરૂપ ઉચિત મૂલ્ય આપે છે. વળી વ્યસન વગરના શિલ્પીને અધિક ધન દેવામાં દેવદ્રવ્યના ભક્ષણનો દોષ થતો નથી, જેનું સ્પષ્ટીકરણ પ્રતિમાશતક ગ્રંથથી જાણી લેવું, અને આ અર્થ પંચાશક-૮ની ગાથા ૮થી ૧૧ના કથન અનુસારે લખેલ છે. ||૧૧૩રા અવતરણિકા : હવે વિધિથી કરાવાયેલ એવા જિનબિંબને જિનભવનમાં પ્રતિષ્ઠાપન કરવાની વિધિ બતાવે છે – ગાથા : णिप्फण्णस्स य सम्मं तस्स पइट्ठावणे विही एसो । सट्ठाणे सुहजोगे अभिवासणमुचिअपूजाए ॥११३३॥ અન્વયાર્થ: સ પ્તિUOT તર=અને સમ્યફ નિષ્પન્ન એવા તેના=શુભભાવની વૃદ્ધિથી તૈયાર થયેલા જિનબિંબના, પઠ્ઠાવને પ્રતિષ્ઠાપનમાં પ્રોવિહી આ વિધિ છે સુના=શુભયોગ હોતે છતે પૂનાઉચિત પૂજા વડે સટ્ટાને સ્વસ્થાનમાં મવાસVi-અભિવાસન (કરાય છે.) ગાથાર્થ : અને સમ્યગ રીતે બનેલા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવામાં આ વિધિ છે ? શુભયોગ હોતે જીતે ઉચિત પૂજા વડે રવસ્થાનમાં અભિવાસન કરાય છે. ટીકા : निष्पन्नस्य च सम्यक्-शुभभाववृद्ध्या तस्य प्रतिष्ठापने विधिरेषः-वक्ष्यमाणलक्षणः, स्वस्थाने यत्र तद् भविष्यति, शुभयोगे कालमधिकृत्य अभिवासना क्रियते उचितपूजया विभवानुसारत इति गाथार्थः ૨૩રૂા. ટીકાર્થ: અને સમ્યફશુભભાવની વૃદ્ધિથી, નિષ્પન્ન એવા તેના પ્રતિષ્ઠાપનમાં=બનેલા એવા જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવામાં, આ=કહેવાનાર સ્વરૂપવાળી, વિધિ છે : કાળને આશ્રયીને શુભયોગ હોતે છતે વૈભવના અનુસારથી ઉચિત પૂજા વડે સ્વસ્થાનમાં જ્યાં તે થશે=જે સ્થાનમાં જિનબિંબનું પ્રતિષ્ઠાપન થશે તે સ્થાનમાં, અભિવાસના કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનાલય નિર્માણ થયા પછી જિનપ્રતિમા ઘડાવવા માટે શ્રાવક યત્ન કરે છે, અને શુભભાવની વૃદ્ધિપૂર્વક જિનપ્રતિમા ઘડાઈ જાય અને તેમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ જાય, ત્યારપછી તે શ્રાવક તે જિનપ્રતિમાની જિનાલયમાં For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વારસ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૩૩ થી ૧૧૩૫ ઉચિત સ્થાને પ્રતિષ્ઠા કરાવે અને પ્રતિષ્ઠા કરાવતા પૂર્વે કાળને આશ્રયીને શુભયોગ હોય ત્યારે, જે સ્થાનમાં પ્રતિમાને પ્રતિષ્ઠાન કરવાની છે તે સ્થાનમાં શ્રાવક પોતાના વૈભવ અનુસાર તે પ્રતિમાની ઉચિત પૂજા કરવાપૂર્વક અભિવાસના કરે છે. અભિવાસના એટલે તે સ્થાનને વિશિષ્ટ વિધિથી વાસિત કરવાની ક્રિયા. ll૧૧૩૩ ગાથા : चिइवंदण थुइवुड्डी उस्सग्गो साहु सासणसुराए । थयसरण पूअ काले ठवणा मंगलगपुव्वा उ ॥११३४॥ दारगाहा ॥ અન્વયાર્થ : વિફર્વUT ચેત્યવંદન, ગુરૂવટ્ટી-સ્તુતિની વૃદ્ધિ, સસસુર સહુનો શાસનસુરાના=શ્રુતદેવતાનો, સાધુ ઉત્સર્ગઃસંમોહરહિત કાયોત્સર્ગ, થયર=સ્તવનું સ્મરણ, પૂર્ગ-પૂજા, ઋાને મંત્મક પુલ્લા ૩ હવUT કાળમાં મંગલના પૂર્વવાળી જ સ્થાપના થાય છે. * ‘5' 4 કાર અર્થમાં છે. ગાથાર્થ : ચૈત્યવંદન, સ્તુતિની વૃદ્ધિ, શાસનદેવતાનો સંમોહરહિત કાયોત્સર્ગ, લોગસ્સ સૂત્રનું મરણ, પૂજા, ઉચિત કાળે મંગલપૂર્વક જ સ્થાપના થાય છે. ટીકાઃ - चैत्यवन्दना सम्यक्, स्तुतिवृद्धिः, तत्र कायोत्सर्गः साधुरित्यसम्मूढः शासनदेवतायाः श्रुतदेवतायाः, तत्र स्तवस्मरणं चतुर्विंशतिस्तवस्य, पूजा जातिपुष्पादिना, स्थापना उचितसमये मङ्गलपूर्वा=नमस्कारपूर्वेति માથાર્થ: શરૂ8ા ટીકાઈઃ ત્યાં જિનભવનમાં, સમ્યફ એવી ચેત્યની વંદના, સ્તુતિની વૃદ્ધિ, શાસનદેવતાનો શ્રુતદેવતાનો, સાધુ=અસંમૂઢ, એવો કાયોત્સર્ગ, ત્યાં જિનભવનમાં, સ્તવનું સ્મરણ ચતુર્વિશતિ સ્તવનું લોગસ્સ સૂત્રનું સ્મરણ, જાતિ પુષ્પાદિ દ્વારા પૂજા, ઉચિત સમયમાં મંગલપૂર્વક=નમસ્કારપૂર્વક, સ્થાપના=નવકાર બોલવાપૂર્વક જિનબિંબની પ્રતિષ્ઠા થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૧૧૩૪ll ગાથા : सत्तीए संघपूआ विसेसपूआउ बहुगुणा एसा । जं एस सुए भणिओ तित्थयराणंतरो संघो ॥११३५॥ અન્વયાર્થ : સત્ત સંપૂT=શક્તિથી સંઘની પૂજા કરવી.) ==સંઘની પૂજા, વિરેસપૂઋવિશેષ પૂજાથી For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૫ ૨૯ વધુITબહુ ગુણવાળી છે; વં=જે કારણથી પણ સંધો=આ સંઘ સુશ્રુતમાં=આગમમાં, તિસ્થરપાંતરો તીર્થકર અનંતર મળિો કહેવાયો છે. ગાથાર્થ : શક્તિથી સંઘની પૂજા કરવી, સંઘની પૂજા આચાર્યાદિની પૂજા કરતાં ઘણા ગુણવાળી છે; જે કારણથી આ સંઘ આગમમાં તીર્થકર અનંતર કહેવાયો છે. ટીકા : शक्त्या सपूजा विभवोचितया, किमित्यत आह-विशेषपूजाया-दिगादिगतायाः सकाशाद्बहुगुणा एषा-सङ्घपूजा, विषयमहत्त्वाद्, एतदाह-यदेष श्रुते भणितः आगम उक्तः तीर्थकरानन्तरः सङ्घः, इत्यतो महानेष इति गाथार्थः ॥११३५॥ * પંચાશક ગ્રંથ-૮/૩૮માં તીર્થરાનન્ત: શબ્દનો ત્રણ રીતે સમાસ ખોલેલ છે. તેમાંથી પ્રસ્તુતમાં એક રીતે સમાસ ખોલીને બતાવેલ છે, તે નીચે પ્રમાણે : તીર્થ: નાર: યસ્માત્ : તીર્થરનાર: તીર્થકર છે પછી જેનાથી તે તીર્થકરાનન્તર-તીર્થંકરથી મહાન. ટીકાર્ય : વૈભવને ઉચિત એવી શક્તિથી સંઘની પૂજા કરવી, કયા કારણથી ? એથી કહે છે – દિગાદિગતધર્માચાર્યાદિગત, વિશેષ પૂજા કરતાં આ સંઘની પૂજા, બહુ ગુણવાળી છે; કેમ કે વિષયનું મહાનપણું છેઃ પૂજાના વિષયભૂત એવા સંઘનું દિગાચાર્યાદિ કરતાં મહાનપણું છે. આને કહે છે દિગાચાર્યાદિ કરતાં સંઘ મહાન છે અને સ્પષ્ટ કરે છે – જે કારણથી આ સંઘ શ્રુતમાં=આગમમાં, તીર્થકરાનન્તર=તીર્થકરથી મહાન, કહેવાયો છે, એથી આ= સંઘ, મહાન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શ્રાવક જિનભવનમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવ્યા પછી પોતાના વૈભવને અનુરૂપ સંઘની પૂજા કરે, અને આ સંઘપૂજા ધર્માચાર્યાદિની પૂજા કરતાં પણ વધારે ગુણવાળી છે, અર્થાત્ પ્રતિષ્ઠા કરાવ્યા પછી પ્રતિષ્ઠા કરનાર આચાર્યાદિની જે પ્રકારે પૂજા કરવામાં આવે છે તેના કરતાં અધિક ગુણવાળી સંઘની પૂજા છે, આથી શ્રાવક પોતાની શક્તિ ગોપવ્યા વગર સંઘની પૂજા કરે. વળી, આ સંઘપૂજા મહાન કેમ છે? તે સ્પષ્ટ કરવા હેતુ આપ્યો કે વિષયનું મહાનપણું છે, અને તેને સ્પષ્ટ કરવા ખુલાસો કર્યો કે આ સંઘ આગમમાં તીર્થકરાનન્તર કહેવાયો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જગતમાં જે કોઈ ગુણવાન પુરુષોની નિષ્પત્તિ થાય છે તેનું ઉત્પત્તિસ્થાન આ શ્રીસંઘ છે; કેમ કે ચતુર્વિધ શ્રીસંઘના બળથી જ જીવો તીર્થંકર નામકર્મ બાંધે છે અને તીર્થંકર થાય છે; આથી તીર્થકરો માટે પણ સંઘ પૂજાપાત્ર છે. તેથી પોતાની ઉત્પત્તિના કારણભૂત એવા આ શ્રીસંઘને તીર્થકરો પણ નમસ્કાર કરે છે, અને તે સંઘપૂજાનો વિષય ચતુર્વિધ શ્રીસંઘ છે, માટે દિગાચાર્યાદિની પૂજા કરતાં પણ શ્રીસંઘની પૂજા મહાન છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૫-૧૧૩૬ અહીં ચતુર્વિધ શ્રીસંઘથી ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા સર્વ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું ગ્રહણ થાય છે અને સમ્યગ્દષ્ટિનું પણ ગ્રહણ થાય છે. તેથી ચૌદ રાજલોકઅંતર્ગત ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારા દેવો, નારકીઓ, મનુષ્યલોકમાં વર્તતા સાધુ-સાધ્વીઓ, શ્રાવકશ્રાવિકાઓ અને દેશવિરતિધર કે સમ્યગ્દષ્ટિ તિર્યંચો; આ સર્વનું ચતુર્વિધ શ્રીસંઘથી ગ્રહણ થાય છે; અને આ સર્વની પૂજા એ સંઘપૂજા છે, તોપણ જિનબિંબની પ્રતિષ્ઠા કરાવતી વખતે શ્રાવક આ શ્રીસંઘના એક દેશની જ પૂજા કરે છે; કેમ કે શ્રાવક માટે સંપૂર્ણ ચતુર્વિધ શ્રીસંઘની પૂજા શક્ય નથી; આમ છતાં વિવેકસંપન્ન શ્રાવક જાણતા હોય છે કે આ સંસારમાં રહેલા સર્વ ગુણવાન જીવો ચતુર્વિધ શ્રીસંઘમાં અંતર્ભાવ પામે છે, તેથી શ્રીસંઘના એક દેશની પૂજા કરતી વખતે શ્રાવક “ચૌદરાજલોકવર્તી સર્વ શ્રીસંઘની હું પૂજા કરું છું” એવો અધ્યવસાય કરે છે. માટે સંઘપૂજાકાળમાં શ્રાવકને શ્રીસંઘવર્તી સર્વ જીવોના ગુણો પ્રત્યે બહુમાન થાય છે; જયારે ધર્માચાર્યાદિની પૂજા કરતી વખતે શ્રાવકને માત્ર “પ્રસ્તુત ધર્માચાર્યાદિની હું પૂજા કરું છું” એવો અધ્યવસાય હોય છે. આથી ધર્માચાર્યાદિની પૂજાથી શ્રાવકને જે નિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેનાથી કંઈ ગણી નિર્જરાની પ્રાપ્તિ ચતુર્વિધ શ્રીસંઘની પૂજાથી થાય છે. ૧૧૩પી. અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ કહે છે=વિષયનું મહાનપણું હોવાથી ધર્માચાર્યાદિગત પૂજા કરતાં પણ શ્રીસંઘની પૂજા બહુ ગુણવાળી છે એને જ કહે છે – ગાથા : गुणसमुदाओ संघो पवयण तित्थं ति होंति एगट्ठा । तित्थयरो वि अ एअं णमए गुरुभावओ चेव ॥११३६॥ અન્વયાર્થ : TUTHકુમો સંયોગુણનો સમુદાય સંઘ છે. પવય નિત્યં પ્રવચન, તીર્થ તિ એ એકાર્થ હોંતિ છે. ગુમાવો વેવ અ અને ગુરુભાવ હોવાથી જ તિસ્થ વિનતીર્થંકર પણ 3 આને=શ્રીસંઘને, મનમે છે. ગાથાર્થ : ગુણનો સમુદાય શ્રીસંઘ છે. પ્રવચન, તીર્થ એ પર્યાયવાચી છે, અને ગુરભાવ હોવાથી જ તીર્થકર પણ શ્રીસંઘને નમે છે. ટીકા : गुणसमुदायः सङ्घ, अनेकप्राणिस्थसम्यग्दर्शनाद्यात्मकत्वात्, प्रवचनं तीर्थमिति भवन्त्येकार्थिकाः For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવતુક / “અનુચોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૬-૧૧૩૦ ૩૧ एवमादयोऽस्य शब्दा इति, तीर्थकरोऽपि चैनं-सङ्ख तीर्थसंज्ञिनं नमति धर्मकथादौ गुरुभावत एव, નમસ્તીથ'રૂતિ વાવેતવમિતિ નાથાર્થ: શરૂદ્દા * “તિસ્થ વિ'માં “જિ'થી એ સમુચ્ચય કરવો છે કે અન્ય જન તો આ શ્રીસંઘને નમે છે, પરંતુ તીર્થકર પણ આ શ્રીસંઘને નમે છે. ટીકાર્ય : ગુણનો સમુદાય શ્રીસંઘ છે, કેમ કે અનેક પ્રાણિસ્થ સમ્યગ્દર્શનાદિ આત્મકપણું છે=શ્રીસંઘ અનેક જીવોમાં રહેલા સમ્યગ્દર્શનાદિ ગુણસ્વરૂપ છે. પ્રવચન, તીર્થ, એ એક અર્થવાળા થાય છે=આના આવા પ્રકારની આદિવાળા શબ્દો છે=શ્રીસંઘના પ્રવચન વગેરે પર્યાયવાચી શબ્દો છે, અને ગુરુભાવ હોવાથી જ તીર્થકર પણ ધર્મકથાદિમાં આનેત્રતીર્થની સંજ્ઞાવાળા શ્રીસંઘને, નમે છે. અહીં પ્રશ્ન થાય કે તીર્થંકર તો પૂર્ણ ગુણવાળા હોય, તેથી તીર્થકર કરતાં શ્રીસંઘનો ગુરુભાવ કઈ રીતે નક્કી થાય ? એથી કહે છે – “તીર્થને હું નમસ્કાર કરું છું” એ પ્રકારનું વચન હોવાથી આ આમ છે=તીર્થકર કરતાં શ્રીસંઘનો ગુરુભાવ છે એ એમ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ધર્મકથા વગેરે કરતાં પહેલાં તીર્થકર ‘નમસ્તીય' એ પ્રમાણે બોલે છે, તેથી નક્કી થાય કે તીર્થંકર પણ શ્રીસંઘને નમસ્કાર કરે છે, માટે શ્રીસંઘ મહાન છે. અહીં પ્રવચન અને તીર્થને “શ્રીસંઘશબ્દના એકાર્યવાચી કહેવાનો આશય એ છે કે તીર્થકરો ધર્મકથાદિ કરતી વખતે જે તીર્થને નમસ્કાર કરે છે તે તીર્થ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપનારૂપ છે. તેથી તીર્થ અને ચતુર્વિધ શ્રીસંઘનો અભેદ કરીને “તીર્થ'ને જ “શ્રીસંઘ' કહેલ છે. એ રીતે તીર્થંકરની દેશનાથી ચતુર્વિધ શ્રીસંઘને પ્રવચનની અર્થાત્ પ્રકૃષ્ટ એવા સર્વશના વચનોની, પ્રાપ્તિ થાય છે, અને તે પ્રવચન ચતુર્વિધ શ્રીસંઘવર્તી જીવોમાં પરિણમન પામે છે. તેથી ચતુર્વિધ શ્રીસંઘવર્તી જીવોમાં વર્તતા તે પ્રવચનનો અને ચતુર્વિધ શ્રીસંઘનો અભેદ કરીને “પ્રવચન’ને જ “શ્રીસંઘ” કહેલ છે. સર્વજ્ઞનાં વચનોથી જીવોમાં વર્તતી સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ આદિ ભાવોની પરિણતિ પ્રવચનનું પરિણમન છે. ૧૧૩૬ll અવતરણિકા : अत्रैवोपपत्त्यन्तरमाह - અવતરણિકાW: અહીં જ ઉપપત્તિઅંતરને કહે છે, અર્થાત્ તીર્થકરને પણ શ્રીસંઘ નમનીય છે એમાં જ અન્ય યુક્તિ બતાવે છે – For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૦ ગાથા : तप्पुव्विआ अरहया पूइअपूआ य विणयकम्मं च । कयकिच्चो वि जह कहं कहेइ णमए तहा तित्थं ॥११३७॥ અન્વયાર્થ : તપુબ્રિડ મરકતપૂર્વિક અહપણું થાય છેeતીર્થપૂર્વક અરિહંતપણું થાય છે, પૂરૂમપૂસા અને પૂજિતની પૂજા થાય છે, વિજય રઅને વિનયકર્મ થાય છે, વિખ્યો વિકૃતકૃત્ય પણ નહિ જે રીતે હું હેફ-કથાને કહે છે, તદા તિર્થં તે રીતે તીર્થને નમે છે. ગાથાર્થ : તીર્થપૂર્વક તીર્થંકરપણું થાય છે, અને પૂજિતની પૂજા થાય છે, અને વિનચકર્મ થાય છે; કૃતકૃત્ય એવા ભગવાન પણ જે રીતે ધર્મકથાને કહે છે, તે રીતે તીર્થને નમે છે. ટીકાઃ ___तत्पूर्विका तीर्थपूर्विका अर्हत्ता, तदुक्तानुष्ठानफलत्वात्, पूजितपूजा चेति भगवता पूजितस्य पूजा भवति, पूजितपूजकत्वाल्लोकस्य, विनयकर्म च कृतज्ञताधर्मगर्भं कृतं भवति, यद्वा किमन्येन?, कृतकृत्योऽपि स भगवान् यथा कथां कथयति धर्मसम्बद्धां नमति तथा तीर्थं, तीर्थकरनामकर्मोदयादेवौचित्यप्रवृत्तेरिति गाथार्थः ॥११३७॥ ટીકાર્ય; તપૂર્વિક=તીર્થપૂર્વક, અરિહંતપણું થાય છે, કેમ કે તેમાં ઉક્ત અનુષ્ઠાનનું ફળપણું છે=તીર્થરૂપ પ્રવચનમાં કહેવાયેલ અનુષ્ઠાનનું ફળપણું છે, અર્થાત્ શાસ્ત્રમાં કહેવાયેલ અનુષ્ઠાનના પાલનના ફળરૂપે તીર્થકરપણું પ્રાપ્ત થાય છે. અને પૂજિતની પૂજા=ભગવાન વડે પૂજિતની પૂજા થાય છે=ભગવાન વડે પૂજાયેલ એવા સંઘની લોક દ્વારા પૂજા થાય છે, કેમ કે લોકનું પૂજિતનું પૂજકપણું છે=તીર્થંકરની પૂજિત એવા તીર્થનું પૂજકપણું છે. અને કૃતજ્ઞતા ધર્મના ગર્ભવાળું વિનયકર્મ કરાયેલું થાય છે. અથવા અન્ય વડે શું?=ઉપરમાં બતાવ્યા એ કારણ વડે શું? કૃતકૃત્ય એવા પણ તે ભગવાન જે રીતે ધર્મથી સંબદ્ધ એવી કથાને કહે છે તે રીતે તીર્થને નમે છે; કેમ કે તીર્થકર નામકર્મના ઉદયથી જ ઔચિત્યવાળી પ્રવૃત્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તીર્થંકર પણ તીર્થને નમસ્કાર કેમ કરે છે? તેમાં પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં ત્રણ હેતુઓ આપેલા છે, તે નીચે પ્રમાણે : (૧) તીર્થપૂર્વક તીર્થંકરપણું હોય છે અર્થાત્ પૂર્વ-પૂર્વના તીર્થકરોના તીર્થમાં બતાવાયેલાં અનુષ્ઠાનોનું સેવન કર્યા પછી તે અનુષ્ઠાનસેવનના ફળરૂપે ઉત્તર-ઉત્તરના તીર્થંકરો થાય છે. તેથી તીર્થના પ્રભાવે પોતે તીર્થકર બન્યા હોવાથી તીર્થને તીર્થકર નમસ્કાર કરે છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર /.સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૩૦-૧૧૩૮ 33 (૨) તીર્થકર વડે પૂજાયેલ એવા તીર્થની લોક પૂજા કરનાર છે. અર્થાત્ પોતાનાથી પૂજાયેલ એવા તીર્થકરથી પણ પૂજાતા ચતુર્વિધ શ્રીસંઘને જોઈને લોક તે શ્રીસંઘની પૂજા કરે છે, જેના બળથી લોક કલ્યાણ પામે છે. તેથી તીર્થકર તીર્થને નમસ્કાર કરે છે. (૩) કૃતજ્ઞતા ધર્મ છે ગર્ભમાં જેના એવું વિનયકર્મ કરાયેલ થાય છે અર્થાતુ પોતે જે તીર્થના પ્રભાવે તીર્થકર થયા તે તીર્થને કૃતજ્ઞતાભાવથી નમસ્કાર કરતા ભગવાનને જોઈને લોકોને થાય કે “ભગવાન જેવા ભગવાન વીતરાગ થયા પછી પણ આ તીર્થને કૃતજ્ઞતાથી નમસ્કાર કરે છે, તેથી ધર્મની પ્રાપ્તિ કૃતજ્ઞતાના ગર્ભવાળા વિનયથી જ થઈ શકે.” આવો લોકોને બોધ કરાવવા અર્થે તીર્થકર તીર્થને નમસ્કાર કરે છે. આ પ્રકારનાં ત્રણ કારણોથી તીર્થકર તીર્થને નમસ્કાર કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે નમસ્કાર કરવાનું પ્રયોજન એ છે કે નમસ્કરણીય વ્યક્તિમાં રહેલા ગુણો પોતાનામાં પ્રગટ થાય, જ્યારે તીર્થકર તો પૂર્ણ ગુણોવાળા છે, માટે તેમને તીર્થને નમસ્કાર કરવાનું કોઈ પ્રયોજન નથી, છતાં તેઓ તીર્થને કેમ નમસ્કાર કરે છે? તેના સમાધાનરૂપે કહે છે – ભગવાન પોતે કૃતકૃત્ય હોવા છતાં પણ તીર્થંકર નામકર્મના ઉદયથી જ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોવાથી તેઓ જે રીતે ધર્મની દેશના આપે છે તે રીતે તીર્થને નમસ્કાર કરે છે. આશય એ છે કે ભગવાન કૃતકૃત્ય હોવાથી તેમને ધર્મદેશના આપવાનું કોઈ પ્રયોજન નથી, છતાં તીર્થકરનામકર્મના ઉદયથી તેઓ જેમ ધર્મદેશના આપવારૂપ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેમ તીર્થને નમસ્કાર કરવારૂપ ઉચિત પ્રવૃત્તિ કરે છે. I/૧૧૩૭ ગાથા : एअम्मि पूइअम्मी णत्थि तयं जं न पूइ होइ । भुवणे वि पूयणिज्जं न गुणट्ठाणं तओ अण्णं ॥११३८॥ અન્વયાર્થ: પરમ પૂરૂખી આ પૂજાયે છતે શ્રીસંઘ પૂજાયે છતે, તથં પત્વિ=તે વસ્તુ) નથી, સંપૂ રહડું જે પૂજિત ન થાય, મુવા વિં ભુવનમાં પણ તમો મuતેનાથી અન્ય શ્રીસંઘથી બીજું, મુદ્દા પૂNિi Reગુણસ્થાનરૂપ પૂજનીય નથી. ગાથાર્થ : શ્રીસંઘની પૂજા કરાવે છતે જગતમાં તેવી કોઈ વસ્તુ નથી જે પૂજાયેલી ન થાય, ત્રણ ભુવનમાં પણ શ્રીસંઘથી અન્ય ગુણસ્થાનરૂપ કંઈ પૂજવા યોગ્ય નથી. ટીકા : ___एतस्मिन्-सङ्के पूजिते नास्ति तद् वस्तु, यत् न पूजितम्-अभिनन्दितं भवति, किमित्यत आहभुवनेऽपि सर्वत्र पूज्यं-पूजनीयं न गुणस्थानं कल्याणतः ततः सङ्घादन्यदिति गाथार्थः ॥११३८॥ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ટીકાર્થઃ આ=સંઘ, પૂજાયે છતે, તે વસ્તુ નથી, જે પૂજિત=અભિનંદિત, ન થાય. કયા કારણથી ? એથી કહે છે કલ્યાણથી=કલ્યાણના ઉપાયરૂપે, ભુવનમાં પણ સર્વ સ્થાને, તેનાથી=સંઘથી, ગુણસ્થાનરૂપ અન્ય પૂજ્ય= પૂજનીય, નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ચતુર્વિધ શ્રીસંઘની પૂજા કરવાથી ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરનારા સંસારવર્તી તમામ જીવોની પૂજા થઈ જાય છે, એટલું જ નહિ પણ ચતુર્વિધ શ્રીસંઘના ફળરૂપ સિદ્ધ ભગવંતોની પણ પૂજા થઈ જાય છે. તેથી કહે છે કે શ્રીસંઘ પૂજાયે છતે તેવું કાંઈ નથી કે જે પૂજા કરવા યોગ્ય હોવા છતાં પૂજા કરાયેલું ન થાય. આથી ધર્માચાર્યાદિની પૂજા કરતાં પણ ચતુર્વિધ શ્રીસંઘની પૂજા મહાન છે એમ ફલિત થયું. અહીં કહ્યું કે ‘કલ્યાણથી પૂજ્ય નથી,' તેથી અર્થથી એ પ્રાપ્ત થાય કે અન્ય કોઈ પ્રયોજનથી સંસારમાં રાજા આદિ પૂજનીય બને છે, પરંતુ કલ્યાણના પ્રયોજનથી સંઘથી અન્ય કોઈ પૂજનીય નથી. ૧૧૩૮।। અવતરણિકા : અહીં પ્રશ્ન થાય કે શ્રાવક સંપૂર્ણ શ્રીસંઘની પૂજા કરી શકતા નથી, પણ શ્રીસંઘના એક દેશની જ પૂજા કરી શકે છે; કેમ કે શ્રીસંઘનો સકલ લોક આશ્રય છે. આથી પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે શ્રીસંઘનો એક દેશ પૂજાયે છતે સર્વ શ્રીસંઘ પૂજાયેલ કઈ રીતે થાય ? તેના સમાધાનરૂપે કહે છે – - ગાથા : અન્વયાર્થઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૮-૧૧૩૯ तप्पू आपरिणामो हंदि महाविसय मो मुणेअव्वो । सपूओ विहु देवयपूआइणाएणं ॥११३९॥ રેવયપૂત્રફળાÇાં-દેવતાની પૂજા આદિના જ્ઞાતથી=ભગવાનની પ્રતિમાના નવ અંગરૂપ ભાગની પૂજાના ઉદાહરણથી, તદ્દેસપૂત્રો વિ=તેના દેશની પૂજાથી પણ⟩શ્રીસંઘના એક ભાગની પૂજા કરવાથી પણ, તવ્યૂઝપરિણામો-તેની=શ્રીસંઘની, પૂજાનો પરિણામ મહાવિસય મો-મહાવિષયવાળો જ મુળેઞવ્યો જાણવો. * 'હૃત્તિ' ઉપપ્રદર્શનમાં છે. * ‘મો' વ કાર અર્થમાં છે. * 'દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થઃ ભગવાનની પ્રતિમાના નવ અંગરૂપ ભાગની પૂજાના ઉદાહરણથી શ્રીસંઘના એક ભાગની પૂજા કરવાથી પણ શ્રીસંઘની પૂજાનો પરિણામ મહાવિષયવાળો જ જાણવો. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૩૯-૧૧૪૦ ૩૫ ટીકાઃ तत्पूजापरिणामः सङ्गपूजापरिणामः हन्दि महाविषय एव मन्तव्यः, सङ्घस्य महत्त्वात्, तद्देशपूजातोऽपि एकत्वेन सर्वपूजाऽभावे, देवतापूजादिज्ञातेन-देवतादेशपादादिपूजोदाहरणेनेति गाथार्थः ॥११३९॥ ટીકાર્ય : દેવતાની પૂજાદિના જ્ઞાતથી દેવતાના દેશરૂપ પાદાદિની પૂજાના ઉદાહરણથી=ભગવાનની પ્રતિમાના ભાગરૂપ પગ વગેરે નવ અંગોની પૂજાના દષ્ટાંતથી, સર્વની પૂજાના અભાવમાં=સંપૂર્ણ શ્રીસંઘની પૂજાના અભાવમાં, તેના દેશની પૂજાથી પણ=શ્રીસંઘના એક ભાગની પૂજા કરવાથી પણ, એકપણું હોવાને કારણે= સકલ શ્રીસંઘનું શ્રીસંઘના એક ભાગ સાથે એકપણું હોવાને કારણે, તેની પૂજાનો પરિણામ=સંઘની પૂજાનો પરિણામ, મહાવિષયવાળો જ જાણવો, કેમ કે સંઘનું મહાનપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેમ ભગવાનના સંપૂર્ણ બિંબ ઉપર પૂજા નહીં થતી હોવા છતાં ભગવાનના નવ અંગે પૂજા કરનારા શ્રાવકને “મેં આખા ભગવાનની પૂજા કરી” એ પ્રકારનો અધ્યવસાય થાય છે, તેમ શ્રાવક પોતાના નગરના જે ચતુર્વિધ શ્રીસંઘની પૂજા કરે છે તે ચતુર્વિધ શ્રીસંઘ ત્રણ લોકમાં રહેલા શ્રીસંઘનો એક ભાગ જ છે, તેથી તે શ્રીસંઘની પૂજા કરનારા વિવેકી શ્રાવકને “મેં આખા શ્રીસંઘની પૂજા કરી” એ પ્રકારનો અધ્યવસાય થાય છે. વળી, જેમ કોઈ શ્રાવકે ભગવાનની નવ અંગને બદલે એક અંગે પૂજા કરી હોય તો તે શ્રાવકને “આજે મેં આખા ભગવાનની પૂજા કરી નથી” એવો અધ્યવસાય થાય છે, તેમ કોઈ શ્રાવકે એકાદ સાધર્મિકની પૂજા કરી હોય તો તે શ્રાવકને “મેં આખા શ્રીસંઘની પૂજા કરી નથી, પરંતુ શ્રીસંઘના એક ભાગરૂપ ફક્ત એક સાધર્મિકની જ પૂજા કરી છે” એવો અધ્યવસાય થાય છે. વળી, શ્રીસંઘ અંતર્ગત ત્રણ લોકના અંતર્વતી એવો મનુષ્યલોકનો ચતુર્વિધ શ્રીસંઘ, સમ્યગ્દષ્ટિ દેવોનારકીઓ, તેમ જ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર તિર્યંચોનું પણ ગ્રહણ થાય છે. આથી શ્રીસંઘની પૂજા મહાન છે. ll૧૧૩ અવતરણિકા : विधिशेषमाह - અવતરણિકાર્ય : જિનબિંબની પૂજા અંગે શેષ વિધિને કહે છે – ગાથા : तत्तो अ पइदिणं सो करिज्ज पूअं जिणिंदठवणाए । विहवाणुसारगुरुइं काले निअयं विहाणेणं ॥११४०॥ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૪૦-૧૧૪૧ અન્વયાર્થ: તો અને ત્યારપછી =જિનબિંબનું પ્રતિષ્ઠાપન કર્યા પછી, તો આ શ્રાવક, વિહoni-વિધાનથી= શુચિત્વાદિરૂપ વિધિથી, ત્રેિ કાળમાં, નિમર્થ નિયત, વિદ્વાનુસારું વિભવાનુસાર ગુર્વ=પોતાના વૈભવને અનુરૂપ ગૌરવવાળી, ન વUTU-જિનેન્દ્રસ્થાપનાની જિનપ્રતિમાની, પૂર્મ પૂજાને પforપ્રતિદિન રિન્ન કરે. ગાથાર્થ : અને જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ્યા પછી શ્રાવક શુચિત્વાદિરૂપ વિધિથી, ઉચિત કાળમાં, નિયત, પોતાની સમૃદ્ધિને અનુસાર ગૌરવવાળી જિનપ્રતિમાની પૂજાને પ્રતિદિન કરે. ટીકા : ततश्च-प्रतिष्ठानन्तरं प्रतिदिनमसौ-श्रावकः कुर्यात् पूजाम्-अभ्यर्चनरूपां जिनेन्द्रस्थापनाया:प्रतिमाया इत्यर्थः, विभवानुसारगुर्वीम् उचितवित्तत्यागेन, काले उचित एव, नियतां भोजनादिवद्, विधानेन शुचित्वादिनेति गाथार्थः ॥११४०॥ ટીકાર્ય : - અને ત્યારપછી=પ્રતિષ્ઠાથી અનંતર=જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ્યા પછી, આ=શ્રાવક, શુચિત્વાદિરૂપ વિધાનથી=પવિત્રતા વગેરે વિધિથી, ઉચિત જ કાળમાં, ભોજનાદિની જેમ નિયત એવી, ઉચિત વિત્તના ત્યાગ દ્વારા વૈભવના અનુસારથી ગૌરવવાળી જિનેન્દ્રની સ્થાપનાની=પ્રતિમાની, અભ્યર્થનરૂપ પૂજાને પ્રતિદિન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનમંદિરમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ્યા પછી શ્રાવક ઉચિત ધનના ત્યાગપૂર્વક, પોતાના વૈભવ પ્રમાણે ગૌરવવાળી જિનપ્રતિમાની પૂજા કરે અર્થાત પોતાની શક્તિ ગોપવ્યા વગર પોતાના વૈભવને અનુરૂપ ધન ખર્ચવા દ્વારા ભગવાનની ભક્તિ માટે સારામાં સારી સામગ્રી લાવીને પૂજા કરે, પરંતુ પોતાની શક્તિને ઓળંગીને પૂજા કરે નહીં, નહીંતર પોતાને અને બીજાને ક્લેશ થાય. વળી, જે રીતે ગૃહસ્થો પ્રતિદિન ઉચિત જ કાળમાં નિયત રીતે ભોજનાદિ કરે છે, તે રીતે આવા પ્રકારની પણ પૂજા શ્રાવકે પ્રતિદિન ઉચિત જ કાળમાં નિયત રીતે કરવી જોઈએ, અને આગળની ગાથામાં કહેવાશે એ શુચિત્રાદિ વિધિપૂર્વક કરવી જોઈએ. ૧૧૪oll અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ જિનપૂજાના શુચિત્વાદિરૂપ વિધાનને જ, કહે છે – For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૪૧ ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે જિનબિંબની પ્રતિષ્ઠા કરાવ્યા પછી શ્રાવક શુચિત્વાદિ વિધિથી જિનપ્રતિમાની પ્રતિદિન પૂજા કરે. તેથી હવે તે શુચિત્વાદિ વિધિને જ સ્પષ્ટ કરે છે – ગાથા : जिणपूआए विहाणं सुईभूओ तीइ चेव उवउत्तो । अण्णंगमच्छिवंतो करेइ जं पवरवत्थूहि ॥११४१॥ અન્વયાર્થ: સુગૂગો-શુચિભૂત=પવિત્ર થયેલો, તીરૂ રેવ યુવકો તેમાં જ=પૂજામાં જ, ઉપયુક્ત, ૩vi fછવંતો અન્ય અંગને નહીં સ્પર્શતો, પવરવધૂર્દિ પ્રવર વસ્તુઓ વડે નં રેડ્ડ-જેને=જે પૂજાને, કરે છે, (એ) નિપૂણ વિહાઇજિનપૂજાનું વિધાન છે. ગાથાર્થ : પવિત્ર થયેલો, પૂજામાં જ ઉપયોગવાળો, અન્ય અંગને નહીં સ્પર્શતો એવો શ્રાવક શ્રેષ્ઠ દ્રવ્યો વડે જે પૂજાને કરે છે, એ ભગવાનની પૂજા કરવાની વિધિ છે. ટીકા? जिनपूजाया विधानमेतत्, शुचिभूतः सन् स्नानादिना तस्यामेव-पूजायामुपयुक्तः प्रणिधानवान् अन्यदङ्ग-शिरःप्रभृत्यस्पृशन् करोति यां पूजां प्रवरवस्तुभिः-सुगन्धिपुष्पादिभिरिति गाथार्थः ॥११४१॥ ટીકાર્થ: સ્નાનાદિ દ્વારા શુચિભૂત છતા=પવિત્ર થયેલ છતા, તેમાં જ=પૂજામાં જ, ઉપયુક્ત=પ્રણિધાનવાળા, શિર વગેરે અન્ય અંગને નહીં સ્પર્શતા એવા શ્રાવક સુગંધવાળાં પુષ્પાદિ પ્રવર વસ્તુઓથી=શ્રેષ્ઠ દ્રવ્યોથી, જે પૂજાને કરે છે, એ જિનપૂજાનું વિધાન છે=ભગવાનની પૂજા કરવાની વિધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનપ્રતિમાની પૂજા કરતી વખતે શ્રાવક સ્નાન વગેરે કરવા દ્વારા પવિત્ર થાય, “ભગવાનની ભક્તિ કરીને હું સંસારસાગરથી પાર પામું” એ પ્રકારે પૂજામાં પ્રણિધાનવાળા થાય, અને આવા પ્રણિધાનથી જ સંસારસાગરને પાર પામવાના ઉપાયભૂત ભગવાનના ગુણોમાં ચિત્તને યોજીને પૂજા કરે; તેમ જ પોતાનાં મસ્તક વગેરે અંગોને પોતાના હાથ સ્પર્શે નહીં તેનો શ્રાવક ઉપયોગ રાખે; કેમ કે પોતાના હાથ શરીરનાં અંગોને સ્પર્શે તો પોતાના શરીરમાંથી નીકળતાં અશુદ્ધ પુગલો પોતાના હાથ ઉપર લાગે, અને તેવા હાથથી ભગવાનની પૂજા કરવાથી તે અશુદ્ધ પુદ્ગલો ભગવાનની પ્રતિમા ઉપર લાગે, જેથી ભગવાનની આશાતના થાય. આથી તે આશાતનાના પરિહાર અર્થે પોતાના હાથ પોતાના શરીરને કે વસ્ત્રોને સ્પર્શે નહીં તે માટે શ્રાવક યત્ન કરે, અને શ્રેષ્ઠ કોટિનાં સુગંધી પુષ્પો વગેરે દ્રવ્યોથી ભગવાનની પ્રતિમાની પૂજા કરે, જેથી પોતાના ભાવોનો પ્રકર્ષ થાય. ll૧૧૪૧il. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩. અવતરણિકા : अत्रैव विधिशेषमाह ગાથા : અવતરણિકાર્થ: અહીં જ વિધિશેષને કહે છે=જિનપ્રતિમાની પૂજાની વિધિમાં જ બાકી રહેલ વિધિ બતાવે છે અન્વયાર્થઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૪૨-૧૧૪૩ - મુદ્દાંધધ્રુવપાળિઞમળ્યો હિમાદ્ભિ-શુભ ગંધવાળા ધૂપથી પિત એવાં પાનીય, સર્વોષધિ આદિ દ્વારા પવમાં=સ્નાપન, માવિતેવાં-કુંકુમાદિ વડે વિલેપન, અદ્ભુહિં મળતું મળ્યું-અતિસુરભિવાળું મનોહર માલ્ય (ચઢાવવું.) * ‘તા' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: સુગંધી ધૂપથી ધૂપિત એવાં પાણી, સર્વોષધિ આદિ દ્વારા જિનપ્રતિમાને નવડાવવું, કુંકુમાદિ વડે વિલેપન કરવું, અતિસુગંધી મનોહર ફૂલની માળા ચઢાવવી. ટીકા ગાથા : शुभगन्धधूपपानीयसर्वौषध्यादिभिस्तावत्स्नापनं प्रथममेव, भूयः कुङ्कुमादिविलेपनं, तदन्वतिसुरभि गन्धेन मनोहारि दर्शनेन माल्यमिति गाथार्थः ॥११४२ ॥ અન્વયાર્થ: सुहगंधधूवपाणिअसव्वोसहिमाइएहिं ता ण्हवणं । कुंकुमगाइविलेवणमइसुरहिं मणहरं मलं ॥ ११४२ ॥ ટીકાર્ય શુભ ગંધવાળા ધૂપથી ધૂપિત એવાં પાણી, સર્વોષધિ આદિ દ્વારા પ્રથમ જ સ્નાપન=પહેલાં જ જિનપ્રતિમાને પ્રક્ષાલ કરવો. પછી કુંકુમાદિ વડે વિલેપન=કેસર, ચંદનાદિ વડે જિનપ્રતિમા પર વિલેપન કરવું, ત્યારપછી ગંધથી અતિસુરભિ, દર્શનથી મનોહારી એવું માલ્ય=ફૂલની માળા, ચઢાવવી, એ પ્રમાણે ગાથાર્થ છે. विविहणिवे अणमारत्तिगाइ धूवथयवंदणं विहिणा । जहसत्ति गीअवाइअणच्चणदाणाइअं चेव ॥११४३॥ વિવિળિવેગળમારત્તિા=વિવિધ નિવેદન=નૈવેદ્ય, આરત્રિકાદિ, વિત્તિ-વિધિ વડે ઘૂવથયવંવળ-ધૂપ, સ્તવ, વંદન, નહત્તિ વેવઅને યથાશક્તિ નીઅવાઞળજ્વળવાળાŞi-ગીત, વાજિંત્ર, નર્તન, દાનાદિ. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૪૨-૧૧૪૩, ૧૧૪૪ ગાથાર્થ: વિવિધ પ્રકારનું નૈવેધ ચઢાવવું, આરતી વગેરે કરવું, વિધિપૂર્વક ધૂપ કરવો, સ્તુતિ બોલવી, ચૈત્યવંદન કરવું, અને શક્તિ પ્રમાણે ગીત ગાવું, વાજિંત્ર વગાડવું, નૃત્ય કરવું, દાનાદિ કરવું. ટીકા : विविधं निवेदनमिति चित्रं निवेद्यम्, आरत्रिकादि, तदनु धूपः, तथा स्तवः, तदनु वन्दनं विधिना विश्रब्धादिना, तथा यथाशक्ति सङ्गीतवादित्रनर्त्तनदानादि चैव, आदिशब्दादुचितस्मरणमिति गाथार्थः ॥o૪૨૫ ટીકાર્યઃ વિવિધ નિવેદન=ચિત્ર નિવેધ=વિવિધ પ્રકારનું નૈવેદ્ય અર્પણ કરવું, આરત્રિક આદિ=આરતી અને મંગળ દીવો કરવો, ત્યારપછી ધૂપ અને સ્તવ કરવો. ત્યારપછી વિશ્રધ્ધાદિ વિધિ વડે વંદન=ચૈત્યવંદન કરવું, અને તે રીતે યથાશક્તિ સંગીત, વાજિંત્ર, નર્તન, દાન આદિ કરવું. ‘આવિ' શબ્દથી=‘વનવિ’’માં ‘આવિ’ શબ્દથી, પ્રાપ્ત એવું ઉચિતનું સ્મરણ કરવું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ૩૯ 1 જિનપ્રતિમાની પૂજા કરતી વખતે શ્રાવક પ્રથમ સુગંધી ધૂપથી ધૂપિત એવાં પાણી, સર્વોષધિ આદિ દ્વારા જિનપ્રતિમાનો પ્રક્ષાલ કરે, ત્યા૨૫છી કેસર વગેરે ઉત્તમ દ્રવ્યોથી પ્રતિમા ઉપર વિલેપન કરે, ત્યારપછી અત્યંત સુગંધવાળાં અને દેખાવમાં મનોહર એવાં ફૂલો ચઢાવે, પરંતુ સુગંધ વગરનાં અને દેખાવમાં મનોહર ન હોય તેવાં કે ચીમળાઈ ગયેલાં હોય તેવાં પુષ્પાદિ ચઢાવે નહીં. વળી, ભગવાનની અંગપૂજા કર્યા પછી નૈવેદ્ય ચઢાવી, આરતી-મંગળદીવો કરે, ત્યારપછી ધૂપ કરે, સ્તુતિઓ બોલે, ત્યારપછી “આ જ ભગવાન મને સંસારસાગરથી તારનારા છે” એ પ્રકારની શ્રદ્ધા અને ઉપયોગના અતિશયપૂર્વક ચૈત્યવંદન કરે. ત્યારપછી શક્તિ પ્રમાણે સંગીત કરે, વાજિંત્ર વગાડે, નૃત્ય કરે અને દાનાદિ કરે, જે સર્વ પોતાને ભગવાનની ભક્તિ ક૨વાથી ઉત્પન્ન થયેલા હર્ષની અભિવ્યક્તિરૂપ છે. અહીં ‘‘વાનાવિ’’માં ‘આવિ’ પદથી ઉચિતનું સ્મરણ ગ્રહણ કર્યું, એનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાનની ભક્તિ કરીને અત્યંત ભાવિતચિત્તવાળા શ્રાવકને ભગવાનના ગુણોનું વારંવાર સ્મરણ થયા કરે, અને તે હર્ષના અતિરેકથી શ્રાવક ભગવાન સામે સંગીત, નૃત્ય કરે અને વાજિંત્ર વગાડે, તેમ જ પોતાને કોઈ ઉત્તમ ભક્તિનો પરિણામ થયો છે તેના હર્ષરૂપે અનુકંપાદિ દાન કરે, અને પોતાને કરવા યોગ્ય કૃત્યોનું સ્મરણ કરે. ॥૧૧૪૨/૧૧૪૩) અવતરણિકા : અત્યાર સુધી જિનભવનકરાવણાદિરૂપ દ્રવ્યસ્તવનું સ્વરૂપ બતાવ્યું. હવે આ દ્રવ્યસ્તવ ચારિત્રરૂપ ભાવસ્તવનો હેતુ કઈ રીતે બને છે ? તે બતાવે છે For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૪૪ ગાથા : विहिआणुट्ठाणमिणं ति एवमेअं सया करिताणं । होइ चरणस्स हेऊ णो इहलोगादविक्खाए ॥११४४॥ અન્વયાર્થ: ફvi વિદિમાગુટ્ટાઇi=આ=જિનભવનકારણાદિ, વિહિત અનુષ્ઠાન છે, તિ એ પ્રકારે (અને) પર્વઆ પ્રકારે જિનભવનકારણાદિ ચરણનો હેતુ છે એ પ્રકારે, (ચિત્તમાં ધારણ કરીને) સંઆને=જિનભવનાદિને, સ-સદા ચિંતા કરતા એવા શ્રાવકોને (દ્રવ્યસ્તવ) વરસ દેશ ચરણનો=ચારિત્રનો, હેતુ દોડું થાય છે, રૂહો વિવવા નો ઈહલોકાદિની અપેક્ષાથી નહીં આ લોક વગેરેની આશંસાથી કરાયેલો દ્રવ્યસ્તવ ચરણનો હેતુ થતો નથી. ગાથાર્થ : જિનભવનકરાવણાદિ વિહિત અનુષ્ઠાન છે એ પ્રકારે અને જિનભવનકરાવણાદિ ચારિત્રનો હેતુ છે એ પ્રકારે, ચિત્તમાં ધારણ કરીને જિનભવનાદિને સદા કરતા શ્રાવકોને દ્રવ્યસ્તવ ચારિત્રનો હેતુ થાય છે, આ લોક વગેરેની આશંસાથી કરાયેલો દ્રવ્યસ્તવ ચારિત્રનો હેતુ થતો નથી. ટીકા : विहितानुष्ठानमिदमित्येवं च चेतस्याधाय एतत् सदा कुर्वतां भवति चरणस्य हेतुरेतदेव, नेहलोकाद्यपेक्षया, आदिशब्दात्कीर्त्यादिपरिग्रह इति गाथार्थः ॥११४४॥ * “વીર્વારિ'માં ‘માર' શબ્દથી પરલોક અને અનાભોગનો પરિગ્રહ છે. ટીકાઈઃ આ=જિનભવનકારણાદિ, વિહિત અનુષ્ઠાન છે=શ્રાવકને કર્તવ્યપણારૂપે આગમમાં અનુમત એવું અનુષ્ઠાન છે, એ પ્રકારે, અને આ પ્રકારે=ચારિત્રનો હેતુ છે એ પ્રકારે, ચિત્તમાં આધાન કરીને આને જિનભવનાદિને, સદા કરતા એવા શ્રાવકોને, આ જ=જિનભવનાદિનું કરણ જ, ચરણનો હેતુ થાય છે. ઈહલોકાદિની અપેક્ષાથી નહીં આ લોકની આશંસા આદિને આશ્રયીને કરાયેલ દ્રવ્યસ્તવ ચરણનો હેતુ થતો નથી. ‘મા’ શબ્દથી “ત્નોરિ”માં રહેલ “સદ્ધિ' શબ્દથી, કીર્તિ આદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ભગવાન વડે સર્વ અનુષ્ઠાનો મોક્ષપ્રાપ્તિ માટે વિધાન કરાયેલ છે, અને મોક્ષપ્રાપ્તિનો ઉપાય વીતરાગતા છે, અને વીતરાગતા સંયમના પરિણામથી આવે છે. આથી સર્વ વિહિત અનુષ્ઠાન ક્રમે કરીને વીતરાગતામાં પર્યવસાન પામે છે, આ પ્રકારનો નિયમ છે. વળી, “શ્રાવક માટે આ દ્રવ્યસ્તવ ભગવાન વડે વિહિત છે, અને આ દ્રવ્યસ્તવ ચારિત્રનો હેતુ છે” એ પ્રકારે ચિત્તમાં સ્થાપન કરીને જે શ્રાવકો સદા દ્રવ્યસ્તવ કરે છે, તે શ્રાવકોના તે અનુષ્ઠાનો ચારિત્રનો For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૪૪-૧૧૪૫ હેતુ બને છે; પરંતુ જે શ્રાવકો આવું ચિત્તમાં પ્રણિધાન કર્યા વગર દ્રવ્યસ્તવનાં અનુષ્ઠાન કરે છે, તે શ્રાવકોથી કરાયેલાં તે અનુષ્ઠાનો ચારિત્રનો હેતુ બનતાં નથી; કેમ કે તે શ્રાવકો દ્રવ્યસ્તવનાં અનુષ્ઠાનો આ લોકપરલોકની અનુકૂળતાની આશંસાથી કરે છે અથવા તો સંમૂચ્છિમની જેમ કરે છે. I૧૧૪૪ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે “દ્રવ્યસ્તવ વિહિત અનુષ્ઠાન છે અને ચારિત્રનો હેતુ છે,” એ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને દ્રવ્યસ્તવને કરતા શ્રાવકોનો દ્રવ્યસ્તવ ચારિત્રનો હેતુ બને છે. વળી, આવા પ્રકારનો કરાયેલો દ્રવ્યસ્તવ ભાવસ્તવના રાગવાળો છે માટે દ્રવ્યસ્તવ છે, અને જે દ્રવ્યસ્તવ આવા પ્રકારનો નથી, તે દ્રવ્યસ્તવ જ નથી, એ બતાવવા અર્થે કહે છે – ગાથા : एवं चिअ भावथए आणाआराहणाओ राओ वि । जं पुण इअ विवरीअं तं दव्वथओ वि णो होइ ॥११४५॥ અન્વયાર્થ : વં વિષ આ રીતે જ=“જિનભવનકારણાદિ વિહિત અનુષ્ઠાન છે અને ચારિત્રનો હેતુ છે” એ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને શ્રાવકો જિનભવનાદિ કરે એ રીતે જ, મUTગારVIIો=આજ્ઞાની આરાધના હોવાથી માવથU=ભાવસ્તવમાં રાગો વિરાગ પણ છે. કં પુIEવળી જે રૂઝ આવા પ્રકારનું હોવા છતાં) વિવરીયંત્ર વિપરીત છે, તંતે રāથો વિદ્રવ્યસ્તવ પણ જો દોડું થતું નથી. ગાથાર્થ : “જિનભવનકારણાદિ વિહિત અનુષ્ઠાન છે અને ચારિત્રનો હેતુ છે” એ પ્રમાણે ચિત્તમાં ધારણ કરીને શ્રાવકો જિનભવનાદિ રે, એ રીતે જ આજ્ઞાની આરાધના હોવાથી ભાવસ્તવમાં રાગ પણ છે. વળી જે જિનભવનકારાદિ પરમાં કહ્યું એવા પ્રકારનું હોવા છતાં વિપરીત છે, તે જિનભવનાકારણાદિ દ્રવ્યસ્તવ પણ થતું નથી. ટીકા? ___ एवमेव अनेनैव विधिना कुर्वतामेतद्भावस्तवे-वक्ष्यमाणलक्षणे आज्ञाराधनात् कारणाद् रागोऽपि, तद्रागाच्च द्रव्यस्तवत्वं, यत्पुनर्जिनभवनकारणादि एवं विपरीतं यादृच्छिकं तद्, द्रव्यस्तवोऽपि न भवति, उत्सूत्रत्वादिति गाथार्थः ॥११४५॥ ટીકાઈ: આ રીતે જ=આ જ વિધિથી=પૂર્વગાથામાં કહ્યું કે “આ વિહિત અનુષ્ઠાન છે અને ચરણનો હેતુ છે' એ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને શ્રાવકો જિનભવનાદિ કરે એ જ વિધિથી, આને જિનભવનાદિને, કરતા એવા શ્રાવકોને આજ્ઞાના આરાધનના કારણે કહેવાનાર લક્ષણવાળા ભાવસ્તવમાં રાગ પણ છે, અને તેના For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૪૫-૧૧૪૬ રાગથી=ભાવસ્તવના રાગથી, દ્રવ્યસ્તવપણું છે. વળી જે જિનભવનકારણાદિ આવા પ્રકારનું વિપરીત છે= યાદેચ્છિક છે, અર્થાત્ બાહ્ય રીતે આવા પ્રકારનું હોવા છતાં જિનભવનકારણાદિ ભાવસ્તવના રાગથી કરાયેલું નથી, તે જિનભવનકારાદિ દ્રવ્યસ્તવ પણ થતું નથી, કેમ કે ઉસૂત્રપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે “શ્રાવકને દ્રવ્યસ્તવ ભગવાન વડે વિહિત છે અને દ્રવ્યસ્તવથી શ્રાવક ચારિત્ર પ્રાપ્ત કરે છે,” એ પ્રકારે ચિત્તમાં રાખીને તે જ વિધિથી જેઓ જિનભવનકારાદિ દ્રવ્યસ્તવ કરે છે, તેઓ ભગવાનના વચનાનુસાર જિનભવનકારણાદિ દ્રવ્યસ્તવ કરવા દ્વારા ચારિત્રપ્રાપ્તિના અર્થી છે. તેથી આવા શ્રાવકો દ્રવ્યસ્તવ કરીને ભગવાનની આજ્ઞાનું આરાધન કરે છે. આથી “આ દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે” એવી બુદ્ધિપૂર્વક દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકોને દ્રવ્યસ્તવના સેવનકાળમાં ભાવસ્તવનો રાગ પણ વર્તે છે; કેમ કે ભાવસ્તવનો રાગ ન હોય તો શ્રાવક ભાવસ્તવના ઉપાયરૂપે દ્રવ્યસ્તવને સેવે નહીં. આથી નક્કી થાય છે કે ભાવસ્તવના અર્થી શ્રાવકો ભાવસ્તવની પ્રાપ્તિના ઉપાયરૂપે દ્રવ્યસ્તવને સેવે છે, માટે દ્રવ્યસ્તવ કરતી વખતે શ્રાવકોમાં જેમ ભગવાનની ભક્તિનો પરિણામ વર્તે છે તેમ ભાવસ્તવનો રાગ પણ વર્તે છે, અને ભાવસ્તવનો રાગ હોવાને કારણે શ્રાવકોનું જિનભવનકારણાદિ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ બને છે. વળી, જે શ્રાવકોનું જિનભવનકારણાદિ અનુષ્ઠાન, આવા પ્રકારનું હોવા છતાં અર્થાત્ બાહ્ય રીતે શાસ્ત્રવિધિ અનુસાર હોવા છતાં, વિપરીત છે અર્થાત્ ભાવસ્તવના ઉપાયરૂપ નથી, પરંતુ પોતાની ઇચ્છા અનુસાર છે, તે શ્રાવકોનું તે અનુષ્ઠાન દ્રવ્યસ્તવ પણ બનતું નથી; કેમ કે ઉસૂત્ર છે અર્થાત્ ભગવાને દ્રવ્યસ્તવને ભાવસ્તવના ઉપાયરૂપે સેવવાનું કહ્યું છે, છતાં આવા શ્રાવકો ભાવસ્તવના ઉપાયની બુદ્ધિથી દ્રવ્યસ્તવને સેવતા નથી માટે શાસ્ત્રવિરુદ્ધ આશયથી સેવાયેલું જિનભવનકારણાદિ અનુષ્ઠાન ઉસૂત્રરૂપ છે. તેથી તેવું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ બનતું નથી, પરંતુ સંસારના અન્ય અનુષ્ઠાન જેવું અનુષ્ઠાન બને છે. ll૧૧૪પા અવતરણિકા: अभ्युपगमे दोषमाह - અવતરણિકાર્ય : અભ્યપગમમાં દોષને કહે છે=જિનાજ્ઞાથી વિપરીત એવા જિનભવનકારાદિ અનુષ્ઠાનને દ્રવ્યસ્તવરૂપે સ્વીકારવામાં પ્રાપ્ત થતા અતિપ્રસંગરૂપ દોષને કહે છે – ગાથા : भावे अइप्पसंगो आणाविवरीअमेव जं किंचि । इह चित्ताणुटाणं तं दव्वथओ भवे सव्वं ॥११४६॥ અન્વચાઈ: મારે મફuસંભાવમાં અતિપ્રસંગ છે જિનાજ્ઞાથી વિપરીત એવાં જિનભવનકારણાદિ અનુષ્ઠાનના દ્રવ્યસ્તવના સદ્ભાવમાં અતિવ્યાપ્તિ છે. (તે સ્પષ્ટ કરે છે-) ના વિવરીખેવન લિત્તિ આજ્ઞાથી વિપરીત For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૪૬-૧૧૪૦ ૪૩ જ એવું જે કાંઈ રૂદ અહીં=લોકમાં, ચિત્તાકૂi=ચિત્ર અનુષ્ઠાન છે, તે સઘં તે સર્વ વ્રથમ દ્રવ્યસ્તવ અવે થાય. ગાથાર્થ : - જિનાજ્ઞાથી વિપરીત એવાં જિનભવનકારણાદિ અનુષ્ઠાનને દ્રવ્યસ્તવરૂપે સ્વીકારવામાં અતિવ્યાપ્તિ છે. જિનાજ્ઞાથી વિપરીત જ એવું જે કાંઈ લોકમાં વિવિધ પ્રકારનું અનુષ્ઠાન છે, તે સર્વ દ્રવ્યસ્તવ થાય. ટીકા : __ भावे-द्रव्यस्तवभावे च तस्य अतिप्रसङ्गः अतिव्याप्तिः, कथमित्याह-आज्ञाविपरीतं-आगमविपरीतमेव यत्किञ्चिदिह लोके चित्रानुष्ठानं गृहकरणादि, तद् द्रव्यस्तवो-यथोक्तलक्षणः भवेत् सर्वं, निमित्ताविशेषादिति गाथार्थः ॥११४६॥ ટીકાર્ય અને ભાવમાંeતેના દ્રવ્યસ્તવના ભાવમાં જિનાજ્ઞાથી વિપરીત એવાં જિનભવનકારાદિ અનુષ્ઠાનના દ્રવ્યસ્તવના સભાવમાં, અતિપ્રસંગ છે=અતિવ્યાપ્તિ છે. કઈ રીતે અતિપ્રસંગ છે? એથી કહે છે – આજ્ઞાથી વિપરીત=આગમથી વિપરીત જ, જે કાંઈ આ લોકમાં ગૃહકરણાદિ ચિત્ર અનુષ્ઠાન છે=ઘર કરવું વગેરે વિવિધ પ્રકારનું અનુષ્ઠાન છે તે સર્વ, યથોક્ત લક્ષણવાળો પૂર્વે જે પ્રકારે જિનભવનકારણાદિરૂપ દ્રવ્યસ્તવનું સ્વરૂપ બતાવ્યું તે પ્રકારના સ્વરૂપવાળો, દ્રવ્યસ્તવ થાય; કેમ કે નિમિત્તનું અવિશેષ છે=જિનભવનકારાદિ અનુષ્ઠાનમાં અને ગૃહકરણાદિ અનુષ્ઠાનમાં ભગવાનની આજ્ઞાથી વિપરીત પ્રવૃત્તિ કરવારૂપ નિમિત્ત સમાન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ એવા જિનભવનકારણાદિ વીતરાગવિષયક અનુષ્ઠાનને દ્રવ્યસ્તવરૂપે સ્વીકારવામાં અતિવ્યાપ્તિ દોષ પ્રાપ્ત થાય છે, તે બતાવે છે – આ લોકમાં ભગવાનની આજ્ઞાવિરુદ્ધ એવાં જે કાંઈ ઘર બનાવવા વગેરે રૂપ અનુષ્ઠાન છે તે સર્વ દ્રવ્યસ્તવ બની જાય; કેમ કે નિમિત્ત વિશેષ નથી. આશય એ છે કે આજ્ઞાનિરપેક્ષ એવું ઘર કરવા વગેરે અનુષ્ઠાનનું નિમિત્ત જેમ આ લોકની આશંસાદિ છે, તેમ પ્રસ્તુત જિનમંદિર નિર્માણ કરવા વગેરે અનુષ્ઠાનનું નિમિત્ત પણ ભાવસ્તવ નથી, પરંતુ આ લોકની આશંસાદિ જ છે. આથી જિનભવનકારાદિમાં અને ગૃહકરણાદિમાં નિમિત્ત સમાન છે. તેથી જિનાજ્ઞાથી વિપરીત એવા જિનભવનકારણાદિ અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ સ્વીકારીએ તો ગૃહકરણાદિ અનુષ્ઠાનને પણ દ્રવ્યસ્તવ સ્વીકારવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય. ||૧૧૪૬ll અવતરણિકા : ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ એવા જિનભવનકારણાદિ અનુષ્ઠાનોને દ્રવ્યસ્તવ સ્વીકારીએ તો સંસારનાં અનુષ્ઠાનોને પણ દ્રવ્યસ્તવ સ્વીકારવાની આપત્તિ આવે, એમ પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું, ત્યાં પૂર્વપક્ષની શંકાનું ઉલ્કાવન કરીને ગ્રંથકારશ્રી આજ્ઞાથી વિપરીત સર્વ અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ નથી, એ બતાવવા માટે કહે છે – For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ગાથા: અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૪૦ जं वीरागगामी अह तं णणु सिट्टणाइ वि स एवं । सिअ उचिमेव जं तं आणाआराहणा एवं ॥ ११४७ ॥ અન્વયાર્થ: અહ-અથથી પૂર્વપક્ષી કહે છે – નં વીસમી=જે વીતરાગગામી છે=જે અનુષ્ઠાન વીતરાગવિષયક છે, તા-તે છે—તે અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે. શુ-નનુ થી ગ્રંથકાર કહે છે – વં=આ રીતે સિટ્ટાફ વિ = શિષ્ટનાદિ પણ તે થશે=વીતરાગગામી એવા આક્રોશાદિ પણ દ્રવ્યસ્તવ થશે. સિ-થાય=પૂર્વપક્ષીના મતે કદાચ આમ થાય, નં વિયમેવ તં-જે ઉચિત જ છે તે છે=જે ઉચિત જ વીતરાગગામી અનુષ્ઠાન છે તે દ્રવ્યસ્તવ છે, (તેને ગ્રંથકાર કહે છે –) આળાIFT=આજ્ઞાની આરાધના વં=આવી છે=ઉચિત અનુષ્ઠાનરૂપ છે. (તેથી આજ્ઞાની આરાધનાવાળું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે, એમ પ્રાપ્ત થાય.) ગાથાર્થ: પૂર્વપક્ષી કહે છે કે જે અનુષ્ઠાન વીતરાગગામી હોય તે અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે. તેને ગ્રંથકાર કહે છે કે આ રીતે વીતરાગગામી એવો આક્રોશ વગેરે પણ દ્રવ્યસ્તવ થશે. કદાચ પૂર્વપક્ષી કહે કે જે ઉચિત જ વીતરાગગામી અનુષ્ઠાન છે, તે દ્રવ્યસ્તવ છે. તેને ગ્રંથકાર કહે છે કે ભગવાનની આજ્ઞાની આરાધના આવી છે, તેથી આજ્ઞાની આરાધનાવાળું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે, એમ પ્રાપ્ત થાય. ટીકા : यद्वीतरागगाम्यनुष्ठानमथ तद् द्रव्यस्तव इति, अत्राह - ननु शिष्टनाद्यपि = आक्रोशनाद्यपि वीतरागगामि सद् द्रव्यस्तव एव, (? स= द्रव्यस्तव एवं ) निमित्ताविशेषादिति भावः, स्यात् - उचितमेव यद् वीतरागगाम्यनुष्ठानं तद् द्रव्यस्तव इति, अत्राह - आज्ञाराधनं एवं तदुचितान्वेषणप्रवृत्त्येति गाथार्थः ॥११४७॥ નોંધઃ ટીકામાં વ્યસ્તવ વ છે, ત્યાં મૂળગાથા પ્રમાણે અને પ્રતિમાશજીક ગ્રંથમાં આપેલ સ્તવપરિજ્ઞાની ગાથા-૩૭ની ટીકા પ્રમાણે સ-દ્રવ્યસ્તવ વું એમ હોવું જોઈએ. ટીકાર્થઃ અથ થી પૂર્વપક્ષી શંકા કરે છે – જે અનુષ્ઠાન વીતરાગગામી છે, તે દ્રવ્યસ્તવ છે. ‘કૃતિ’ પૂર્વપક્ષીના કથનની સમાપ્તિમાં છે. અહીં કહે છે=પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકાર કહે છે – ખરેખર આ રીતે–વીતરાગગામી એવું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે એ રીતે, વીતરાગગામી છતું શિષ્ટનાદિ પણ=આક્રોશનાદિ પણ, તે=દ્રવ્યસ્તવ, થાય; કેમ કે નિમિત્તનું અવિશેષ છે–વીતરાગગામી એવા જિનભવનકારણાદિમાં અને વીતરાગગામી એવા શિષ્ટનાદિમાં વિષયરૂપ નિમિત્ત સમાન છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૪૦ સ્વાત્થી પૂર્વપક્ષી કહે – ઉચિત જ એવું જે વીતરાગગામી અનુષ્ઠાન હોય તે દ્રવ્યસ્તવ છે. ‘કૃત્તિ’ પૂર્વપક્ષીના કથનની સમાપ્તિમાં છે. અહીં કહે છે=પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર કહે છે – તેમાં ઉચિતના અન્વેષણની પ્રવૃત્તિથી=અનુષ્ઠાનમાં ઉચિતને શોધવાની પ્રવૃત્તિથી, આજ્ઞાનું આરાધન આવું છે=ઉચિત છે. માટે આજ્ઞાની આરાધનાવાળું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે એમ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ૪૫ પૂર્વગાથામાં કહ્યું કે આજ્ઞાથી વિપરીત જિનભવનકા૨ણાદિ અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ સ્વીકારીએ તો ગૃહકરણાદિ અનુષ્ઠાનને પણ દ્રવ્યસ્તવ સ્વીકારવારૂપ અતિપ્રસંગ પ્રાપ્ત થાય. ત્યાં પૂર્વપક્ષી કહે કે વીતરાગગામી અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ કહેવાય, અને ગૃહકરણાદિ અનુષ્ઠાન વીતરાગગામી નથી. આમ કહીને પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે ભગવાનની આજ્ઞાથી વિપરીત પણ જિનભવનકારણાદિ અનુષ્ઠાન વીતરાગગામી હોવાથી દ્રવ્યસ્તવ છે, અને ગૃહકરણાદિ અનુષ્ઠાન વીતરાગગામી નહીં હોવાથી દ્રવ્યસ્તવ નથી. આમ કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે – કોઈ પુરુષ ભગવાનને ગાળો આપે તો તે ગાળોનો વિષય વીતરાગ છે, તેથી તે વીતરાગગામી ગાળો આપવાની પ્રવૃત્તિને પણ દ્રવ્યસ્તવ કહેવું પડે; કેમ કે આજ્ઞાવિપરીત એવા જિનભવનકારણાદિ અનુષ્ઠાનનો વિષય જેમ વીતરાગ છે, તેમ ગાળો આપવાની પ્રવૃત્તિનો વિષય પણ વીતરાગ છે. તેથી જિનભવનકારણાદિમાં અને ગાળો આપવાની પ્રવૃત્તિમાં વિષયભૂત વીતરાગરૂપ નિમિત્ત સમાન છે. આથી જિનાજ્ઞાનિરપેક્ષ જિનભવનકારણાદિ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ બનતા હોય તો ભગવાનને ગાળો આપવાની પ્રવૃત્તિ પણ દ્રવ્યસ્તવ બનવી જોઈએ. અહીં પૂર્વપક્ષી કહે કે — ઉચિત એવું જે અનુષ્ઠાન વીતરાગગામી હોય તે અનુષ્ઠાનને દ્રવ્યસ્તવ કહેવાય; અને ભગવાનને ગાળો આપવાની પ્રવૃત્તિ વીતરાગગામી હોવા છતાં ઉચિત અનુષ્ઠાન નથી, માટે તેને દ્રવ્યસ્તવ કહી શકાય નહીં; પરંતુ આજ્ઞાનિરપેક્ષ જિનભવનકારણાદિની પ્રવૃત્તિ વીતરાગગામી છે અને ઉચિત અનુષ્ઠાન છે, માટે તેને દ્રવ્યસ્તવ કહી શકાય. આમ કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે – પૂર્વપક્ષી આ રીતે અનુષ્ઠાનમાં ઉચિતને શોધવાની પ્રવૃત્તિ કરતો હોય, તો ભગવાનની આજ્ઞા અનુસારે કરાતું અનુષ્ઠાન ઉચિત છે, અને ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ થઈને કરાતું અનુષ્ઠાન ઉચિત નથી, એમ પૂર્વપક્ષીને સ્વીકારવું પડે. અને પૂર્વપક્ષી એમ સ્વીકારતો હોય તો એ પ્રાપ્ત થાય કે ભગવાને દ્રવ્યસ્તવ ચારિત્રના હેતુરૂપે કરવાનું કહેલ છે, તેથી તેવા આશયપૂર્વક કરાયેલ જિનભવનકારણાદિ અનુષ્ઠાન ઉચિત બને, અને સ્વચ્છંદપણાથી કરાયેલ જિનભવનકારણાદિ અનુષ્ઠાન ઉચિત બને નહીં. આથી નક્કી થાય કે આજ્ઞાનિરપેક્ષ જિનભવનકા૨ણાદિ અનુષ્ઠાન દ્રવ્યસ્તવ નથી; છતાં તેને દ્રવ્યસ્તવરૂપે સ્વીકારીએ તો સંસારના ગૃહકરણાદિ સર્વ અનુષ્ઠાનને પણ દ્રવ્યસ્તવ સ્વીકારવાનો પ્રસંગ આવે. આ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૧૪૭ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૪૮ અવતરણિકા : भावार्थदर्शनेन प्रकृतयोजनामाह - અવતરણિકાર્ય : ભાવાર્થના દર્શન દ્વારા પ્રકૃતિમાં યોજનાને કહે છે – અવતરણિકાનો ભાવાર્થ : પૂર્વગાથાના અંતે કહ્યું કે આ રીતે અનુષ્ઠાનમાં ઉચિતના અન્વેષણની પ્રવૃત્તિથી આજ્ઞાની આરાધનાવાળું અનુષ્ઠાન દ્રવ્યસ્તવ થાય છે. એ કથનનો ભાવાર્થ બતાવવા દ્વારા ભગવાનની આજ્ઞા અનુસાર જિનભવનકારાદિ અનુષ્ઠાન કરવારૂપ પ્રકૃતમાં તે આજ્ઞાઆરાધનાની યોજનાને ગ્રંથકાર બતાવે છે – ગાથા : जं पुण एअविउत्तं एगंतेणेव भावसुण्णं ति । तं विसअंमि वि ण तओ भावथयाहेउओ निअमा (? उचिओ) ॥११४८॥ નોંધ : ગાથાના અંતે નિરૂમમાં છે, તેને સ્થાને પ્રસ્તુત ગાથાની ટીકા પ્રમાણે અને પ્રતિમાશતક ગ્રંથમાં આપેલ સ્તવપરિજ્ઞાની ગાથા-૩૮ પ્રમાણે ત્રિો હોય તેમ ભાસે છે. અન્વયાર્થ : નં પુuT=વળી જે (અનુષ્ઠાન) પવિત્ત આનાથી વિમુક્ત=ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય, તપોવ બાવકુuri=એકાંતથી જ ભાવથી શૂન્ય છે, તિ એથી તંતે (અનુષ્ઠાન) ભાવથયદેડોભાવસ્તવનો અહેતુ હોવાથી વિસમિ વિવિષયમાં પણ ત્રિો તો ઉચિત તે=દ્રવ્યસ્તવ, નથી. ગાથાર્થ : વળી જે અનુષ્ઠાન ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય એકાંતે જ ભાવથી શૂન્ય છે, એથી તે અનુષ્ઠાન ભાવસ્તવનો અહેતુ હોવાથી વીતરાગાદિ વિષયમાં પણ ઉચિત દ્રવ્યસ્તવ નાથી. ટીકા: यत्पुनरनुष्ठानं एतद्वियुक्तम्-औचित्यान्वेषणादिशून्यमेकान्तेनैव भावशून्यमित्याज्ञानिरपेक्षतया तद् अनुष्ठानं विषयेऽपि वीतरागादौ न तक इति न द्रव्यस्तवः, कुत इत्याह-भावस्तवाहेतुत्वात्-भावस्तवस्याऽकारणत्वेन, उचित इति यथाभूतो, भावस्तवाङ्गं न, अप्रधानस्तु भवतीति गाथार्थः ॥११४८॥ ટીકાર્ય : ___ यत् अनुष्ठानं पुनः एतद्वियुक्तं औचित्यान्वेषणादिशून्यं एकान्तेन एव भावशून्यं वणी अनुष्ठान આનાથી વિયુક્ત=ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય, એકાંતથી જ ભાવથી શૂન્ય છે, For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૪૮ કૃતિ ઞજ્ઞાનિરપેક્ષતયા એથી આશાનિરપેક્ષપણું હોવાને કારણે તદ્ અનુષ્ઠાન વીતાવી વિષયેપ તા: ૧ રૂતિ દ્રવ્યસ્તવ: 7, તે અનુષ્ઠાન વીતરાગાદિ વિષયમાં પણ તે નથી=દ્રવ્યસ્તવ નથી; ..........ારળત્વેન, કયા કારણથી તે અનુષ્ઠાન દ્રવ્યસ્તવ નથી ? એથી કહે છે – ભાવસ્તવનું અહેતુપણું હોવાથી=ભાવસ્તવનું અકારણપણું હોવાથી, તે અનુષ્ઠાન વીતરાગાદિ વિષયમાં પણ દ્રવ્યસ્તવ નથી, એમ અન્વય છે. ४७ વળી તે અનુષ્ઠાન વીતરાગાદિ વિષયમાં પણ કેવા પ્રકારનો દ્રવ્યસ્તવ નથી ? તે સ્પષ્ટ કરે છે ષિત કૃતિ થામૃત: ઉચિત=યથાભૂત=ભગવાનની આજ્ઞા અનુસાર, એવો દ્રવ્યસ્તવ નથી એમ પૂર્વ સાથે અન્વય છે. તેનું જ તાત્પર્ય ખોલે છે – ભાવસ્તવાડું ન ભાવસ્તવનું અંગ નથી, પ્રધાન: તુ મતિ પરંતુ અપ્રધાન દ્રવ્યસ્તવ છે. કૃતિ ગાથાર્થ: એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથાના અંતે ગ્રંથકારે કહ્યું કે વીતરાગગામી ઉચિત અનુષ્ઠાન દ્રવ્યસ્તવ છે, એ પ્રકારે અનુષ્ઠાનમાં ઉચિતના અન્વેષણની પ્રવૃત્તિ કરવામાં આવે તો ‘ઉચિત’ શબ્દથી આજ્ઞાની આરાધના પ્રાપ્ત થાય. એ કથનની જ પ્રસ્તુત દ્રવ્યસ્તવમાં યોજના કરીને બતાવે છે - જે અનુષ્ઠાન ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય હોય અને ભગવાન પ્રત્યેના બહુમાનઅંશરૂપ ભાવથી એકાંતે જ શૂન્ય હોય, તે અનુષ્ઠાન ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઔચિત્યના અન્વેષણાદિથી યુક્ત અનુષ્ઠાન ભગવાનની આજ્ઞા અનુસાર હોવાથી અવશ્ય ચારિત્રપ્રાપ્તિનું કારણ બને છે, અને કદાચ અનુષ્ઠાન કોઈ ઔચિત્યના અન્વેષણાદિથી યુક્ત નહીં હોવા છતાં કંઈક ભગવાન પ્રત્યેના બહુમાનભાવથી યુક્ત હોય તોપણ તે અનુષ્ઠાન સામગ્રી પ્રાપ્ત થતાં ઔચિત્યના અન્વેષણાદિનું કારણ બને તેવું હોવાથી ક્રમે કરીને ચારિત્રપ્રાપ્તિનું કારણ બને છે; પરંતુ જે અનુષ્ઠાન ઔચિત્યના અન્વેષણાદિથી પણ રહિત હોય અને એકાંતે જ ભગવાન પ્રત્યેના બહુમાનભાવથી રહિત હોય, માત્ર લોકસંજ્ઞા આદિને વશ થઈને જે અનુષ્ઠાન કરાતું હોય, તે અનુષ્ઠાન ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ છે; અને જે અનુષ્ઠાન ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ હોય તે અનુષ્ઠાન કદાચ વીતરાગાદિના વિષયમાં હોય તોપણ તે અનુદાન દ્રવ્યસ્તવ બનતું નથી; કેમ કે આવું અનુષ્ઠાન ભાવસ્તવનું કારણ નથી. આથી જે અનુષ્ઠાન ઔચિત્યના અન્વેષણાદિપૂર્વક કરાતું હોય તે અનુષ્ઠાન સાક્ષાદ્ ભાવસ્તવનું કારણ છે, અને કોઈ જીવમાં વિશેષ વિવેક નહીં પ્રગટ્યો હોવાને કારણે તે જીવ જે અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાન ઔચિત્યના અન્વેષણાદિથી રહિત હોવા છતાં ભવથી વિરક્ત થઈને ગુણવાન એવા ભગવાન પ્રત્યેના બહુમાનથી કરાતું હોય તો, તે અનુષ્ઠાન પણ પરંપરાએ ભાવસ્તવનું કારણ છે. આથી આવું અનુષ્ઠાન પ્રધાન દ્રવ્યસ્તવરૂપ છે, અને તે સિવાયનાં વીતરાગગામી પણ અનુષ્ઠાન ઉચિત દ્રવ્યસ્તવરૂપ નથી અર્થાત્ ભાવસ્તવનું અંગ નથી, પરંતુ અપ્રધાન દ્રવ્યસ્તવરૂપ છે. ટીકામાં ‘ઔચિત્યાન્વેષળાવિશૂન્યં’’ છે, ત્યાં ‘આવિ' પદથી ઔચિત્યની પ્રવૃત્તિનું ગ્રહણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જિનભવનકારણાદિ અનુષ્ઠાન કરતી વખતે શ્રાવક આ અનુષ્ઠાનના સેવનવિષયક ઔચિત્ય For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૪૮-૧૧૪૯ શું છે? તેની શોધ કરે, અને ઔચિત્યનો નિર્ણય થયા પછી શ્રાવક તે અનુષ્ઠાનના સેવનવિષયક ઔચિત્યપૂર્વક સર્વ પ્રવૃત્તિ કરે, જેથી તે અનુષ્ઠાન ઔચિત્યના અનવેષણાદિથી યુક્ત બનવાને કારણે ઉચિત દ્રવ્યસ્તવરૂપ બને છે, જે દ્રવ્યસ્તવ ચારિત્રનો હેતુ હોવાથી ભગવાનની આજ્ઞાના આરાધનરૂપ છે. I૧૧૪૮ અવતરણિકા : ગાથા ૧૧૪૬માં કહેલ કે આજ્ઞાવિપરીત એવા જિનભવનકારણાદિને દ્રવ્યસ્તવ સ્વીકારીએ તો આજ્ઞાવિપરીત એવા ગૃહકરણાદિને પણ દ્રવ્યસ્તવ સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, અને ગાથા ૧૧૪૭૧૧૪૮માં તે કથનની જ પુષ્ટિ કરી. ત્યાં પ્રશ્ન થાય કે આજ્ઞાવિપરીત એવા પણ જિનભવનકારણાદિ અનુષ્ઠાનનું ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થાય છે, જ્યારે ગૃહકરણાદિ અનુષ્ઠાનનું ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થતું નથી, આથી આજ્ઞાવિપરીત જિનભવનકારાદિ અને ગૃહકરણાદિ વચ્ચે ભેદ છે. માટે આજ્ઞાવિપરીત એવા જિનભવનકારણાદિને ઉચિત અનુષ્ઠાન કહી શકાશે. તેના નિરાકરણ માટે ગ્રંથકાર કહે છે – ગાથા : भोगाइफलविसेसो उ अस्थि एत्तो वि विसयभेएणं । तुच्छो उ तओ जम्हा हवइ पगारंतरेणा वि ॥११४९॥ અન્વયાર્થ : વિથમેuvi =વળી વિષયભેદ હોવાને કારણે પ્રો વિ=આનાથી પણ=અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ, મોફિવિશેનો અત્વિકભોગાદિ ફળવિશેષ છે, તો ૩=પરંતુ આ ભોગાદિ ફળવિશેષ, તુચ્છો તુચ્છ છે; જે કારણથી પરંતરે IT વિ દવઠ્ઠ પ્રકારતરથી પણ થાય છે=અકામનિર્જરા આદિ અન્ય પ્રકારથી પણ ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થાય છે. ગાથાર્થ : વળી વિષયભેદ હોવાને કારણે અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ ભોગાદિ ફળવિશેષ છે, પરંતુ આ તુચ્છ છે; જે કારણથી અકામનિર્જરા આદિ અન્ય પ્રકારથી પણ ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થાય છે. ટીકા? भोगादिफलविशेषस्तु सांसारिक एवाऽस्त्यतोऽपि द्रव्यस्तवात् सकाशाद् विषयभेदेन स्तूयमान'विशेषेण, तुच्छस्त्वसौ भोगादिफलविशेषः, कस्माद् ? भवति प्रकारान्तरेणाऽपि-अकामनिर्जरादिना यत રૂતિ થાર્થઃ ૨૨૪. * “પત્તો વિ''માં પિ'થી એ દર્શાવવું છે કે પ્રધાન દ્રવ્યસ્તવથી તો ભોગાદિ ળવિશેષ થાય છે, પરંતુ આનાથી પણ અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ, ભોગાદિ ળવિશેષ થાય છે. 4 “TTTTT વિલ'માં “મપિ'થી એ જણાવવું છે કે અપ્રધાન દ્રવ્યસ્તવરૂપ એક પ્રકારથી તો ભોગાદિ ળવિશેષ થાય છે, પરંતુ એકામનિર્જરાદિરૂપે અન્ય પ્રકારથી પણ ભોગાદિ ળવિશેષ થાય છે. * “ મોહનવિસ''માં “મારિ'થી શરીરબળ, ભોગ ભોગવવાની શક્તિ આદિ ળવિશેષનો સંગ્રહ છે. * “મહાનિરવિના'માં ‘માર'થી તેવા પ્રકારના તુચ્છ પુણ્યનો સંગ્રહ છે. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૪૯-૧૧૫૦ ટીકાર્થ: વળી સૂયમાન વિશેષરૂપ વિષયભેદ હોવાને કારણે=ગૃહકરણાદિ અનુષ્ઠાનના વિષય કરતાં જિનભવનકારણાદિ અનુષ્ઠાનના વીતરાગરૂપ વિષયનો ભેદ હોવાને કારણે, આ પણ દ્રવ્યસ્તવથી=અપ્રધાન પણ દ્રવ્યસ્તવથી, સાંસારિક જ ભોગાદિ ફળવિશેષ છે, પરંતુ આ=ભોગાદિ ફળવિશેષ, તુચ્છ છે. કયા કારણથી ભોગાદિ ફળવિશેષ તુચ્છ છે? તેથી કહે છે – જે કારણથી અકામનિર્જરા આદિ રૂપ પ્રકારતરથી પણ થાય છે=ભોગાદિ ફળવિશેષ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઔચિત્યના અન્વેષણાદિથી શૂન્ય અને એકાંતથી જ ભાવથી શૂન્ય એવાં પણ જિનભવનકારાદિ અનુષ્ઠાનનો વિષય ભગવાન છે. તેથી સ્તુતિના વિષયભૂત એવા ભગવાનરૂપ વિષયનો ભેદ હોવાને કારણે અપ્રધાન દ્રવ્યસ્તવથી પણ સાંસારિક ભોગાદિરૂપ ફળવિશેષ પ્રાપ્ત થાય છે, માટે ગૃહકરણાદિતુલ્ય અપ્રધાન દ્રવ્યસ્તવ નથી, એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – અપ્રધાન દ્રવ્યસ્તવથી પ્રાપ્ત થયેલું ભોગાદિ ફળ તુચ્છ છે; કેમ કે આવાં ભોગાદિ ફળ તો અકામનિર્જરા આદિ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. માટે ભોગાદિ ફળની પ્રાપ્તિને આશ્રયીને અપ્રધાન દ્રવ્યસ્તવ ઉચિત કહી શકાય નહીં અર્થાત્ વીતરાગગામી જિનભવનકારણાદિ અનુષ્ઠાનથી ભોગાદિ ફળવિશેષ થાય છે અને ગૃહકરણાદિ અનુષ્ઠાનથી ભોગાદિ ફળવિશેષ થતા નથી, એટલામાત્રથી અપ્રધાન દ્રવ્યસ્તવને ઉચિત અનુષ્ઠાન કહી શકાય નહીં. ll૧૧૪લા અવતરણિકા : પ્રધાન દ્રવ્યસ્તવને ઉચિત અનુષ્ઠાન સ્વીકારીએ તો દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે કોઈ ભેદ રહે નહીં, એ પ્રકારની શંકામાં ગ્રંથકાર કહે છે – ગાથા : उचियाणुढाणाओ विचित्तजइजोगतुल्ल मो एस । जं ता कह दव्वथओ ? तद्दारेणऽप्पभावाओ ॥११५०॥ અન્વયાર્થ : નં જે કારણથી વરિયાકામો-ઉચિત અનુષ્ઠાન હોવાને કારણે આ દ્રવ્યસ્તવ, વિવિગફળો તુ મોવિચિત્ર યતિયોગતુલ્ય જ છે, તાકતે કારણથી ત્રણ વદ ? દ્રવ્યસ્તવ કેવી રીતે થાય? (આ પ્રકારની પૂર્વપક્ષીની શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે –) તારે ડિપમાવાગો તેના દ્વારથી અલ્પ ભાવ હોવાથી દ્રવ્ય દ્વારા થોડો ભાવ થતો હોવાથી, (દ્રવ્યસ્તવ કહેવાય છે.) * “ો' પ્રકાર અર્થમાં છે. ગાથાર્થ : જે કારણથી ઉચિત અનુષ્ઠાન હોવાને કારણે દ્રવ્યસ્તવ વિવિધ પ્રકારના સાધુના ચોગ તુલ્ય જ છે, તે કારણથી દ્રવ્યસ્તવ કેવી રીતે કહેવાય? એમ કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર જવાબ આપે છે – દ્રવ્ય દ્વારા થોડો ભાવ થતો હોવાથી દ્રવ્યસ્તવ કહેવાય છે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૫૦ ટીકાઃ आह-उचितानुष्ठानकारणाद्(? उचितानुष्ठानात् कारणाद्) विचित्रयतियोगतुल्य एवैषः विहितत्वात् यद्-यस्मात्, तत्-तस्मात् कथं द्रव्यस्तवः ? भावस्तव एवाऽस्तु, अत्रोत्तरं-तद्वारेण-द्रव्यद्वारेणाऽल्पभावात्-स्तोकभावोपपत्तेरिति गाथार्थः ॥११५०॥ નોંધઃ ટીકામાં વિતાનુષ્ઠાનIિRUI છે તેને સ્થાને ચિંતાનુષ્ઠાનાIિRJI હોવું જોઈએ. પ્રતિમાશતક ગ્રંથમાં પણ એ પ્રમાણે છે, અને મૂળગાવ્યા પ્રમાણે પણ એ પાઠ શુદ્ધ ભાસે છે. ટીકાર્ય : દિથી પૂર્વપક્ષી કહે છે – વિહિતપણું હોવાથી ઉચિત અનુષ્ઠાન હોવાના કારણે આ=દ્રવ્યસ્તવ, જે કારણથી વિચિત્ર યતિયોગતુલ્ય જ છે=વિવિધ પ્રકારના સાધુના વ્યાપાર સમાન જ છે, તે કારણથી દ્રવ્યસ્તવ કેવી રીતે થાય? ભાવસ્તવ જ હો. અહીં ઉત્તર પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર ઉત્તરને કહે છે – તેના દ્વારથી દ્રવ્ય દ્વારથી–ઉત્તમ પૂજાની સામગ્રી દ્વારા, અલ્પ ભાવ હોવાથી સ્તોક ભાવની ઉપપત્તિ હોવાથી=થોડા ભાવની પ્રાપ્તિ હોવાથી, દ્રવ્યસ્તવ કહેવાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાને જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે સાધુ સંયમના યોગોમાં યત્ન કરે છે, તેથી સાધુનું અનુષ્ઠાન જેમ ઉચિત અનુષ્ઠાન છે, તેમ શ્રાવક પણ ભગવાને જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે ભગવાનની ભક્તિ આદિમાં યત્ન કરે છે, માટે શ્રાવકનું અનુષ્ઠાન પણ ઉચિત અનુષ્ઠાન છે તેમ સ્વીકારીએ તો, સાધુના જે ઉચિત અનુષ્ઠાનરૂપ વિવિધ પ્રકારના સંયમના યોગો છે તેમાંનો આ કોઈક એક પ્રકારનું ઉચિત અનુષ્ઠાન છે તેમ માનવું જોઈએ, તેથી આ દ્રવ્યસ્તવને ભાવસ્તવ જ કહેવો જોઈએ, દ્રવ્યસ્તવ કહી શકાય નહીં. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે શ્રાવકો ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરવારૂપ જે દ્રવ્યસ્તવ કરે છે, તેમાં ભગવાનના ગુણોના બહુમાનરૂપ અલ્પ ભાવ છે, અને સાધુ સર્વ પદાર્થો પ્રત્યે મમત્વ વગરના થઈને, વીતરાગના વચનનું અવલંબન લઈને, અભિવૃંગનો સર્વથા ઉચ્છેદ કરવા માટે ઉદ્યમ કરવારૂપ જે ભાવસ્તવ કરે છે, તેમાં ભગવાનના ગુણોના બહુમાનરૂપ અધિક ભાવ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની જે ભક્તિ કરે છે, તે શ્રાવકની ભૂમિકામાં ઉચિત અનુષ્ઠાન છે, અને તેમાં અલ્પ ઉત્તમ ભાવ છે; કેમ કે શ્રાવકનું ચિત્ત દ્રવ્યસ્તવકાળમાં પણ ધનાદિ પ્રત્યે રાગવાળું હોય છે, અને તે અલ્પ એવો ઉત્તમ ભાવ ભાવસ્તવનું કારણ છે, માટે તે દ્રવ્યસ્તવ છે; અને સાધુ બાહ્ય સામગ્રી વગર ભગવાનની આજ્ઞાનું જે પાલન કરે છે, તે સાધુની ભૂમિકામાં ઉચિત અનુષ્ઠાન છે, અને તેમાં અધિક ઉત્તમ ભાવ છે; કેમ કે સાધુનું ચિત્ત સંયમના સર્વ અનુષ્ઠાનકાળમાં વીતરાગ થવાના ઉપાયો સિવાય ક્યાંય રાગવાળું હોતું નથી, અને તે અધિક એવો ઉત્તમ ભાવ દ્રવ્યસ્તવનું કાર્ય છે, માટે તે ભાવસ્તવ છે. ૧૧૫૦ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫૧ અવતરણિકા : एतदेव स्पष्टयति - અવતરણિકાર્ય : આને જ=પૂર્વગાથાના અંતે કહ્યું કે દ્રવ્યસ્તવમાં દ્રવ્ય દ્વારા અલ્પ ભાવ થાય છે એને જ, સ્પષ્ટ કરે છે – ગાથા : जिणभवणाइविहाणदारेणं एस होइ सुहजोगो । उचियाणुट्ठाणं पि य तुच्छो जइजोगओ णवरं ॥११५१॥ અન્વયાર્થ : નિમવUાવિદાઈ જિનભવનાદિના વિધાન દ્વારા આ=દ્રવ્યસ્તવ, સુદનોનો શુભયોગ દોડું છે, અને નફોraો યતિયોગથી રૂરિયાપુઠ્ઠાઇi પિઉચિત અનુષ્ઠાન પણ આવાં કેવલ તુચ્છો- તુચ્છ છે=અલ્પ છે. ગાથાર્થ : જિનભવનાદિ કરવા દ્વારા દ્રવ્યસ્તવ શુભયોગ છે, અને સાધુના વ્યાપાર કરતાં ઉચિત અનુષ્ઠાન પણ કેવલ અલ્પ છે. ટીકા : _जिनभवनादिविधानद्वारेण-द्रव्यानुष्ठानलक्षणेन एष भवति शुभयोगः-शुभव्यापारः, ततश्चोचितानुष्ठानमपि च सन्नेष तुच्छो यतियोगतः सकाशानवरमिति गाथार्थः ॥११५१॥ * “ચિંતાનુષ્ઠાનમપિ'માં ‘પિ'થી એ કહેવું છે કે દ્રવ્યસ્તવ ઉચિત અનુષ્ઠાન ન હોય તો તો યતિયોગ કરતાં તુચ્છ છે જ, પરંતુ ઉચિત અનુષ્ઠાન હોય તોપણ યતિયોગ કરતાં તુચ્છ જ છે. ટીકાર્ય દ્રવ્ય અનુષ્ઠાનના લક્ષણવાળા જિનભવનાદિના વિધાન દ્વારા–ઉત્તમ દ્રવ્યોથી પ્રવૃત્તિ કરવા સ્વરૂપ જિનમંદિર વગેરે કરવા દ્વારા, આ=દ્રવ્યસ્તવ, શુભયોગ છે=શુભ વ્યાપાર છે, અને તેથી ઉચિત અનુષ્ઠાન પણ છતો આ શુભયોગ, કેવલ યતિયોગ કરતાં સાધુના વ્યાપાર કરતાં, તુચ્છ છે=અલ્પ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શ્રાવકો ઉત્તમ દ્રવ્યોથી જિનભવનાદિ કરવારૂપ જે દ્રવ્યસ્તવ કરે છે, તે આત્માના ગુણોની વૃદ્ધિને અનુકૂળ શુભ વ્યાપાર છે. તેથી તે દ્રવ્યસ્તવ ઉચિત અનુષ્ઠાન છે, તોપણ સાધુનો જે સર્વથા અભિવૃંગના ઉચ્છેદને For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પર અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૫૧-૧૧૫૨ અનુકૂળ શુભ વ્યાપાર છે, તેના કરતાં દ્રવ્યસ્તવમાં અલ્પ શુભ વ્યાપાર છે. માટે ઉચિત અનુષ્ઠાનરૂપે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ સમાન હોવા છતાં, પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ આપેલ દ્રવ્યસ્તવને ભાવસ્તવ કહેવાની આપત્તિ આવશે નહીં, કેમ કે દ્રવ્યસ્તવમાં શુભ વ્યાપાર અલ્પ છે, જે ભાવસ્તવનું કારણ છે, અને ભાવસ્તવમાં શુભ વ્યાપાર અધિક છે, જે દ્રવ્યસ્તવનું કાર્ય છે. આથી દ્રવ્યસ્તવ યતિયોગ તુલ્ય નથી. /૧૧૫૧/ અવતરણિકા : તથા - અવતરણિયાર્થ: અને તે રીતે કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે ઉચિત અનુષ્ઠાન હોવા છતાં દ્રવ્યસ્તવનો શુભયોગ યતિયોગ કરતાં તુચ્છ છે, તે રીતે કહે છે – ગાથા : सव्वत्थ णिरभिसंगत्तणेण जइजोग मो महं होइ । एसो उ अभिस्संगा कत्थ वि तुच्छे वि तुच्छो उ ॥११५२॥ અન્વયાર્થ : સવ્યસ્થ સર્વત્ર=સર્વ પદાર્થોમાં, રિમસંત્તUT=નિરભિળંગપણાને કારણે નફા નો મર્દ રોડ્રયતિયોગ જ મહાન થાય છે. વસ્થિ વિડતુઓ વિ વળી કોઈક તુચ્છમાં પણ મિર્સTI અભિવૃંગને કારણે સોઆ=દ્રવ્યસ્તવ, તુછો ૩ તુચ્છ જ છે. * “ો' પુર્વ કાર અર્થક છે. ગાથાર્થ : સર્વ પદાર્થોમાં નિરભિળંગપણાને કારણે સાધુનો વ્યાપાર જ મહાન છે, વળી કોઈક તુચ્છ પણ વસ્તુમાં અભિવૃંગને કારણે દ્રવ્યસ્તવ તુચ્છ જ છે. ટીકાઃ सर्वत्र निरभिष्वङ्गत्वेन हेतुना यतियोग एव महान् भवत्यतः सकाशाद्, एष तु द्रव्यस्तवोऽभिष्वङ्गात् कारणात् क्वचित्तुच्छेऽपि वस्तुनि तुच्छ एव भवतीति गाथार्थः ॥११५२॥ * “તુચ્છ'માં ‘મપિ'થી એ જણાવવું છે કે શ્રાવકોને ભગવાનના ગુણો આદિ ઉત્તમ વસ્તુમાં તો અભિવંગ હોય. છે, પરંતુ તુચ્છ વસ્તુમાં પણ અભિવંગ હોય છે. ટીકાઈઃ સર્વત્ર=સર્વ પદાર્થોમાં, નિરભિવંગતરૂપ હેતુથી આના કરતાં-દ્રવ્યસ્તવ કરતાં, યતિયોગ જ મહાન છે, વળી આ=દ્રવ્યસ્તવ, કોઈક તુચ્છ પણ વસ્તુમાં અભિગ હોવાના કારણે તુચ્છ જ છે-અલ્પ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫૨-૧૧૫૩ ભાવાર્થ : - સાધુઓ સર્વથા અભિવૃંગનો ઉચ્છેદ કરવા માટે બદ્ધલક્ષવાળા થઈને સર્વ સાધુવ્યાપાર કરે છે, તેથી સાધુવ્યાપાર કરતી વખતે સાધુઓને દેહ પ્રત્યે કે ભોગાદિ પ્રત્યે લેશ પણ અભિન્ડંગ હોતો નથી, માટે દ્રવ્યસ્તવ કરતાં સાધુનો શુભયોગ મહાન છે; જ્યારે શ્રાવકો દ્રવ્યસ્તવ કરતી વખતે તુચ્છ એવી સંપત્તિ આદિ પ્રત્યેના અભિવૃંગનો સર્વથા ત્યાગ કરી શકતા નથી, તેથી શ્રાવકોનો ભગવાનની ભક્તિકાળમાં વર્તતો ભગવાનના ગુણો પ્રત્યેનો બહુમાનભાવ સંસારના તુચ્છ પદાર્થોમાં અભિવૃંગભાવથી સંવલિત હોવાથી દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકોનો શુભયોગ યતિઓના શુભયોગ કરતાં અલ્પ જ છે. ૧૧૫રા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે યતિયોગ જ મહાન છે અને દ્રવ્યસ્તવ તુચ્છ છે. તેથી દ્રવ્યસ્તવ યતિયોગ કરતાં તુચ્છ કેમ છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : जम्हा उ अभिस्संगो जीवं दूसेइ नियमओ चेव । तसिअस्स जोगो विसघारिअजोगतुल्लो त्ति ॥११५३॥ અન્વયાર્થ : નહીં ૩ વળી જે કારણથી મિસંશ=અભિવંગ નિયમો ચેવ-નિયમથી જ નીવં=જીવને ફૂટ્ટ દૂષિત કરે છે, તદૂમિતેનાથી દૂષિતનો=અભિવૃંગથી દૂષિત થયેલા જીવનો, નોયોગ વિસયામિનોકાસુન્ને વિષઘારિત યોગ તુલ્ય છે=વિષથી સિંચાયેલ યોગ જેવો છે. * “ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : વળી જે કારણથી અભિવંગ નક્કી જ જીવને દૂષિત કરે છે, અને અભિવૃંગથી દૂષિત થયેલા જીવનો યોગ વિષથી સિંચાયેલ ચોગ જેવો છે. ટીકા? ___ यस्मात्त्वभिष्वङ्गः प्रकृत्यैव जीवं दूषयति नियमत एव, तथाऽनुभूतेः, तथा दूषितस्य (? तद्रूषितस्य) योगः सर्व एव तत्त्वतः विषघारितयोगतुल्यः-अशुद्ध इति गाथार्थः ॥११५३॥ નોંધ: ટીકામાં તથા દૂષિત છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે તદૂષિતી હોવું જોઈએ. ટીકાર્થ : વળી જે કારણથી પ્રકૃતિથી જ અભિવૃંગ નિયમથી જ જીવને દૂષિત કરે છે, કેમ કે તે પ્રકારે અનુભૂતિ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ - ૫૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૫૩-૧૧૫૪ છે જીવને જ્યારે જ્યારે અભિમ્પંગ થાય છે ત્યારે ત્યારે વ્યાકુળતા થાય છે તે પ્રકારનો અનુભવ છે. તેનાથી દૂષિતનો=અભિવૃંગથી દૂષિત થયેલા જીવનો, સર્વ જ યોગ તત્ત્વથી=પરમાર્થથી, વિષથી ઘારિત યોગ તુલ્ય છે=અશુદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સર્વત્ર નિરભિવૃંગપણું હોવાને કારણે દ્રવ્યસ્તવ કરતાં યતિનો યોગ જ મહાન છે, અને અભિવૃંગ હોવાને કારણે દ્રવ્યસ્તવ અલ્પ જ છે, તેથી ઉચિત અનુષ્ઠાન હોવા છતાં પણ શ્રાવકોનો શુભયોગ યતિઓના યોગ કરતાં અલ્પ કેમ છે? તે સ્પષ્ટ કરે છે – જે કારણથી જીવમાં વર્તતો અભિન્કંગનો પરિણામ પ્રકૃતિથી જ જીવને મલિન કરે છે; કેમ કે શરીરમાં જેમ વિષ ફેલાયેલું હોય તો જીવને આકુળતાનો અનુભવ થાય છે, તેમ આત્મામાં બાહ્ય પદાર્થો પ્રત્યેના રાગાંશરૂપ અભિવૃંગનો પરિણામ વર્તતો હોય તો જીવની ચેતનાને આકુળતાનો અનુભવ થાય છે; અને શ્રાવકોને પણ કુટુંબાદિ પ્રત્યેનો અભિન્કંગ સર્વથા નાશ પામ્યો નહીં હોવાથી, તેઓનો ભગવાનની ભક્તિકાલીન શુભ વ્યાપાર પણ અભિવૃંગરૂપી વિષથી સિંચાયેલા વ્યાપાર જેવો હોય છે, માટે અશુદ્ધ છે. આથી ભગવાનની ભક્તિમાં લીન થયેલા પણ શ્રાવકનો શુભ વ્યાપાર સાધુના શુભ વ્યાપારથી હીન છે. માટે ભાવસવની જેમ દ્રવ્યસ્તવ પણ ઉચિત અનુષ્ઠાન હોવા છતાં અલ્પ શુભભાવવાળો હોવાથી ભાવસ્તવ બનતો નથી. માટે ગાથા ૧૧૫૧માં કહ્યું કે યતિયોગ કરતાં દ્રવ્યસ્તવ તુચ્છ છે, તે સિદ્ધ થાય છે. ૧૧૫૩ અવતરણિકા : ગાથા ૧૧૫રમાં કહ્યું કે યતિયોગ મહાન છે અને દ્રવ્યસ્તવ તુચ્છ છે, તેથી પૂર્વગાથામાં દ્રવ્યસ્તવ યતિયોગ કરતાં તુચ્છ કેમ છે? તે બતાવ્યું. હવે દ્રવ્યસ્તવ કરતાં યતિયોગ મહાન કેમ છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : जइणो अदूसिअस्सा हेआओ सव्वहा णिअत्तस्स । सुद्धो अ उवादेए अकलंको सव्वहा सो उ ॥११५४॥ અન્વયાર્થ: મસિસ અદૂષિત (અને) ફેમ સવ્ય મિત્ત હેયથી સર્વથા નિવૃત્ત એવા ગફળો યતિનો તો તે જ યતિયોગ જ, વાલે સુધી ઉપાદેયમાં શુદ્ધ છે, સત્ર મ ન્ત્રો અને સર્વથા અકલંક છે. ગાથાર્થ : અભિવૃંગથી અષિત અને હેયથી સર્વથા નિવૃત એવા ચતિનો અતિયોગ જ ઉપાદેયમાં શુદ્ધ છે અને સર્વથા અકલંક છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫૪-૧૧૫૫ ૫૫ ટીકા : यतेरदूषितस्य सामायिकभावेन, हेयात् सर्वथा निवृत्तस्य तत्स्वभावतया, शुद्धश्च उपादेये वस्तुनि आज्ञाप्रवृत्त्याऽतोऽकलङ्क सर्वथा स एव यतियोग इति गाथार्थः ॥११५४॥ ટીકાર્ય : તેનું સ્વભાવપણું હોવાથી=હેયથી સર્વથા નિવૃત્ત થવાનું સ્વભાવપણું હોવાથી, હેયથી સર્વથા નિવૃત્ત અને સામાયિકનો ભાવ હોવાને કારણે અદૂષિત એવા યતિનો, તે જ યતિયોગ જ, ઉપાદેય વસ્તુમાં આજ્ઞાથી પ્રવૃત્તિ હોવાને કારણે શુદ્ધ છે, અને આથી સર્વથા અકલંક છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધુઓને જીવન-મૃત્યુ, સુખ-દુઃખ અને શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ વર્તતો હોય છે, તેથી સાધુઓને પોતાના દેહથી માંડીને સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે અભિવૃંગ હોતો નથી. માટે સાધુઓનું ચિત્ત અભિવૃંગરૂપી વિષથી અદૂષિત હોય છે. વળી સાધુઓ આત્માના ભાવોથી અન્ય એવા હેય ભાવોથી સર્વથા નિવૃત્ત હોય છે, તેથી તેઓ આત્માના ભાવરૂપ ઉપાદેય વસ્તુમાં ભગવાનની આજ્ઞા અનુસાર પ્રવૃત્તિ કરે છે. તેથી તેઓનો મન-વચન-કાયાનો વ્યાપાર શુદ્ધ હોય છે, અને આથી ઉદયમાં આવેલા કર્મોથી સાધુઓમાં થતો રાગ-દ્વેષનો પરિણામ સ્વના ઉચ્છેદમાં પ્રવૃત્ત હોવાને કારણે રાગ-દ્વેષના પરિણામરૂપ કલંક વગરનો હોય છે. માટે ગાથા ૧૧૫રમાં કહ્યું કે દ્રવ્યસ્તવ કરતાં યતિયોગ જ મહાન છે, તે સિદ્ધ થાય છે. ૧૧૫૪ અવતરણિકા : अनयोरेवोदाहरणेन स्वरूपमाह - અવતરણિતાર્થ આ બેના જ=દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના જ, સ્વરૂપને ઉદાહરણ દ્વારા કહે છે – ગાથા : असुहतरंडुत्तरणप्पाओ दव्वत्थओऽसमत्थो अ । णइमाइसु इअरो पुण समत्थबाहुत्तरणकप्पो ॥११५५॥ અન્વયાર્થ : રૂમાફસું-નદી આદિમાં સુતરંડુત્તરVIણામો અશુભ તરંડથી ઉત્તરણપ્રાય-કાંટાવાળી નાવથી ઊતરવા જેવો, મસમો મં અને અસમર્થ સંપૂર્ણ નદી આદિ ઊતરવામાં અસમર્થ, સવ્વસ્થ દ્રવ્યસ્તવ છે. રૂમો પુત્રવળી ઇતર=ભાવસ્તવ, સમસ્થવાદુત્તરાખો સમર્થ અને બાહુથી ઉત્તરણકલ્પ છે સંપૂર્ણ નદી આદિ ઊતરવામાં સમર્થ અને પોતાની ભુજાથી ઊતરવા જેવો છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ગાથાર્થ: નદી આદિમાં કાંટાવાળી નાવથી ઊતરવા જેવો અને સંપૂર્ણ નદી આદિ ઊતરવામાં અસમર્થ દ્રવ્યસ્તવ છે, વળી ભાવસ્તવ સંપૂર્ણ નદી આદિ ઊતરવામાં સમર્થ અને પોતાની ભુજાથી ઊતરવા જેવો છે. ટીકાઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૫૫ अशुभतरण्डोत्तरणप्रायः=कण्टकानुगतसाल्मलीतरण्डोत्तरणतुल्यो द्रव्यस्तवः, सापायत्वाद् असमस्तश्च (? અસમર્થજી) તતવ સિસિદ્ધે, નદ્યાવિષુ સ્થાનેપુ, તર: પુન:-માવસ્તવઃ સમસ્ત(? ર્થ)बाहूत्तरणकल्पः, तत एव मुक्तेरिति गाथार्थः ॥ ११५५ ॥ - નોંધ : ટીકામાં અક્ષમસ્તશ્ન છે, તેને ઠેકાણે મૂળગાથા પ્રમાણે સમર્થન્ર હોવું જોઈએ, અને સમસ્તવાહૂત્તળલ્પઃ છે તેને ઠેકાણે મૂળગાથા પ્રમાણે સમર્થવાહૂત્તળલ્પઃ હોવું જોઈએ. પ્રતિમાશતક ગ્રંથમાં આપેલ સ્તવપરિજ્ઞાની ગાથા૪૫ની ટીકામાં પણ આ જ પ્રમાણે પાઠ છે, જે શુદ્ધ ભાસે છે. ટીકાર્ય નદી આદિ સ્થાનોમાં અશુભ તરંડથી ઉત્તરણપ્રાય=કંટકથી અનુગત એવા સાલ્મલીના તરંડથી ઉત્તરણ તુલ્ય=કાંટાવાળા સાલ્મલી નામના વૃક્ષના લાકડાંમાંથી બનાવેલી નાવથી ઊતરવા સમાન, દ્રવ્યસ્તવ છે; કેમ કે સાપાયપણું છે=અપાયસહિતપણું છે=અભિષ્યંગ હોવાને કારણે દ્રવ્યસ્તવનું જન્માંતરની પ્રાપ્તિરૂપ અનર્થથી યુક્તપણું છે, અને અસમર્થ છેદ્રવ્યસ્તવ સંસારસમુદ્રથી પાર ઊતરવા અસમર્થ છે; કેમ કે તેનાથી જ સિદ્ધિની અસિદ્ધિ છે=દ્રવ્યસ્તવથી જ મોક્ષરૂપ ફળની અપ્રાપ્તિ છે. વળી ઇતર=ભાવસ્તવ, સમર્થ અને બાહુથી ઉત્તરણકલ્પ છે=સંસારસમુદ્રથી પાર ઊતરવા સમર્થ છે અને પોતાની ભુજાથી ઊતરવા સમાન છે; કેમ કે તેનાથી જ મુક્તિ થાય છે=ભાવસ્તવથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જેમ નદી વગેરે કોઈ સ્થાનમાં ડૂબતો પુરુષ નદી આદિ તરવા અસમર્થ હોય, અને તેને નદી આદિમાંથી બહાર નીકળવા માટે કાંટાથી યુક્ત એવા સાલ્મલી વૃક્ષના લાકડામાંથી બનાવેલી નાવ પ્રાપ્ત થાય, તો તેનાથી નદી આદિનો પાર પામવાનો તે યત્ન કરે છે ત્યારે તે પુરુષને નાવમાં રહેલા કાંટા વાગે છે, અને તે નાવ નાની હોવાથી તેના દ્વારા તે પુરુષ સંપૂર્ણ નદીને તરી શકતો નથી, તોપણ તત્કાલ તે પુરુષનું નદી આદિમાં ડૂબવાથી રક્ષણ થાય છે. તેમ – દ્રવ્યસ્તવ, અભિષ્યંગના પરિણામરૂપી વિષથી યુક્ત હોવા છતાં ભગવાનની ભક્તિરૂપ ઉચિત અનુષ્ઠાનસ્વરૂપ હોવાથી, તે દ્રવ્યસ્તવથી જીવનું સંસારરૂપી સમુદ્રમાં ડૂબવાથી રક્ષણ થાય છે, તોપણ દ્રવ્યસ્તવ - For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫૫ ૫o કરનારા જીવને શુભ ભાવ કરવા માટે ભગવાનની ભક્તિને અનુકૂળ ઉત્તમ સામગ્રીની અપેક્ષા રહેતી હોવાથી, તેને સંસારસમુદ્ર તરવા માટે બાહ્ય સામગ્રીરૂપી નાવની જરૂર પડે છે; વળી અભિળંગ હોવાથી કર્મબંધ થવાને કારણે દ્રવ્યસ્તવ કરનારા જીવને અન્ય ભવની પ્રાપ્તિ થવારૂપી કાંટા પણ લાગે છે. તેમ જ દ્રવ્યસ્તવથી જ મોક્ષની પ્રાપ્તિ નહીં થતી હોવાથી દ્રવ્યસ્તવ દ્વારા જીવ સંપૂર્ણ સંસારસમુદ્ર તરી શકતો નથી, છતાં દ્રવ્યસ્તવ દ્વારા જીવ સંસારસમુદ્રમાં ડૂબવાથી બચી શકે છે; અને તે દ્રવ્યસ્તવ દ્વારા જ્યારે ભાવસ્તવને પ્રાપ્ત કરે છે ત્યારે તે જીવ સંસારસમુદ્રથી પાર પામી શકે છે. વળી જેમ – નદી વગેરે કોઈ સ્થાનમાં ડૂબતો પુરુષ પોતાના ભુજાબળથી નદી તરવા સમર્થ હોય તો તે પુરુષ પોતાની ભુજાથી નદી આદિનો પાર પામવા યત્ન કરે છે, ત્યારે તે પુરુષને કાંટા પણ લાગતા નથી અને તે પુરુષ પોતાના બાહુ દ્વારા સંપૂર્ણ નદીને તરી શકે છે. તેમ – ભાવસ્તવ, અભિવૃંગના પરિણામરૂપી વિષથી રહિત અને ભગવાનની આજ્ઞાના પાલનરૂપ ઉચિત અનુષ્ઠાનસ્વરૂપ હોવાથી, તે ભાવતવથી જીવ સંસારરૂપી સમુદ્રથી પાર ઊતરી શકે છે; અને ભાવસ્તવ કરનારા જીવને શુભ ભાવ કરવા માટે બાહ્ય કોઈ સામગ્રીની અપેક્ષા નહીં રહેતી હોવાથી, તેને સંસારસમુદ્ર તરવા માટે બાહ્ય સામગ્રીરૂપી નાવની જરૂર પડતી નથી, પરંતુ તે જીવ સ્વપરાક્રમથી જ શુભ ભાવ કરીને તરે છે; અને નિરભિવંગ ચિત્ત હોવાથી કર્મબંધ નહીં થવાને કારણે ભાવસ્તવ કરનારા જીવને અન્ય ભવની પ્રાપ્તિ થવારૂપી કાંટા પણ લાગતા નથી, તેમ જ ભાવસ્તવથી જ મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી ભાવસ્તવ દ્વારા જીવ સંસારસમુદ્ર તરી શકે છે, કેમ કે ભાવસ્તવ કરનારા જીવનું અભિવૃંગ વગરનું ચિત્ત જ પ્રકર્ષ પામે છે ત્યારે જીવને વીતરાગ બનાવે છે, વીતરાગ બનેલો જીવ કેવલજ્ઞાન પામે છે, કેવલજ્ઞાન પામ્યા પછી જીવ યોગનિરોધ કરે છે, અને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. આથી નક્કી થાય છે કે સામાયિકના પરિણામરૂપ ભાવસ્તવથી જ જીવની મુક્તિ થાય છે. ફક્ત જે સાધુ સંપૂર્ણ અભિવૃંગનો ત્યાગ કરવા અર્થે સર્વ પદાર્થો પ્રત્યે સમભાવરૂપ સામાયિકના પરિણામમાં ઉદ્યમ કરે છે, તે સાધુનો ક્ષયોપશમભાવનો સામાયિકનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષાયિકભાવ તરફ જઈ રહ્યો હોય છે, છતાં જો ક્ષયોપશમભાવનો તે સામાયિકનો પરિણામ આ ભવમાં સાયિકભાવને પ્રાપ્ત ન કરી શકે, તો તે સાધુ ભવાંતરમાં ક્ષાવિકભાવના ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ શક્તિનો સંચય કરવા દેવભવમાં જાય છે, અને ત્યાં શક્તિસંચય કરીને ફરી મનુષ્યભવ પામીને ફરી સંયમ ગ્રહણ કરીને મહાપરાક્રમથી સામાયિકના પરિણામમાં યત્ન કરવા દ્વારા ક્ષાયિકભાવના ચારિત્રને પ્રાપ્ત કરે છે. આથી નક્કી થયું કે ભાવસ્તવ સાક્ષાત્ મોક્ષનું કારણ છે; કેમ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પણ દ્રવ્યસ્તવના બળથી જીવ વીતરાગતા આદિ ભાવો પ્રાપ્ત કરી શકતો નથી, પરંતુ દ્રવ્યસ્તવના સેવનના બળથી શક્તિસંચય કરીને જીવ ભાવસ્તવ પામે, અને ભાવસ્તવ પામીને જીવ ભાવસ્તવના સેવનમાં યત્ન કરે, તો ભાવસ્તવના બળથી જીવ વીતરાગતા આદિ ભાવો પ્રાપ્ત કરી શકે છે. આથી ભાવસ્તવ સ્વબાહુના બળથી સંસારસમુદ્ર તરવા For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૫૫-૧૧૫૬ જેવો છે; કેમ કે ભાવસ્તવમાં દ્રવ્ય સામગ્રી વગર અભિવૃંગનો ત્યાગ કરીને ભગવાનના વચનના અવલંબન દ્વારા ભગવાન તુલ્ય થવા માટે યત્ન કરાય છે; જ્યારે દ્રવ્યસ્તવમાં અભિવૃંગનો ત્યાગ કર્યા વગર ઉત્તમ બાહ્ય સામગ્રી દ્વારા ભગવાનની ભક્તિ કરીને શુભ ભાવ કરવા માટે યત્ન કરાય છે. આથી દ્રવ્યસ્તવ કાંટાવાળી નાવના બળથી સંસારસમુદ્ર તરવા જેવો છે. આ પ્રકારનો દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચે ભેદ છે. ૧૧પપો. અવતરણિકા : इदमेवोदाहरणान्तरेणाह - અવતરણિકાર્ય : આને જ ઉદાહરણાંતર દ્વારા કહે છે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના સ્વરૂપને જ અન્ય ઉદાહરણ દ્વારા બતાવે છે – ગાથા : कडुगोसहाइजोगा मंथररोगसमसण्णिहो वा वि । पढमो विणोसहेणं तक्खयतुल्लो य बिइओ उ ॥११५६॥ અન્વયાર્થ: વા વિ અથવા તો સદારૂનો કટુક ઔષધાદિના યોગથી મંથરો સમક્ષ પહો મંથર રોગના શમની સંનિભ=ધીમે ધીમે રોગના શમનની તુલ્ય, પઢમાં પ્રથમ છે દ્રવ્યસ્તવ છે, મોજાં વિUIT ય અને ઔષધ વિના તવશ્વયતુ તેના ક્ષયની તુલ્ય રોગના નાશની તુલ્ય, વિકબીજો છે=ભાવસ્તવ છે. * ગાથાના અંતે રહેલ “3” પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થઃ અથવા તો કડવાં ઔષધાદિના સંબંધથી ધીમે ધીમે રોગના શમન જેવો દ્રવ્યસ્તવ છે, અને ઔષધ વગર રોગના નાશ જેવો ભાવસ્તવ છે. ટીકાઃ ___ कटुकौषधादियोगात्-कटुकौषधादिसम्बन्धेन, मन्थररोगशमसन्निभो वाऽपि-विलम्बितरोगोपशमतुल्यो वाऽपि, प्रथमो-द्रव्यस्तवः, विनौषधेन स्वत एव तत्क्षयतुल्यश्च रोगक्षयकल्पश्च, द्वितीयो-भावस्तव इति गाथार्थः ॥११५६॥ ટીકાર્ય : અથવા તો કટુકઔષધાદિના યોગથી=કટુક ઔષધાદિના સંબંધથી, મન્થર રોગના શમ સંનિભ=વિલંબિત રોગના ઉપશમ તુલ્ય, પ્રથમ છે=દ્રવ્યસ્તવ છે, અને ઔષધ વિના સ્વયં જ તેના ક્ષય તુલ્ય=રોગના ક્ષય કલ્પ, દ્વિતીય છે=ભાવસ્તવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકઅનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫ પ૯ ભાવાર્થ : જે રીતે કોઈ રોગીનો રોગ ઔષધ આદિ વગર મટે તેવો ન હોય પરંતુ કટુ ઔષધાદિથી જ મટે તેવો હોય, તો તે રોગીને રોગ મટાડવા માટે કટુ ઔષધાદિ આપવામાં આવે છે અને ઔષધને ઉચિત પથ્યનું પાલન કરાવવામાં આવે છે, જેના કારણે તે રોગીનો રોગ ધીમે-ધીમે શમન પામે છે; એ જ રીતે બાહ્ય પદાર્થો પ્રત્યે અભિવૃંગયુક્ત ચિત્તવાળા શ્રાવકનો રોગ દ્રવ્યસ્તવરૂપી ઔષધ વગર સ્વયં મટે તેવો નથી, પરંતુ દ્રવ્યસ્તવરૂપી કટુ ઔષધથી જ મટે તેવો છે, તેથી શ્રાવક કટુ ઔષધના સેવન દ્વારા ધીમે ધીમે રોગના શમન તુલ્ય દ્રવ્યસ્તવ કરે છે; અને દ્રવ્યસ્તવ કરતી વખતે ભગવાનની ભક્તિમાં વર્તતા પ્રશસ્ત અભિવંગના પરિણામથી શ્રાવકને પુણ્યબંધ થાય છે, જે પુણ્યબંધ જીવને ભાવઆરોગ્ય પ્રાપ્ત કરાવે છે; જોકે ઉત્તમ દ્રવ્યો પ્રત્યેના અભિળંગના પરિણામથી યુક્ત એવો ભગવાનના ગુણો પ્રત્યેનો અભિન્કંગનો પરિણામ જીવને અનુકૂળ નથી, તોપણ તે અભિળંગ જીવને ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરવા પ્રેરે છે, જેથી ક્રમસર જીવના ભાવરોગનો નાશ થાય છે. આથી ઉત્તમ દ્રવ્યો પ્રત્યેના અભિળંગપૂર્વકના ભગવાન પ્રત્યેના અભિવૃંગના પરિણામથી યુક્ત એવો દ્રવ્યસ્તવ આત્માને પ્રતિકૂળ હોવા છતાં આત્માને પીડા કરનારા ભાવરોગના નાશનું કારણ હોવાથી કટુ ઔષધના સેવન તુલ્ય છે. વળી, જે રીતે કોઈ રોગીનો રોગ ઔષધ વગર સ્વયં જ મટે તેવો હોય, તો તે રોગીને રોગ મટાડવા માટે કટુ ઔષધ આપવાની જરૂર પડતી નથી; એ જ રીતે બાહ્ય પદાર્થો પ્રત્યે નિરભિમ્પંગ ચિત્તવાળા સાધુનો રોગ દ્રવ્યસ્તવરૂપી ઔષધ વગર સ્વયં મટે તેવો હોય છે, તેથી સાધુ કટુ ઔષધના સેવન વગર રોગના નાશ તુલ્ય ભાવસ્તવ કરે છે; અને ભાવસ્તવ કરતી વખતે સાધુ અભિવૃંગનો સર્વથા ત્યાગ કરવારૂપ ભાવરોગના ઉન્મેલનને અનુકૂળ સંયમના યોગોમાં સુદઢ યત્ન કરે છે, અને ક્ષયોપશમભાવનો તે નિરભિમ્પંગ પરિણામ ઉત્તરોત્તર પ્રકર્ષ પામીને જ્યારે ક્ષાયિકભાવમાં વિશ્રાંત થાય છે ત્યારે તે સાધુના ભાવરોગનો સંપૂર્ણ નાશ થાય છે. દુષથયો ત્''માં ‘મારિ' શબ્દથી પથ્યના પાલનનું ગ્રહણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક પોતાના ભાવરોગને મટાડવા અર્થે “હું ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરું” એ પ્રકારનો ભગવાન પ્રત્યે અભિવૃંગનો પરિણામ કરવારૂપ કડવા ઔષધનું સેવન કરે છે, અને દેશવિરતિના પાલનકાળમાં રાગાદિરૂપ ભાવરોગો વૃદ્ધિ ન પામે તે માટે સદ્ આલંબનો ગ્રહણ કરે છે અને અસત્ આલંબનોથી દૂર રહે છે, જે ભાવરોગના શમન અર્થે પથ્ય પાળવારૂપ છે. વળી, સાધુએ પોતાના ભાવરોગને મટાડવા અર્થે “હું ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરું” એ પ્રકારનો ભગવાન પ્રત્યે અભિવંગનો પરિણામ કરવારૂપ કડવા ઔષધનું સેવન કરવાનું નથી, કેમ કે સાધુનો ભાવરોગ અનુત્કટ હોવાથી સ્વયં જ મટે એવો છે, તોપણ ભાવરોગના ક્ષય અર્થે સાધુને ચરીનું પાલન આવશ્યક છે. તેથી સાધુ સ્વાધ્યાયાદિ સદ્ આલંબનોમાં વર્તે છે અને રાગાદિરૂપ ભાવરોગોની વૃદ્ધિ થાય તેવાં અસદુ આલંબનોથી દૂર રહે છે, જે ભાવરોગના ક્ષય અર્થે ચરી પાળવારૂપ છે. આમ, શ્રાવક પોતાના ભાવરોગના શમન અર્થે પોતાને પ્રિય એવા ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરવાપૂર્વક ભગવાન પ્રત્યે અભિવૃંગરૂપ વિષને ધારણ કરવા સ્વરૂપ કટુ ઔષધનું સેવન કરે છે અને સદાલંબનો ગ્રહણ કરવારૂપ પથ્યનું પાલન પણ કરે છે; જ્યારે સાધુ પોતાના ભાવરોગના ક્ષય અર્થે બાહ્ય For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ SO અનુયોગગણાનુજ્ઞાવસ્તક “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫૬-૧૧૫ સર્વ પદાર્થો પ્રત્યે અભિવૃંગનો ત્યાગ કરવાપૂર્વક માત્ર ભગવાન પ્રત્યે અભિવૃંગને ધારણ કરવારૂપ પથ્યનું સેવન કરે છે, અને સદાલંબનો ગ્રહણ કરવારૂપ પથ્યનું પાલન કરે છે, જેનાથી ક્રમસર સંપૂર્ણ અભિવંગના ઉચ્છેદરૂપ ભાવઆરોગ્ય પ્રાપ્ત કરે છે. ૧૧૫૬ અવતરણિકા : अनयोरेव (? अस्यैव) फलमाह - અવતરણિકાઈઃ આના જ દ્રવ્યસ્તવના જ, ફળને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે કટુ ઔષધાદિના યોગથી ધીમે ધીમે રોગ શમવા જેવો દ્રવ્યસ્તવ છે. તે દ્રવ્યસ્તવનું જ સેવન કરવાથી પ્રાપ્ત થતું ફળ બતાવે છે – નોંધ: અહીં ‘મનોવ' છે, તેને સ્થાને ‘મર્થવ' હોવું જોઈએ; કેમ કે ગ્રંથકારે આગળની ગાથાઓમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંનેનું ફળ બતાવેલ નથી, માત્ર દ્રવ્યસ્તવનું જ ળ બતાવેલ છે. આથી અવતરણિકામાં પણ દ્વિવચનને સ્થાને એકવચન હોય તેમ ભાસે છે. ગાથા : पढमाउ कुसलबंधो तस्स विवागेण सुगइमाईआ। तत्तो परंपराए बिइओ वि हु होइ कालेणं ॥११५७॥ અન્વયાર્થ : પઢમા =પ્રથમથી=દ્રવ્યસ્તવથી, સતવંઘો કુશલબંધ થાય છે, તસ્ય તેના કુશલબંધના, વિવાનો વિપાકથી સુરૂફિંગા=સુગતિ આદિ થાય છે, તો તેનાથી દ્રવ્યસ્તવથી, પરંપરા-પરંપરાએ નેvi કાળે કરીને વિશે વિકબીજો પણ=ભાવસ્તવ પણ, હોડું થાય છે. • * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : દ્રવ્યસ્તવથી કુશલબંધ થાય છે, કુશલબંધના વિપાકથી સુગતિ આદિ પ્રાપ્ત થાય છે, દ્રવ્યસ્તવથી પરંપરાએ કાળે કરીને ભાવસ્તવ પણ થાય છે. ટીકા : प्रथमात्-द्रव्यस्तवात् कुशलबन्धो भवति, तस्य कुशलबन्धस्य विपाकेन हेतुना सुगत्यादयः= सुगतिसम्पद्विवेकादयः, ततः द्रव्यस्तवात्परम्परया द्वितीयोऽपि=भावस्तवो भवति कालेनाऽभ्यासत इति માથાર્થ: ૨૫૭ના For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૫૯-૧૧૫૮ ૧ * “સુત્યાયઃ'માં આદિ' પદથી સંપત્તિ, વિવેકાદિનું ગ્રહણ છે, અને “વિવેવાય?" માં ‘મર' પદથી ભવ પ્રત્યે થતો વિરાગભાવ વગેરેનું ગ્રહણ છે. * “ક્રિતીકોપ''માં ''િથી એ જણાવવું છે કે દ્રવ્યસ્તવથી કુશલબંધ અને કુશલબંધનો સુગતિ આદિ વિપાક તો પ્રાપ્ત થાય છે, પરંતુ કાળે કરીને બીજો પણ=ભાવસ્તવ પણ, પ્રાપ્ત થાય છે. ટીકાર્ય પ્રથમથી દ્રવ્યસ્તવથી, કુશલનો બંધ=પુણ્યાનુબંધી પુણ્યનો બંધ, થાય છે, તેના કુશલબંધના, વિપાકરૂપ હેતુથી સુગતિ આદિ થાય છે સુગતિ, સંપ, વિવેકાદિ થાય છે. તેનાથી દ્રવ્યસ્તવથી, પરંપરાએ અભ્યાસથી કાળે કરીને બીજો પણ=ભાવસ્તવ પણ, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્યરૂપ કુશલનો બંધ થાય છે; કેમ કે દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકને પોતાને આહ્વાદ આપનારાં ઉત્તમ દ્રવ્યોથી, “હું લોકોત્તમ પુરુષની ભક્તિ કરીને મારા આત્માનું હિત સાધુ” એ પ્રકારનો જે પ્રશસ્તભાવ વર્તે છે, તેનાથી તે શ્રાવકને પુણ્યના અનુબંધવાળું પુણ્ય બંધાય છે, જે પુણ્યાનુબંધી પુણ્યના વિપાકથી તે શ્રાવકના આત્માને ઉત્તમ દેવભવની અને ઉત્તમ મનુષ્યભવની પ્રાપ્તિ થવારૂપ સુગતિની પ્રાપ્તિ થાય છે, અને ત્યાં અનેક પ્રકારના બાહ્ય વૈભવની પ્રાપ્તિ થાય છે, જે સંપત્તિસ્વરૂપ છે. વળી તે આત્માને સુગતિ પ્રાપ્ત થયા પછી વિવેક પ્રગટે છે, ભવ પ્રત્યે વિરક્તભાવ થાય છે, યોગમાર્ગને સાધવાનો અભિલાષ થાય છે. આ સર્વ ગુણો પૂર્વભવમાં દ્રવ્યસ્તવથી અર્જન કરાયેલ પુણ્યાનુબંધી પુણ્યના વિપાકથી પ્રાપ્ત થાય છે. વળી, દ્રવ્યસ્તવથી પરંપરાએ અભિવૃંગરૂપ વિષનો ત્યાગ કરવાના અભ્યાસ દ્વારા કાળે કરીને ભાવસ્તવ પણ પ્રાપ્ત થાય છે, કેમ કે “મારે નિરભિમ્પંગ ચિત્તરૂપ ભાવસ્તવ પ્રાપ્ત કરવો છે, અને ભાવતવની પ્રાપ્તિનો ઉપાય દ્રવ્યસ્તવ જ છે,” એ પ્રકારની બુદ્ધિથી લેવાયેલ દ્રવ્યસ્તવના બળથી પ્રાપ્ત થયેલી સુગતિમાં પણ ભાવસ્તવની પ્રાપ્તિને અનુકૂળ શક્તિસંચય થાય છે, અને જ્યારે શક્તિનો સંચય થઈ જાય ત્યારે જીવ સર્વ સંગનો ત્યાગ કરીને સર્વથા અભિવંગ રહિત થવા સર્વવિરતિનો સ્વીકાર કરે છે, જે ભાવરૂવરૂપ છે, અને તે ભાવસ્તવના સેવનથી સંપૂર્ણ અભિવૃંગનો ત્યાગ થવાને કારણે જીવ વીતરાગ બને છે. ll૧૧૫ll અવતરણિકા : एतदेव विशेषेणाऽऽह - અવતરણિકાર્ય : આને જ=પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસ્તવથી કુશલબંધ થાય છે, કુશલબંધના વિપાકથી સુગતિ આદિ પ્રાપ્ત થાય છે, અને પરંપરાએ ભાવસ્તવ પણ થાય છે, એને જ પ્રસ્તુત ત્રણ ગાથાઓમાં વિશેષથી કહે છે – ગાથા : जिणबिंबपइट्ठावणभावज्जिअकम्मपरिणइवसेणं । सुगईए पइट्ठावणमणहं सइ अप्पणो जम्हा ॥११५८॥ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫૮-૧૧૫૯ અન્વયાર્થ: નહીં જ કારણથી નિર્વિવપફટ્ટાવUTમાનકમ્પપરિફવસે-જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત કર્મની પરિણતિના વશથી મuો આત્માનું સુરસુગતિમાં સંસદા મë અનઘ=નિર્દોષ, એવું પટ્ટાવUાં પ્રતિષ્ઠાપન થાય છે. ગાથાર્થ: જે કારણથી જિનબિંબનું પ્રતિષ્ઠાપન કરવાના ભાવથી અર્જન થયેલા કર્મની પરિણતિના વશથી આત્માનું સુગતિમાં સદા નિર્દોષ એવું પ્રતિષ્ઠાપન થાય છે. ટીકા : ___ जिनबिम्बप्रतिष्ठापनभावार्जितकर्मपरिणतिवशेन-एतत्सामर्थ्येन सुगतौ प्रतिष्ठापनमनघं सदाऽऽत्मनो यस्मात् कारणादिति गाथार्थः ॥११५८॥ ટીકાર્ય : જે કારણથી જિનબિંબના પ્રતિષ્ઠાપનના ભાવથી અર્જિત કર્મપરિણતિના વશથી=આના સામર્થ્યથી= જિનબિંબનું પ્રતિષ્ઠાન કરતી વખતે થયેલ ભાવથી એકઠા થયેલા પુણ્યના સામર્થ્યથી, આત્માનું સુગતિમાં સદા અનઘ=નિર્દોષ, એવું પ્રતિષ્ઠાપન થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. * મૂળગાથાની અંતે રહેલ “નફા'નો પૂર્વગાથા સાથે આ પ્રમાણે સંબંધ છે : જે કારણથી આત્માનું સુગતિમાં સદા નિર્દોષ એવું પ્રતિષ્ઠાપન થાય છે, અને ગાથા ૧૧૫૯-૧૧૬૦માં કહેવાશે એ થાય છે, તે કારણથી, દ્રવ્યસ્તવથી કુશલબંધ થાય છે, અને કુશલબંધના વિપાકથી સુગતિ આદિની પ્રાપ્તિ, તેમ જ પરંપરાએ ભાવસ્તવની પણ પ્રાપ્તિ થાય છે, એમ પૂર્વગાથા સાથે અન્વય છે. ભાવાર્થ : વિવેકસંપન્ન શ્રાવક જાણતો હોય છે કે “વિધિપૂર્વક જિનમંદિરનું નિર્માણ કરવું, જિનબિંબની પ્રતિષ્ઠા કરાવવી, જિનબિંબની પૂજા કરવી, એ જ ખરેખર મનુષ્યભવનું સાફલ્ય છે,” તેથી જિનમંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવતી વખતે શ્રાવક પોતાના હૈયામાં પણ ભગવાનની ઉપાસ્યરૂપે ભાવથી પ્રતિષ્ઠા કરે છે, અને વિચારે છે કે “આ લોકોત્તમ પુરુષની ભક્તિ કરીને હું સંસારસાગરથી તરું.” આવા શુભ અધ્યવસાયથી અર્જન થયેલા પુણ્યાનુબંધી પુણ્ય કર્મના સામર્થ્યથી તે શ્રાવકના આત્માનું સુગતિમાં સદા નિર્દોષ એવું પ્રતિષ્ઠાપન થાય છે, અર્થાત્ સદ્ગતિ પ્રાપ્ત કર્યા પછી તે શ્રાવકનો આત્મા ભોગ-વિલાસ દ્વારા કર્મો બાંધીને દુર્ગતિની પરંપરા પ્રાપ્ત ન કરે, પરંતુ ઉત્તમ ભોગસામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ યોગમાર્ગની વૃદ્ધિના ઉપાયોના સેવન દ્વારા સુગતિની પરંપરા પ્રાપ્ત કરે તેવું નિર્દોષ પ્રતિષ્ઠાપન થાય છે. /૧૧૫૮ અવતરણિકા: ગાથા ૧૧૨૬માં બતાવેલા જિનબિંબના પ્રતિષ્ઠાપનકાળમાં શ્રાવકને થયેલા શુભભાવથી અર્જિત પુણ્યાનુબંધી પુણ્ય કર્મનું ફળ પૂર્વગાથામાં બતાવ્યું. હવે ગાથા ૧૧૨૭-૧૧૨૮માં બતાવેલા શુભભાવથી અજિત પુણ્યાનુબંધી પુણ્ય કર્મનું ફળ ગાથા ૧૧૫૯-૧૧૬૦માં બતાવે છે – For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૫૯ ર ગાથા : तत्थ वि अ साहुदंसणभावज्जिअकम्मओ उ गुणरागो । काले अ साहुदसणमहक्कमेणं गुणकरं तु ॥११५९॥ અન્વયાર્થ : સાદુવંસીમાનો મંત્ર અને સાધુદર્શનના ભાવથી અર્જિત કર્મથી તત્ત્વ વિ=ત્યાં પણ=સુગતિમાં પણ, ગુરાનો ગુણનો રાગ થાય છે, =અને કાળમાં સાદુવંસ સાધુનું દર્શન મહેશ્ચમેvi યથાક્રમથી ગુણ ગુણકર થાય છે. * ગાથાના પૂર્વાર્ધમાં રહેલો ‘૩' અને ગાથાના ઉત્તરાર્ધમાં રહેલો “તુ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : અને સાધુદર્શનના ભાવથી એકઠા થયેલા કર્મચી સુગતિમાં પણ ગુણનો રાગ થાય છે, અને કાળે કરીને સાધુનું દર્શન યથાક્રમથી ગુણને કરનારું થાય છે. ટીકા? तत्राऽपि च-सुगतौ साधुदर्शनभावार्जितकर्मणस्तु सकाशाद् गुणरागो भवति, काले च साधुदर्शनं जायते यथाक्रमेण गुणकरं तत एवेति गाथार्थः ॥११५९॥ * “તસ્થ વિ'માં ‘પિ'થી એ પ્રાપ્ત થાય કે સાધુદર્શનના ભાવથી અર્જિત કર્મથી આ જન્મમાં પ્રાપ્ત થયેલ મનુષ્યગતિમાં તો ગુણનો રાગ થાય છે, પરંતુ ત્યાં પણ અન્ય જન્મમાં પ્રાપ્ત થયેલ સુગતિમાં પણ, ગુણનો રાગ થાય છે. ટીકાર્ય : અને સાધુદર્શનના ભાવથી અજિત એવા કર્મને કારણે ત્યાં પણ=સુગતિમાં પણ, ગુણનો રાગ થાય છે, અને તેનાથી જ=ગુણનો રાગ થવાથી જ, કાળમાંaઉચિત કાળમાં, સાધુનું દર્શન યથાક્રમથી ગુણને કરનારું થાય છે અર્થાતું સાધુનું દર્શન થયા પછી પોતાને સાધુ પાસે તત્ત્વનું શ્રવણ કરવાની રુચિ થાય વગેરે ઉચિત પ્રવૃત્તિના ક્રમથી તે સાધુનું દર્શન લાભ કરનારું થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૧૨૭માં બતાવેલ કે જિનમંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવતી વખતે શ્રાવક શુભ અધ્યવસાય કરે છે કે “આ જિનભવનમાં લોકોત્તમ પુરુષના બિંબને વંદન કરવા આવેલા મોક્ષને સાધનારા સાધુ ભગવંતોને હું જોઈશ, તેઓનાં દર્શનથી મારું આ જિનભવનનિર્માણાદિ કૃત્ય સફળ થશે.” આવા પ્રકારના જિનબિંબના પ્રતિષ્ઠાપનકાળમાં થયેલા શુભ આશયથી અર્જન કરાયેલા પુણ્યાનુબંધી પુણ્ય કર્મના ઉદયથી સુગતિમાં ગયેલા તે શ્રાવકના આત્માને અનેક પ્રકારની ભોગસામગ્રી મળવા છતાં ગુણનો રાગ થાય છે; કેમ કે વિવેકી શ્રાવક સાધુના ગુણોના સ્મરણપૂર્વક તેવા ઉત્તમ સાધુના દર્શનનો અભિલાષ કરે છે, ત્યારે તેનામાં ગુણો પ્રત્યેનો રાગ વર્તે છે, રાગના સંસ્કારો જાગૃત થાય છે, અને તે ગુણના રાગને કારણે ઉચિત કાળે તેને ગુણસંપન્ન સાધુઓનું દર્શન થાય છે, જેથી સદ્ગતિમાં પણ તે શ્રાવકના આત્માને કલ્યાણની પરંપરાનું કારણ બને તેવા ઉત્તમ ભાવો પ્રગટે છે. I/૧૧પલા For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૬૦ ગાથા : पडिबुज्झिस्संतऽण्णे भावज्जिअकम्मओ उ पडिवत्ती । भावचरणस्स जायइ एअं चिअ संजमो सुद्धो ॥११६०॥ અન્વયાર્થ : ૩Ut uડવુસિંતે “અન્યો પ્રતિબોધ પામશે”, (એ પ્રકારના) માનવમ્પો ૩-ભાવથી અર્જિત કર્મથી વળી માવદર/ટ્સ પડિવત્તા=ભાવચરણની પ્રતિપત્તિ નાયડું થાય છે. ચિન=આ જ= ભાવચરણ જ, સુદ્ધો સંનમો શુદ્ધ સંયમ છે. ગાથાર્થ : અન્ય જીવો પ્રતિબોધ પામશે”, એ પ્રકારના ભાવથી એકઠા થયેલા કર્મથી વળી ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને ભાવાસ્ત્રિ જ શુદ્ધ સંચમ છે. ટીકા? "प्रतिभोत्स्यन्तेऽन्ये प्राणिन" इति भावाज्जितकर्मणस्तु सकाशात् प्रतिपत्तिः भावचरणस्य मोक्षैकहेतोर्जायते, एतदेव-भावचरणं संयमः शुद्ध इति गाथार्थः ॥११६०॥ ટીકાર્ય : અન્ય પ્રાણીઓ પ્રતિબોધ પામશે=આ જિનભવનમાં જિનબિંબને જોઈને અન્ય જીવો પ્રતિબોધ પામશે”, એ પ્રકારના ભાવથી અર્જિત કર્મને કારણે વળી મોક્ષના એક હેતુરૂપ ભાવચરણની પ્રતિપત્તિ=પ્રાપ્તિ, થાય છે, આ જ=ભાવચરણ જ, શુદ્ધ સંયમ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વિવેકસંપન્ન શ્રાવક જાણતો હોય છે કે “મનુષ્યજન્મ પામીને તદ્દન સંગ વગરના એવા ભાવચારિત્રમાં જ યત્ન કરવો જોઈએ, અને તે ભાવચારિત્રની પ્રાપ્તિ અર્થે ભગવાનની ભક્તિ કરવી જોઈએ.” વળી ગાથા ૧૧૨૮માં બતાવેલ કે જિનમંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવતી વખતે શ્રાવક શુભ અધ્યવસાય કરે છે કે “આ જિનભવનમાં જિનબિંબને જોઈને અન્ય પણ ભવ્ય જીવો પ્રતિબોધ પામશે અને સંયમરૂપ ધર્મને કરશે અર્થાત્ પારમાર્થિક સંયમના સ્વરૂપની ઉપસ્થિતિપૂર્વક તેવું સંયમ મારા નિર્માણ કરાયેલા જિનભવનથી યોગ્ય જીવોને પ્રાપ્ત થશે.” આવા પ્રકારના ઉત્તમ આશયોથી અર્જન કરાયેલા અને ચારિત્ર પ્રત્યે બદ્ધરાગ ઉત્પન્ન કરે એવા પુણ્યાનુબંધી પુણ્ય કર્મના ઉદયથી તે શ્રાવકના આત્માને મોક્ષના એક કારણ એવા ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે, જે ભાવચારિત્ર શુદ્ધ સંયમરૂપ છે અર્થાત્ કર્મબંધ અટકાવવાને અનુરૂપ પૂર્ણ સંવર છે, જે સંવર પ્રકર્ષને પામીને વીતરાગતા, કેવલજ્ઞાન અને અંતે યોગનિરોધ દ્વારા મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે. I/૧૧૬૦ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૧ અવતરણિકા : ગાથા ૧૧૧રમાં કહેલ કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, એમ બે પ્રકારનો સ્તવ છે. તેમાંથી અત્યાર સુધી દ્રવ્યસ્તવનું નિરૂપણ કર્યું. વળી ગાથા ૧૧૫૭માં કહ્યું કે દ્રવ્યસ્તવથી કાળે કરીને અભ્યાસથી પરંપરાએ ભાવસ્તવ પણ થાય છે. તેથી હવે ભાવસ્તવનું નિરૂપણ કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : भावत्थओ अ एसो थोअव्वोचिअपवित्तिओ णेओ । णिरवेक्खाणाकरणं कयकिच्चे हंदि उचिअं तु ॥११६१॥ અન્વયાર્થ : થવ્યોરિપવિત્તિો અને સ્તોતવ્યમાં ઉચિત પ્રવૃત્તિ હોવાને કારણે માવસ્થ =ભાવસ્તવ પો=આ=શુદ્ધ સંયમ, જેગો જાણવો. (સ્તોતવ્ય એવા ભગવાનમાં ઉચિત શું છે ? એથી કહે છે –) જિગ્ને કૃતકૃત્ય એવા ભગવાનમાં, રિવેવસ્થા કર તુ નિરપેક્ષ આજ્ઞાનું કરણ જ ચિં-ઉચિત છે. * “દૂરિ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે. * '' ઇશ્વકાર અર્થમાં છે. ગાથાર્થ : અને સ્તુતિ કરવા યોગ્ય એવા ભગવાનમાં ઉચિત પ્રવૃત્તિ હોવાને કારણે ભાવસ્તવ શુદ્ધ સંચમ જાણવો, અને કૃતકૃત્ય એવા ભગવાનમાં નિરપેક્ષ આજ્ઞાનું પાલન જ ઉચિત છે. ટીકા : भावस्तवश्चैषः शुद्धः संयमः, कुत इत्याह-स्तोतव्योचितप्रवृत्तेः कारणात् विज्ञेय इति, तथाहिनिरपेक्षाऽऽज्ञाकरणमेव कृतकृत्ये स्तोतव्ये हन्धुचितं, नाऽन्यत्, निरपेक्षत्वादिति गाथार्थः ॥११६१॥ ટીકાર્ય અને ભાવસ્તવ આ છે=શુદ્ધ સંયમ છે. કયા કારણથી? એથી કહે છે – સ્તોતવ્યમાં=સ્તુતિ કરવા યોગ્ય એવા ભગવાનમાં, ઉચિત પ્રવૃત્તિના કારણે, જાણવા=ભાવસ્તવ શુદ્ધ સંયમ જાણવો. સ્તોતવ્ય એવા ભગવાનમાં ઉચિત પ્રવૃત્તિ શું છે? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – કૃતકૃત્ય એવા સ્તોતવ્યમાંકકૃતકૃત્ય એવા સ્તુતિ કરવા યોગ્ય ભગવાનમાં, નિરપેક્ષ આજ્ઞાનું કરણ જ=સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ ભગવાનની આજ્ઞાનું પાલન જ, ઉચિત છે, અન્ય નહીં=ભગવાનની પૂજા કરવા વગેરે અન્ય કૃત્ય ઉચિત નથી; કેમ કે નિરપેક્ષપણું છે=વીતરાગ હોવાને કારણે ભગવાનનું સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભાવસ્તવ શુદ્ધ સંયમના પાલનરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે “સ્તવ' શબ્દનો અર્થ “સ્તુતિ કરવી” એવો For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ s અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૬૧-૧૧૬૨ થાય, છતાં તે અર્થ કરવાને બદલે ભાવસ્તવનો અર્થ શુદ્ધ સંયમ કેમ કર્યો ? તેના સમાધાન અર્થે ખુલાસો કરે છે કે સ્તુતિ કરવા યોગ્ય એવા ભગવાનના વિષયમાં ભગવાનના ગુણોની સ્તુતિ કરીને ભગવાન જેવા નિરપેક્ષ થવા અર્થે ઉદ્યમ કરવો એ ‘સ્તુતિ' શબ્દનો પારમાર્થિક અર્થ છે. આથી જેઓ ભગવાનના વચનાનુસાર શુદ્ધ સંયમમાં ઉદ્યમ કરે છે, તેઓ ભગવાનના ગુણોની સ્તુતિ કરી રહ્યા છે; કેમ કે ભગવાન કૃતકૃત્ય છે અને કૃતકૃત્ય એવા સ્તુતિ કરવા યોગ્ય ભગવાનમાં ઉચિત એ છે કે નિરપેક્ષ એવા ભગવાનની સર્વત્ર નિરપેક્ષ થવાની આજ્ઞાનું પાલન કરવું; એ સિવાય માત્ર બાહ્ય રીતે ભગવાનની પૂજા કરવી, ગુણગાન કરવા વગેરે કૃત્ય ઉચિત નથી; કેમ કે ભગવાન પોતે નિરપેક્ષ છે, તેથી લોકો મારી સ્તુતિ કરે એવી કોઈ અપેક્ષા ભગવાનને નથી. આથી જેઓ ભગવાનની જેમ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને ભગવાનના વચનાનુસાર શુદ્ધ સંયમમાં ઉદ્યમ કરે છે, તેઓ જ પરમાર્થથી ભગવાનની જેમ કૃતકૃત્ય થવા યત્ન કરે છે, જે ભગવાનની સ્તુતિરૂપ છે, અને આવા પ્રકારની સ્તુતિ એ ભાવસ્તવ છે. II૧૧૬૧॥ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે નિરપેક્ષ આજ્ઞાનું કરણ જ કૃતકૃત્ય એવા ભગવાનમાં ઉચિત છે. તેથી પ્રશ્ન થાય કે ભગવાન ઉપર બહુમાનવાળા પણ જીવો નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કેમ કરતા નથી ? તેથી કહે છે ગાથા: - एअं च भावसाहुं विहाय णऽण्णो चएइ काउं जे । सम्मं तग्गुणणाणाभावा तहकम्मदोसा य ॥११६२॥ અન્વયાર્થઃ i ==અને આ=નિરપેક્ષ આજ્ઞાનું કરણ, ભાવસાદું વિહાય-ભાવસાધુને છોડીને ગળો-અન્ય જાઉં ળ ચઢ઼=કરી શકતો નથી; સમાં તશુળળાળામાવા-કેમ કે સમ્યક્ તેના=નિરપેક્ષ આજ્ઞાના કરણના, ગુણના જ્ઞાનનો અભાવ છે, તહમ્મોસા ય=અને તે પ્રકારના કર્મનો દોષ છે=આજ્ઞાના કરણવિષયક પ્રયત્ન કરવામાં બાધ કરે તે પ્રકારના કર્મનો દોષ છે. * ‘ને' પાદપૂર્તિ અર્થે મુકાયેલો અવ્યય છે. ગાથાર્થ: અને નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન ભાવસાધુને છોડીને અન્ય જીવ કરી શકતો નથી; કેમ કે સમ્યક્ નિરપેક્ષ આજ્ઞાના પાલનથી થતા ગુણના જ્ઞાનનો અભાવ છે, અને આજ્ઞાના કરણવિષયક યત્ન કરવામાં બાધ કરે તે પ્રકારના કર્મનો દોષ છે. ટીકા एतच्च= एवमाज्ञाकरणं भावसाधुं विहाय = मुक्त्वा नाऽन्यः क्षुद्रः शक्नोति कर्त्तुमिति, कुतः ? इत्याहसम्यक्तद्गुणज्ञानाभावात् इत्थमाज्ञाकरणगुणज्ञानाभावात्, तथाकर्म्मदोषाच्च=चारित्रमोहनीयकर्म्मापराधाच्चेति गाथार्थः ॥११६२॥ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૬૨ ટીકાર્થ: અને આ=આવું આજ્ઞાનું કરણ=સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ ભગવાનની આજ્ઞાનું પાલન, ભાવસાધુને છોડીને=મૂકીને, અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી. કયા કારણથી અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી? એથી હેતુને કહે છે – સમ્યક તેના ગુણના જ્ઞાનનો અભાવ છે=આવા આજ્ઞાકરણના ગુણના જ્ઞાનનો અભાવ છે=સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ ભગવાનની આજ્ઞાના પાલનથી થતા લાભના જ્ઞાનનો અભાવ છે. અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિ આદિ જીવોને નિરપેક્ષ આજ્ઞાકરણના ગુણનું જ્ઞાન હોવા છતાં તેઓ ભગવાનની નિરપેક્ષ આજ્ઞાનું પાલન કેમ કરી શકતા નથી ? તેથી બીજો હેતુ કહે છે – અને તે પ્રકારના કર્મનો દોષ છે=ચારિત્રમોહનીયકર્મનો અપરાધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ સ્તુતિ કરવા યોગ્ય એવા ભગવાનમાં ઉચિત છે, અને ભાવસાધુ સિવાય આવું ભગવાનની આજ્ઞાનું પાલન કરવા અન્ય ક્ષુદ્ર જીવ સમર્થ નથી. આ કથનમાં “અન્ય' શબ્દથી સંસારી જીવો, સમ્યગ્દષ્ટિ જીવો અને દેશવિરતિધર જીવોનો સંગ્રહ થાય છે; કેમ કે તેઓ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાના યત્નસ્વરૂપ ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સમર્થ નથી. તેથી મહાધર્યપૂર્વક યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરવાનું સામર્થ્ય સંસારી જીવોની જેમ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર જીવોનું પણ નહીં હોવાથી તે અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર જીવો પણ શુદ્ર જીવ જ છે. અહીં પ્રશ્ન થાય કે ભાવસાધુથી અન્ય એવા સંસારી જીવો કેમ નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સમર્થ નથી? તેથી કહે છે – “આ પ્રકારની નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવાથી વર્તમાનમાં પોતાને પરમ સ્વાથ્યરૂપ સુખ થાય છે, જે સ્વાથ્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને પૂર્ણ સ્વાથ્યમય મોક્ષમાં વિશ્રાંત થાય છે,” એ પ્રકારના ભગવાનની આજ્ઞાના પાલનથી થતા લાભના જ્ઞાનનો અભાવ હોવાથી, સંસારી જીવો વર્તમાનની અને ભવિષ્યની સુખની પરંપરાના કારણભૂત એવી નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સમર્થ નથી. અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવોને તો ભગવાનની આજ્ઞાના પાલનથી થતા લાભનું જ્ઞાન નથી, માટે તેઓ ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સમર્થ નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ જીવો અને દેશવિરતિધર જીવોને તો પરમાર્થને જોવાની નિર્મળ દષ્ટિ પ્રાપ્ત થયેલી હોવાથી તેઓ ભગવાનની આજ્ઞાના પાલનથી થતા લાભને સારી રીતે જાણે છે, આથી જ તેઓ જિનાજ્ઞા પાળવા માટે બદ્ધઅભિલાષવાળા પણ હોય છે, છતાં તેઓ નિરપેક્ષ થવાની જિનાજ્ઞાનું પાલન કરવા કેમ સમર્થ નથી? તેથી કહે છે – સમ્યગ્દષ્ટિ જીવોને અને દેશવિરતિધર જીવોને સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાની જિનાજ્ઞાના પાલનથી થતું વર્તમાનનું પારમાર્થિક સુખ અને ભાવિની પરંપરાનું પારમાર્થિક સુખ સ્વસંવેદનસિદ્ધ હોવાથી, તેમને For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૬૨-૧૧૬૩ જિનાજ્ઞા પાળવાની બળવાન ઇચ્છા હોવા છતાં તેઓને જિનાજ્ઞાપાલનનો યત્ન કરવામાં બાધક એવા કર્મનો દોષ છે, જેને કારણે તેઓ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાની જિનાજ્ઞાના પાલનમાં ઉદ્યમ કરી શકતા નથી; છતાં જિનાજ્ઞાના પાલનથી થતા લાભનો તેઓને સમ્યગ્બોધ હોવાથી નિરપેક્ષ થવાની જિનાજ્ઞાના પાલનના ઉપાયરૂપે, તેઓ કટુ ઔષધાદિના સેવનથી ધીમે ધીમે રોગને શમાવવા તુલ્ય દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે આરોગ્યથી થતા ગુણને જાણનારો રોગી આરોગ્યની ઉપાયરૂપે જેમ કટુ ઔષધાદિનું સેવન કરે છે, તેમ નિરપેક્ષ થવાની જિનાજ્ઞાના પાલનથી થતા ગુણને જાણનારા સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર જીવો કર્મદોષના અપરાધથી ભાવઆરોગ્યનો અનુભવ કરવા અસમર્થ હોવાથી ભાવઆરોગ્યના ઉપાયરૂપે દ્રવ્યસ્તવનું સેવન કરે છે. I/૧૧૬૨ અવતરણિકા: दुष्करत्वे कारणमाह - અવતરણિતાર્થ : દુષ્કરતમાં કારણને કહે છે – ભાવાર્થ: - પૂર્વગાથામાં કહ્યું કે સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ ભગવાનની આજ્ઞાનું પાલન ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરવા સમર્થ નથી. તેથી એ પ્રાપ્ત થયું કે જિનાજ્ઞાનું પાલન અત્યંત દુષ્કર છે. તેથી હવે ભગવાનની આજ્ઞાના પાલનના દુષ્કરપણામાં કારણને ગાથા ૧૧૮૫ સુધી કહે છે – ગાથા : जं एअं अट्ठारससीलंगसहस्सपालणं णेअं । अच्चंतभावसारं ताइं पुण होंति एआइं ॥११६३॥ અન્વયાર્થ : i-જે કારણથી જai=આ=નિરપેક્ષ આજ્ઞાનું કરણ, યંતભાવ અત્યંત ભાવસાર એવું ગટ્ટારસત્નાસપાત્ર અઢાર હજાર શીલાંગોનું પાલન શં-જાણવું. તારું પુનઃવળી તેઓ અઢાર હજાર શીલાંગો, પાડું આ=આગળમાં કહેવાશે એ, સતિ છે. ગાથાર્થ : જે કારણથી નિરપેક્ષ આજ્ઞાનું કરણ અત્યંત ભાવસાર એવું અઢાર હજાર શીલાંગોનું પાલન જાણવું. વળી અઢાર હજાર શીલાંગો હવે કહેવાશે એ છે. ટીકા? यद्-यस्माद्, एतद्-अधिकृताज्ञाकरणं अष्टादशशीलाङ्गसहस्रपालनं ज्ञेयमत्यन्तभावसारं, तानि पुनः शीलाङ्गानि भवन्त्येतानि-वक्ष्यमाणानीति गाथार्थः ॥११६३॥ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૬૩-૧૧૬૪ ટીકાર્ય જે કારણથી આ=અધિકૃત આજ્ઞાનું કરણ=સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ અધિકૃત એવું ભગવાનની આજ્ઞાનું પાલન, અત્યંત ભાવસાર એવું અઢાર હજાર શીલાંગોનું પાલન જાણવું. તે કારણથી નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી, એમ પૂર્વગાથા સાથે પ્રસ્તુત ગાથામાં રહેલા ‘નં’નો અન્વય છે. વળી, તેઓ=શીલાંગો, આ=વક્ષ્યમાણ=આગળની ગાથાઓમાં કહેવાશે એવા સ્વરૂપવાળા, છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૬૩ અવતરણિકા : 1 પૂર્વગાથામાં કહ્યું કે અઢાર હજાર શીલાંગો આગળમાં કહેવાશે એ છે. તેથી હવે તે શીલાંગોની અઢાર હજાર સંખ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? તે સંક્ષેપથી બતાવે છે ગાથાઃ GG - जो करणे सण्णा इंदिअ भोमाइ समणधम्मे अ । सीलिंगसहस्साणं अट्ठारसगस्स णिप्फत्ती ॥११६४॥ અન્વયાર્થ: નો=યોગો, રળે=કરણો, મળ્યા=સંજ્ઞાઓ, ફેંગિ=ઇન્દ્રિયો, મોમ=ભૌમ્યાદિ, સમળધર્મો અ=અને શ્રમણધર્મ : (આનાથી) સીનંગસહસ્સાનું અટ્ટારસTH=અઢાર હજાર શીલાંગોની પ્પિત્તી-નંનષ્પત્તિ થાય છે. ટીકાર્ય ગાથાર્થ ૩ યોગો, ૩ કરણો, ૪ સંજ્ઞાઓ, ૫ ઇન્દ્રિયો, ૧૦ ભૌમ્યાદિ, અને ૧૦ શ્રમણધર્મ : આના સમૂહથી અઢાર હજાર શીલાંગોની પ્રાપ્તિ થાય છે. ટીકા : યોગ:-મનોવ્યાપારાયઃ, રાનિ-મન:પ્રવૃતીનિ, સંજ્ઞા-મહારાવિવિષયા:, રૂન્દ્રિયાળિ-સ્પર્શાવીનિ, भौम्यादयः - पृथिव्यादिजीवाजीवद्विपञ्चकं, श्रमणधर्म्मश्च क्षान्त्यादि, अस्मात् कदम्बकाच्छीलाङ्गसहस्त्राणां चारित्रहेतुभेदानामष्टादशकस्य निष्पत्तिर्भवतीति गाथार्थः ॥११६४॥ મનોવ્યાપારાદિ યોગો છે, મન વગેરે કરણો છે, આહારાદિના વિષયવાળી સંજ્ઞાઓ છે, સ્પર્શાદિ ઇન્દ્રિયો છે, પૃથ્વી આદિ જીવ-અજીવરૂપ દ્વિપંચક=પૃથ્વી આદિ ૯ જીવો અને ૧ અજીવ એમ ૧૦, ભૌમ્યાદિ છે અને ક્ષાંતિ આદિ શ્રમણધર્મ છે. આ કદંબકથી=ઉપરમાં બતાવ્યા એ યોગાદિના સમૂહથી, ચારિત્રના હેતુના ભેદરૂપ અઢાર હજાર શીલાંગોની નિષ્પત્તિ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ too ભાવાર્થ: પ્રસ્તુતમાં ૧૮૦૦૦ શીલાંગોના અંગભૂત ‘યોગ' શબ્દથી પાપને અનુકૂળ વ્યાપારનું ગ્રહણ છે, તેથી મન-વચન-કાયાનો જે પાપને અનુકૂળ વ્યાપાર છે તે યોગો છે, અને તે ત્રણેય યોગોની નિવૃત્તિથી શીલાંગો નિષ્પન્ન થાય છે. તેથી આ ‘યોગ’ શબ્દનો અર્થ કરતાં ગાથા ૧૧૬૫માં કહેશે કે કૃત-કારિત-અનુમતિરૂપ કરણ-ક૨ાવણ-અનુમોદન એ યોગ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મન-વચન-કાયાને અવલંબીને આરંભની પ્રવૃત્તિના કરણ-કરાવણ-અનુમોદનરૂપ વ્યાપાર એ ત્રણેય યોગો છે. વળી પ્રસ્તુતમાં ‘કરણ’ શબ્દથી મન-વચન-કાયાનું ગ્રહણ છે, પરંતુ ‘કરવું’ એ અર્થમાં ‘કરણ’ શબ્દનું ગ્રહણ નથી; કેમ કે સાધતાં જતાં અથવા વ્યાપારવવું અસાધારળ વારનું નળ એ પ્રકારે પણ કરણ શબ્દનો અર્થ છે. અને પાપ કરવાનું અસાધારણ કારણ મન-વચન-કાયા છે, માટે અહીં ‘કરણ' શબ્દથી મન-વચન-કાયા ગ્રહણ કરેલ છે, પરંતુ મન-વચન-કાયાનો વ્યાપાર ગ્રહણ કરેલ નથી. આથી એ ફલિત થયું કે, કૃત-કારિત-અનુમતિરૂપ ત્રણ યોગોની નિવૃત્તિથી, મન-વચન-કાયારૂપ ત્રણ કરણોના સંયમથી, આહાર-ભય-મૈથુન-પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાઓની નિવૃત્તિથી, સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુશ્રોત્રરૂપ પાંચ ઇન્દ્રિયોના સંયમથી, પૃથ્વી-અપ-તેજો-વાયુ-વનસ્પતિ-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચરિન્દ્રિય-પંચેન્દ્રિય જીવો અને પુસ્તક-ચર્મ-તૃણ-શુષિરપંચકરૂપ અજીવ એમ દશ ભૂમિ આદિના રક્ષણથી, ક્ષાંતિ આદિરૂપ દશ યતિધર્મના પાલનથી : અઢાર હજાર શીલાંગોની પ્રાપ્તિ થાય છે. ૧૧૬૪॥ અવતરણિકા : અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૬૪, ૧૧૬૫-૧૧૬૬ व्यासार्थं त्वाह અવતરણિકાર્ય : ભાવાર્થ: વળી વ્યાસથી અર્થને કહે છે . ગાથા : - પૂર્વગાથામાં યોગાદિને આશ્રયીને સંક્ષેપથી અઢાર હજાર શીલાંગોની નિષ્પત્તિ બતાવી. તે નિષ્પત્તિનો વિસ્તૃત અર્થ ગાથા ૧૧૬૫-૧૧૬૬માં બતાવે છે - करणाइ तिणि जोगा मणमाइणि उ हवंति करणाई । आहाराई सन्ना चउ सोत्ताई इंदिआ पंच ॥११६५ ॥ भोमाई णव जीवा अजीवकाओ अ समणधम्मो उ । खंताइ दसपगारो एव ठिए भावणा एसा ॥११६६ ॥ અન્વયાર્થઃ જરાફ તિળિ ખોળા-કરણાદિ ત્રણ યોગો છે, મળમાપ્તિ ૩ રળારૂં વંતિ-વળી મન આદિ કરણો થાય છે. આહાારૂં થડ સન્ના-આહારાદિ ચાર સંજ્ઞાઓ છે, મોત્તારૂં પંચ કૃમિ-શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયો છે, For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૬૫-૧૧૬૬ ७१ ાવ નીવા અનીવાો ઞ મોમારૂં=નવ જીવો અને અજીવકાય (એમ દશ) ભૌમ્યાદિ છે, વૃંતાડ઼ ૩ સપારો સમળધમ્મો-વળી ક્ષાંતિ આદિ દશ પ્રકારવાળો શ્રમણધર્મ છે ઃ વ નિ=આ પ્રમાણે સ્થિત થયે છતે=ઉપર બતાવ્યું એ પ્રમાણે યંત્ર નિષ્પન્ન થયે છતે, પુસા માવળા-આ=આગળમાં કહેવાનારી, ભાવના છે. ગાથાર્થ: (૧) કરણાદિ ૩ યોગો છે, (૨) વળી મન વગેરે ૩ કરણો છે, (૩) આહારાદિ ૪ સંજ્ઞાઓ છે, (૪) શ્રોત્રાદિ ૫ ઇન્દ્રિયો છે, (૫) ૯ જીવો અને ૧ અજીવકાય એમ ૧૦ ભૌમ્યાદિ છે, (૬) અને ક્ષમા વગેરે ૧૦ પ્રકારનો સાધુધર્મ છે ઃ આ પ્રમાણે સ્થિત થયે છતે આગળમાં કહેવાશે એ ભાવના છે. ટીકા करणादयः कृतकारितानुमतिरूपाः त्रयो योगाः प्रतिकरणं, मनआदीनि तु भवन्ति करणा मनोवाक्कायरूपाणि त्रीण्येव, आहारादिसंज्ञाश्चतस्रः आहारभयमैथुनपरिग्रहविषयाः, श्रोत्रादीनि पश्चानुपूर्व्या इन्द्रियाणि पञ्च स्पर्शनरसनघ्राणचक्षुः श्रोत्राणि, उत्तरोत्तरगुणावाप्तिसाध्यानि शीलाङ्गानीति ज्ञापनार्थमिन्द्रियेषु पश्चानुपूर्वीति गाथार्थः ॥११६५॥ भौम्यादयो नव जीवाः पृथ्व्यप्तेजोवायुवनस्पतिद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियपञ्चेन्द्रियाः अजीवकायश्च पुस्तकचर्म्मतृणशुषिरपञ्चकरूपः, श्रमणधर्म्मस्तु क्षान्त्यादिर्दशप्रकारः क्षान्तिमार्द्दवार्जवमुक्तितपः संयमसत्यशौचाकिञ्चन्यब्रह्मचर्यरूपः । एवं स्थिते यन्त्रे सति तत्र भावना एषा वक्ष्यमाणा शीलाङ्गनिष्पत्तिविषया इति गाथार्थः ॥ १९६६ ॥ ટીકાર્ય કૃત-કારિત-અનુમતિરૂપ કરણાદિ પ્રતિકરણ ત્રણ યોગો છે=કરણ-કરાવણ-અનુમોદનરૂપ કરણાદિ દરેક કરણને આશ્રયીને ત્રણ યોગો છે, અર્થાત્ કાયારૂપ કરણને આશ્રયીને કૃત યોગ છે, વચનરૂપ કરણને આશ્રયીને કારિત યોગ છે અને મનરૂપ કરણને આશ્રયીને અનુમતિરૂપ યોગ છે. - વળી મન આદિ મન-વચન-કાયરૂપ ત્રણ જ કરણો થાય છે, આહાર-ભય-મૈથુન-પરિગ્રહના વિષયવાળી ચાર આહારાદિ સંજ્ઞાઓ છે, પશ્ચાનુપૂર્વીથી શ્રોત્રાદિ=સ્પર્શન-૨સન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્ર, પાંચ ઇન્દ્રિયો છે. અહીં પ્રશ્ન થાય કે ઇન્દ્રિયોને પૂર્વાનુપૂર્વીથી ન કહેતાં પશ્ચાનુપૂર્વીથી કેમ કહી ? તેથી કહે છે ઉત્તરોત્તર ગુણની અવાપ્તિથી સાધ્ય=ઉત્તરોત્તર ઇન્દ્રિયના જીવરક્ષાના વ્યાપારરૂપ ગુણની પ્રાપ્તિથી સાધ્ય, એવા શીલાંગો છે, એ પ્રમાણે જણાવવા અર્થે ઇન્દ્રિયોમાં પશ્ચાનુપૂર્વી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. પૃથ્વી-અપ-તેજો-વાયુ-વનસ્પતિ-દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય-પંચેન્દ્રિયરૂપ નવ જીવો અને પુસ્તક-ચર્મતૃણ-શુષિરપંચકરૂપ અજીવકાય ભૌમ્યાદિ છે. ક્ષાંતિ-માર્દવ-આર્જવ-મુક્તિ-તપ-સંયમ-સત્ય-શૌચ-આર્કિચન્ય-બ્રહ્મચર્યરૂપ દશ પ્રકારવાળો ક્ષાંતિ વળી આદિરૂપ શ્રમણોનો ધર્મ છે. આ પ્રકારે યંત્ર સ્થિત છતે=ગાથા ૧૧૬૫-૧૧૬૬માં યોગાદિના ભેદો બતાવ્યા એ પ્રકારે યંત્ર નિષ્પન્ન થયે છતે, ત્યાં તે યંત્રમાં, આ=શીલાંગોની નિષ્પત્તિના વિષયવાળી કહેવાનારી, ભાવના છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૫-૧૧૬૬ ભાવાર્થ : ત્રણ યોગો : મન-વચન-કાયારૂપ ત્રણ કરણોમાંથી દરેક કરણને આશ્રયીને કરવા-કરાવવા-અનુમોદવારૂપ ત્રણ યોગો થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે શરીરથી આરંભ કરવો, વાણીથી બીજા પાસે આરંભ કરાવવો અને મનથી કોઈ દ્વારા કરાતા આરંભનું અનુમોદન કરવું : એ કાયવ્યાપાર, વચનવ્યાપાર અને મનોવ્યાપારરૂપ ત્રણ યોગો છે. અને તે ત્રણ યોગોનું નિવર્તન કરવાથી અર્થાત ત્રણ યોગોનું નિર્વતન યોગનિરોધ વખતે થાય છે, છતાં જે સાધુના મન-વચન-કાયાના યોગો કરણ-કરાવણ-અનુમોદનથી નિવૃત્ત છે તે સાધુ દ્વારા ત્રણ યોગોનું નિવર્તન થવાથી, શીલાંગો નિષ્પન્ન થાય છે. ત્રણ કરણો : વળી, જેમ કરણ-કરાવણ-અનુમોદનરૂપ યોગો પર સંયમ રાખવાથી શીલાંગો નિષ્પન્ન થાય છે, તેમ મન-વચન-કાયારૂપ ત્રણ કરણો અર્થાત્ કર્મબંધ કરવાનાં ત્રણ સાધનો, પર સંયમ રાખવાથી અર્થાત ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત રહેવાથી, પણ શીલાંગો નિષ્પન્ન થાય છે. ચાર સંજ્ઞાઓ : વળી, જીવમાં આહારાદિ ચાર સંજ્ઞાઓ વર્તે છે. (૧) ભૂખ લાગે ત્યારે આહારગ્રહણની વૃત્તિ થાય તે આહારસંજ્ઞા. (૨) ભયનાં નિમિત્તોને પામીને ભય પેદા થાય એ ભયસંજ્ઞા. (૩) વિજાતીયને જોઈને તેના પ્રત્યે વિકારો પેદા થાય તે મૈથુનસંજ્ઞા. (૪) આત્માથી ભિન્ન એવા બાહ્ય પદાર્થો પ્રત્યે મમત્વબુદ્ધિ થાય એ પરિગ્રહસંજ્ઞા : આ ચાર સંજ્ઞાઓ ઉપર સંયમ રાખવાથી શીલાંગો નિષ્પન્ન થાય છે અર્થાત્ જીવમાં આ ચાર સંજ્ઞાઓ સંસ્કારરૂપે વર્તતી હોવા છતાં પણ શાસ્ત્રવચનના બળથી ચિત્તને ભાવિત કરીને તે સંજ્ઞાઓના કોઈ સંસ્કારો જાગૃત ન થાય તે પ્રકારનું આત્મા પર નિયંત્રણ રાખવાથી શીલાંગો નિષ્પન્ન થાય છે. પાંચ ઇન્દ્રિયો : વળીશ્રોત્ર-ચક્ષુ-ધ્રાણ-રસન-સ્પર્શન: આ પાંચ ઈન્દ્રિયો છે, અને શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શ : આ પાંચ તે ઇન્દ્રિયોના વિષયો છે. ઇન્દ્રિયો પોત-પોતાના વિષયો સાથે સંપર્કમાં આવીને જીવમાં વિકારો પેદા કરે છે. તેથી ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે સંપર્કમાં આવવા છતાં પણ જીવમાં વિકારો પેદા ન કરી શકે તેવા પ્રકારનો પાંચે ઈન્દ્રિયો ઉપર સંયમ રાખવાથી શીલાંગો નિષ્પન્ન થાય છે. દશ ભૌમ્યાદિ : વળી, પૃથ્વીકાય-અષ્કાય-તેઉકાય-વાઉકાય-વનસ્પતિકાય અને બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિયપંચેન્દ્રિયરૂપ ત્રસકાય : આ નવ પ્રકારના જીવોને પોતાનાથી કોઈ પ્રકારે પીડા ન થાય, તેઓના પ્રાણનો નાશ ન થાય, તેમ જ તેઓના કષાયના ઉદ્રકમાં પોતે કોઈ પણ રીતે નિમિત્ત ન બને, એ રીતે આ નવ પ્રકારના જીવોના રક્ષણને અનુકૂળ પોતાના આત્મા પરનો સંયમ; અને પુસ્તકપંચક-ચર્મપંચક-તૃણપંચકશુષિરપંચક : આ ચાર પ્રકારના પંચકરૂપ અજીવતાયને અવલંબીને પોતાને તેના ઉપર રાગાદિ કષાયો ના થાય એ રીતે પોતાના આત્મા પરનો સંયમ; તેનાથી શીલાંગો નિષ્પન્ન થાય છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫-૧૧૬૬, ૧૧૬૦ ૩ દશ શ્રમણધર્મો : વળી, ક્ષમા-માદવ-આર્જવ-મુક્તિ-તપ-સંયમ-સત્ય-શૌચ-આકિંચન્ય-બ્રહ્મચર્ય : આ દશ પ્રકારના શ્રમણધર્મનું પાલન કરવાથી શીલાંગો નિષ્પન્ન થાય છે. આ રીતે ઉપરમાં બતાવેલા યોગો વગેરેની સંખ્યાથી યંત્ર બનાવવામાં આવે તો તેનાથી અઢાર હજાર શીલાંગો નિષ્પન્ન થાય છે, જેની ભાવના આગળની ગાથાઓમાં સ્વયં ગ્રંથકાર બતાવે છે – યોગો વગેરેનું યંત્ર નીચે પ્રમાણે જાણવું ૩ યોગોનું નિવર્તન x ૩ કરણોનું સંયમન x ૪ સંજ્ઞાઓનું સંયમન x ૫ ઇન્દ્રિયોનું સંયમન x ૧૦ ભૌમ્યાદિનું રક્ષણ x ૧૦ શ્રમણધર્મોનું પાલન = ૧૮૦૦૦ શીલાંગોનું સુપરિશુદ્ધપણું. ૧૧૬૫/૧૧૬૬l અવતરણિકા: પૂર્વગાથાના અંતે ગ્રંથકારે કહ્યું કે આ પ્રકારે યંત્ર સ્થિત થયે છતે આ ભાવના છે. તેથી હવે તે ભાવનાને જ બતાવે છે – ગાથા : ण करेइ मणेणाहारसन्नविप्पजढगो उ णियमेणं । सोइंदियसंवुडो पुढविकायारंभ खंतिजुओ ॥११६७॥ અન્વયાર્થ: માહરસન્નવિષ્પગઢ-વળી આહારસંજ્ઞાથી વિપ્રમુક્ત, સોવિયસંવુડો શ્રોત્રેન્દ્રિયથી સંવૃત, વંતિકુમોશાંતિથી યુક્ત એવા સાધુ ાિયમેvi-નિયમથી પૂઢવિયામ=પૃથ્વીકાયના આરંભને માન-મન દ્વારા રેડૂ-કરતા નથી. ગાથાર્થ : વળી આહારસંજ્ઞાથી વિપ્રમુક્ત, શ્રોત્રેન્દ્રિયથી સંવૃત અને શાંતિથી યુક્ત એવા સાધુ નિયમથી પૃથવીકાયના આરંભને મન દ્વારા કરતા નથી. ટીકા? न करोति मनसा, किम्भूतः सन् ? आहारसंज्ञाविप्रमुक्तस्तु नियमेन तथा श्रोत्रेन्द्रियसंवृत्तः, किमित्याहपृथिवीकायारम्भं, क्षान्त्यादियुक्त (?क्षान्तियुक्तः) इति गाथार्थः ॥११६७॥ નોંધ : ટીકાના અંતે “ક્ષાન્યાવિયુ: ' છે, તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે “ક્ષત્તિયુ: ' હોવું જોઈએ. ટીકાર્ય : સાધુ મન દ્વારા કરતા નથી. કેવા પ્રકારના છતા સાધુ મન દ્વારા કરતા નથી ? તેથી કહે છે – વળી For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦-૧૧૬૮ આહારસંજ્ઞાથી મુકાયેલા તથા શ્રોત્રેન્દ્રિયથી સંવૃત, શાંતિથી યુક્ત એવા સાધુ મન દ્વારા કરતા નથી. શું કરતા નથી ? એથી કહે છે – પૃથ્વીકાયના આરંભને કરતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ||૧૧૬૭ ગાથા : इय मद्दवाइजोगा पुढविक्काए हवंति दस भेआ । आउक्कायाईसु वि इअ एए पिंडिअं तु सयं ॥११६८॥ અન્વયાર્થ : રૂય આ રીતે=જે રીતે ક્રાંતિના યોગથી પૃથ્વીકાયમાં એક ભેદ થાય છે એ રીતે, મારૂનો =માર્દવાદિના યોગથી પુત્રવિદ્યRIL-પૃથ્વીકાયમાં રસ બે દશ ભેદો દુવંતિ થાય છે. માકેદય વિકઆઉકાયાદિમાં પણ રૂ૩=આ પ્રમાણે છે=જે પ્રમાણે શાંતિ આદિના યોગથી પૃથ્વીકાયમાં દશ ભેદો થાય છે એ પ્રમાણે અખાયાદિમાં પ્રત્યેકને આશ્રયીને દશ-દશ ભેદો થાય છે. પણ તુ પૈાિં વળી આ=ઉપરમાં બતાવ્યા એ દશ-દશ ભેદો, પિંડિત=ભેગા થઈને, સયં=શત થાય છે. ગાથાર્થ : જે રીતે ક્ષાંતિના યોગથી પૃથ્વીકારમાં એક ભેદ થાય છે, એ રીતે માર્દવાદિના યોગથી પૃથ્વી કાચમાં દશ ભેદો થાય છે. અકાયાદિમાં પણ આ રીતે પ્રત્યેકને આશ્રયીને દશ-દશ ભેદો થાય છે. વળી આ દશ-દશ ભેદો ભેગા થઈને સો ભેદો થાય છે. ટીકાઃ __एवं माईवादियोगात् 'माईवयुक्त आजवादियुक्त' इति श्रुत्या पृथिवीकाये भवन्ति दश भेदाः, यतो दश क्षान्त्यादिपदानि, अप्कायादिष्वप्येवं प्रत्येकं दशैव, एते सर्व एव पिण्डितं तु शतं, यतो दश पृथिव्यादय इति गाथार्थः ॥११६८॥ * “માડયાડું વિ'માં 'મા'થી એ નક્કી થાય કે પૃથ્વીકાયમાં તો દશ ભેદો પ્રાપ્ત થાય છે, પરંતુ અકાયાદિમાં પણ દશ-દશ ભેદો પ્રાપ્ત થાય છે. ટીકાર્ય આ રીતે =ક્ષાંતિના યોગથી એક ભેદ બતાવ્યો એ રીતે, માર્દવયુક્ત-આર્જવાદિયુક્ત એ પ્રકારની કૃતિ હોવાથી અર્થાત્ વિકલ્પ હોવાથી, માર્દવાદિના યોગથી પૃથ્વીકાયમાં દશ ભેદો થાય છે, જે કારણથી શાંતિ આદિ પદો દશ છે. અખાયાદિમાં પણ આ પ્રમાણે છેઃપ્રત્યેકને આશ્રયીને દશ જ છે=અપ્લાયાદિ દરેકને આશ્રયીને દશ ભેદો થાય છે. વળી આ સર્વ જ પિડિત શત થાય છે=ક્ષાંતિ આદિના યોગથી પૃથ્વીકાયાદિમાં પ્રત્યેકને આશ્રયીને દશદશ ભેદો થાય એ સર્વ જ ભેદો ભેગા થયેલા સો ભેદો થાય છે, જે કારણથી પૃથ્વી આદિ દશ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. /૧૧૬૮ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૬૯-૧૧૦૦ o૫ ગાથા : सोइंदिएण एअं सेसेहि वि जं इमं तओ पंच । आहारसण्णजोगा इअ सेसाहिं सहस्सदुगं ॥११६९॥ અન્વયાર્થ : - di==ઉપરની ગાથામાં સો ભેદો બતાવ્યા એ, સોવિUT-શ્રોત્રેન્દ્રિય વડે થાય છે. સેહિ વિશેષ વડે પણ=શ્રોત્રેન્દ્રિયથી શેષ એવી ચક્ષુરાદિ ઇન્દ્રિયો વડે પણ, રૂમં=જે આ થાય છે=પૂર્વે બતાવ્યા એ સો-સો ભેદો પ્રાપ્ત થાય છે, તો તેથી માહીર નો=આહારસંજ્ઞાના યોગથી પંર પાંચ થાય પૂર્વે બતાવેલા સો ભેદો સાથે મળીને પાંચ સો ભેદો થાય, રૂડા આ રીતે આહાર સંજ્ઞાના યોગથી પાંચ સો ભેદો થાય એ રીતે, સેસર્દિ શેષ વડે=આહારસંજ્ઞાથી શેષ એવી ભયાદિ સંજ્ઞાઓ વડે, સદસહુ સહસ્ત્રદ્ધિક થાય છે. ગાથાર્થ પૂર્વગાથામાં સો ભેદો બતાવ્યા એ શ્રોત્રેન્દ્રિય વડે થાય છે, શ્રોત્રેન્દ્રિયથી શેષ એવી ચક્ષુરાદિ ઇન્દ્રિયો વડે પણ પૂર્વે બતાવ્યા એ સો-સો ભેદો પ્રાપ્ત થાય છે, તેથી આહારસંજ્ઞાના યોગથી પાંચ સો ભેદો થાય છે. એ રીતે શેષ એવી ભયાદિ સંજ્ઞાઓ વડે પાંચ સો-પાંચ સો ભેદો પ્રાપ્ત થાય છે. તેથી બે હજાર ભેદો થાય છે. ટીકા? श्रोत्रेन्द्रियेणैतल्लब्धं, शेषैरपीन्द्रियैर्यदिदं शतमेव लभ्यते, ततः पञ्च शतानि, पञ्चत्वादिन्द्रियाणाम्, आहारसंज्ञायोगादेतानि पञ्च, एवं शेषाभिरपि भयसंज्ञाद्याभिः पञ्च पञ्चेति सहस्रद्वयं निरवशेषं, यतश्चतस्त्रः संज्ञा इति गाथार्थः ॥११६९॥ * “દિલવમાં ‘મપિ'થી એ પ્રાપ્ત થાય કે શ્રોત્રેન્દ્રિય વડે તો સો ભેદો પ્રાપ્ત થાય છે, પરંતુ શેષ ચાર ઇન્દ્રિયો વડે પણ સો-સો ભેદો પ્રાપ્ત થાય છે. ટીકાર્ય : આ પૂર્વગાથાના અંતે બતાવ્યું એ શત, શ્રોત્રેન્દ્રિયથી પ્રાપ્ત થયું. શેષ ઇન્દ્રિયો વડે પણ જે આ શત જ પ્રાપ્ત થાય છે. તેથી પાંચ સો થાય; કેમ કે ઇન્દ્રિયોનું પાંચપણું છે. આ પાંચ=આ પાંચ સો ભેદો, આહારસંજ્ઞાના યોગથી થાય છે. આ રીતે=જે રીતે આહાર સંજ્ઞાના યોગથી પાંચ સો ભેદો થયા એ રીતે, શેષ ભયસંજ્ઞા આદિ વડે પણ પાંચ પાંચ=પાંચ સો પાંચ સો ભેદો થાય, એથી નિરવશેષ=સંપૂર્ણ, બે હજાર થાય; જે કારણથી સંજ્ઞાઓ ચાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૬૯માં ગાથા : एयं मणेण वइमाइएसु एअं ति छस्सहस्साई । न करइ सेसेहिं पि अ एए सव्वे वि अट्ठारा ॥११७०॥ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૦૦-૧૧૦૧ અન્વચાઈ: યંકઆ=ઉપરની ગાથામાં બે હજાર ભેદો બતાવ્યા છે, અને મન વડે થાય છે. વફમાફી-વચનાદિ વડે ઢંકઆ=બે હજાર, થાય છે. તિઆ રીતે સારૂં છ હજાર થાય. ન રડું કરે નહીં.” (એના યોગથી) સેટિં પિ અને શેષથી પણ= કરાવે નહીં’ અને ‘અનુમોદે નહીં' એ બેના યોગથી પણ, (છ હજાર થાય.) પણ સર્વે વિઆ સર્વ પણ=ઉપરમાં છ-છ હજાર ભેદો બતાવ્યા એ સર્વ પણ, મર=અઢાર થાય સાથે મળીને અઢાર હજાર ભેદો થાય છે. ગાથાર્થ: પૂર્વગાથામાં બતાવેલા બે હજાર ભેદો મન વડે થાય છે. વચન આદિ વડે પણ બે-બે હજાર ભેદો થાય છે, આ રીતે કુલ છ હજાર ભેદો થાય છે. અને આ છ હજાર ભેદો “કરે નહીં? એને આશ્રયીને થાય, “કરાવે નહીં” અને “અનુમોદે નહીં? એને આશ્રયીને પણ છ-છ હજાર ભેદો થાય. આ સર્વ પણ ભેદો ભેગા થઈને અઢાર હજાર ભેદો થાય છે. ટીકાઃ __एतन्मनसा सहस्रद्वयं लब्धं, वागादिनैतत् सहस्रद्वयमिति षट् सहस्राणि, त्रीणि करणानीति कृत्वा, न करोतीत्यनेन योगेनैतानि, शेषेणाऽपि योगेनैतानि षट् षडिति एतानि सर्वाण्यष्टादश भवन्ति, त्रयो योगाः इति कृत्वेति गाथार्थः ॥११७०॥ * “હિં પિ'માં ‘'થી એ કહેવું છે કે ‘કરે નહીં' એના યોગથી તો છ હજાર ભેદો પ્રાપ્ત થાય છે, પરંતુ શેષથી પણ="કરાવે નહીં' અને “અનુમોદે નહીં” એ બેના યોગથી પણ, છ-છ હજાર ભેદો પ્રાપ્ત થાય છે. ટીકાર્ય મન વડે આ=સહસ્ત્રદ્રય, પ્રાપ્ત થયું, વાણી આદિ વડે આ=સહસ્રદ્રય, થાય છે, એથી છ હજાર થાય છે. છ હજાર જ ભેદો કેમ થાય છે? તે બતાવે છે – કિરણો ત્રણ છે એથી કરીને, “કરે નહીં એના યોગથી આaછ હજાર ભેદો, થાય છે, શેષ યોગથી પણ આ છ છ થાય છે= કરે નહીંથી શેષ એવા “કરાવે નહીં અને “અનુમોદે નહીં એના યોગથી પણ છ છ હજાર ભેદો થાય છે, એથી આ સર્વ ઉપરમાં છ છ હજાર ભેદો કહ્યા એ સર્વ, અઢાર થાય છે-અઢાર હજાર ભેદો થાય છે. અઢાર હજાર જ ભેદો કેમ થાય છે? તે બતાવે છે – યોગો ત્રણ છે એથી કરીને, એ પ્રમાણે ગાથાર્થ છે. l/૧૧૭lી. ગાથા : एत्थ इमं विणणेअं अइअंपज्जं तु बुद्धिमंतेहिं । एक्कं पि सुपरिसुद्धं सीलंगं सेससब्भावे ॥११७१॥ અન્વયાર્થ: પત્થ અહીં=શીલાંગના અધિકારમાં, વિિહંતુ બુદ્ધિમાનો વડે વળી આ ઐદંપર્ય For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ oo અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦૧ વિશં-જાણવું. પિ સીપાં એક પણ શીલાંગ સેસન્માવે શેષના સદ્ભાવમાં=શેષ શીલાંગોના વિદ્યમાનપણામાં, સુપરિશુદ્ધ સુપરિશુદ્ધ છે. ગાથાર્થ : શીલાંગના અધિકારમાં બુદ્ધિમાન પુરુષો વડે વળી આ દંપર્ચ જાણવું. એક પણ શીલાંગ શેષ શીલાંગોના વિધમાનપણામાં સુપરિશુદ્ધ છે. ટીકાઃ __ अत्र-शीलाङ्गाधिकारे इदं विज्ञेयम् ऐदम्पर्यं-भावार्थगर्भरूपं बुद्धिमद्भिः पुरुषैः, यदुत-एकमपि सुपरिशुद्धं शीलाङ्गं यादृक् शीलाङ्गमुच्यते तादृगित्यर्थः, किमित्याह-शेषसद्भावे-तदपरशीलाङ्गभाव एवेति गाथार्थः ॥११७१॥ * “ પિ”માં “પિ'થી એ જ્ઞાપન કરવું છે કે શેષ શીલાંગોના સર્ભાવમાં બે વગેરે શીલાંગો તો સુપરિશુદ્ધ છે, પરંતુ એક પણ શીલાંગ શેષ શીલાંગોના સર્ભાવમાં જ સુપરિશુદ્ધ છે. ટીકાર્થ : અહીં=શીલાંગના અધિકારમાં, બુદ્ધિમાન પુરુષો વડે ભાવાર્થના ગર્ભરૂપ આ દંપર્ય જાણવું. જે યતથી બતાવે છે – એક પણ શીલાંગ શેષના સદ્ભાવમાં તેનાથી અપર શીલાંગોના ભાવમાં જ=તે એક શીલાંગથી અન્ય શીલાંગોના વિદ્યમાનપણામાં જ, સુપરિશુદ્ધ છે=જેવું શીલાંગ કહેવાય છે તેવું છે=શાસ્ત્રકાર દ્વારા જેને શીલાગરૂપે કહેવાય છે તેવું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે મુનિ મન-વચન-કાયાને શાસ્ત્રવચનાનુસારે ગુપ્ત રાખીને અપ્રમાદભાવથી ઉચિત કાળે ઉચિત ક્રિયાઓ કરતા હોય, જેમનો ઉપયોગ ક્રિયાકાળમાં મોહના ઉન્મેલનને અનુકૂળ સુભટભાવ તુલ્ય વર્તતો હોય, પ્રયોજન ન હોય ત્યારે ગમનાદિ સર્વ ચેષ્ટાઓનો રોધ કરીને જેઓ સ્વાધ્યાય અને ધ્યાનથી આત્માને વાસિત કરતા હોય, તેમ જ બાહ્ય કોઈ પ્રયોજન હોય ત્યારે કંટકથી આકીર્ણ ભૂમિમાં ગમનતુલ્ય યતનાપૂર્વક જેઓ સર્વ પ્રવૃત્તિ કરતા હોય, તેવા મુનિ સદા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત છે અને પ્રવૃત્તિકાળમાં પાંચ સમિતિઓથી સમિત છે; અને આવા મુનિ નદી ઊતરતા હોય ત્યારે બાહ્ય રીતે પાણીના જીવોનું ઉપમર્દન થતું હોય તોપણ તેઓ ૧૮000 શીલાંગોનું સુપરિશુદ્ધ પાલન કરનારા છે; કેમ કે તેઓ મન-વચન-કાયાને ભાવથી ગુપ્ત કરીને અસંગભાવને ઉલ્લસિત કરવા યત્ન કરી રહ્યા છે અને મોહનો નાશ કરવા ઉદ્યમ કરી રહ્યા છે. વળી, આવા પણ મુનિનો કોઈક નિમિત્તથી ઉપરોક્ત આચરણાઓમાં ક્યારેક સુદઢ યત્ન ન વર્તતો હોય, ત્યારે તે મુનિનું ૧૮૦૦૦ શીલાંગોમાંથી કોઈક એક શીલાંગ પ્લાન થાય છે, અને જો એક પણ શીલાંગ જ્ઞાન થાય તો ૧૮૦૦૦ શીલાંગો સુપરિશુદ્ધ રહેતા નથી. આથી જ ગુપ્તિઓથી ગુપ્ત ન હોય તેવા સાધુ કદાચ બાહ્ય રીતે સ્થિરાસનમાં રહેલા હોય તોપણ તેઓના સર્વ શીલાંગો દૂષિત થાય છે. દા.ત. ચંડરુદ્રાચાર્ય For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ o૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા ગાથા ૧૧૦૧-૧૧૦૨ અઢાર હજાર શીલાંગોનું પાલન કરનારા હતા, છતાં તેઓ જયારે ક્રોધ કરે છે ત્યારે તેમનું ક્ષમાગુણરૂપ શીલાંગ દૂષિત થાય છે, જેના કારણે તેઓનાં અન્ય પણ સર્વ શીલાંગો સુપરિશુદ્ધ રહેતા નથી. આ પ્રકારનો શીલાંગોનો ભાવાર્થ છે ગર્ભમાં જેના એવું શીલાંગવિષયક દંપર્ય બુદ્ધિમાન પુરુષે વિચારવું જોઈએ, જેથી પરમાર્થનો બોધ થાય કે માત્ર બાહ્ય સમ્યફ આચરણાથી શીલાંગ શીલાંગરૂપ બનતું નથી, પરંતુ અસંગભાવને અનુકૂળ સુદઢ ઉદ્યમ કરવાથી શીલાંગ શીલાંગરૂપ બને છે. ll૧૧૭૧ અવતરણિકા : निदर्शनमाह - અવતરણિકાર્ચઃ પૂર્વગાથામાં કહ્યું કે એક પણ શીલાંગ તે શીલાંગથી અન્ય શીલાંગોના સર્ભાવમાં જ સુપરિશુદ્ધ છે. એમાં નિદર્શનને દષ્ટાંતને, કહે છે – ગાથા : एक्को वाऽऽयपएसोऽसंखेअपएससंगओ जह उ । एअं पि तहा णेअं सतत्तचाओ इहरहा उ ॥११७२॥ અન્વયાર્થ : ન =જે રીતે જ પો વાડપાનો એક પણ આત્મપ્રદેશ સંમપતંગો અસંખ્યય પ્રદેશોથી સંગત છે, તો તે રીતે જ પિ આ પણ=શીલાંગ પણ, જે જાણવું=અન્ય શીલાંગોથી સંગત જાણવું. રૂાર ૩ વળી ઇતરથા સતિત્તવો સ્વતત્ત્વનો ત્યાગ થાય પોતાના આત્મપ્રદેશપણાનો અને શીલાંગાણાનો અભાવ થાય. ગાથાર્થ : જે રીતે જ એક પણ આત્મપ્રદેશ અસંગ્રેચ આત્મપ્રદેશોથી યુક્ત છે, તે રીતે શીલાંગ પણ અન્ય શીલાંગોથી યુક્ત જાણવું. વળી અન્યથા પોતાના આત્મપ્રદેશપણાનો અને શીલાંગપણાનો અભાવ થાય. ટીકા : ___ एकोऽप्यात्मप्रदेशोऽत्यन्तसूक्ष्मोऽसङ्ख्येयप्रदेशसङ्गतः तदन्याविनाभूतो यथैव, केवलस्याऽसम्भवाद्, एतदपि शीलाङ्गं तथा ज्ञेयम् अन्याविनाभूतमेव, स्वतत्त्वत्यागः इतरथा तु-केवलत्वे आत्मप्रदेशत्वशीलाङ्गत्वाभाव इति गाथार्थः ॥११७२॥ * “ વિ'માં ‘પિ'થી એ સમુચ્ચય કરવો છે કે બે વગેરે આત્મપ્રદેશો તો અસંખ્ય આત્મપ્રદેશોથી સંગત છે, પરંતુ એક પણ આત્મપ્રદેશ અસંખ્ય આત્મપ્રદેશોથી સંગત છે. * “Ha fપ'માં ‘પ'થી એ સમુચ્ચય કરવો છે કે એક આત્મપ્રદેશ તો અન્ય આત્મપ્રદેશો સાથે અવિનાભૂત છે જ, પરંતુ એક આ પણ શીલાંગ પણ, અન્ય શીલાંગો સાથે અવિનાભૂત જ છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૦૨ ટીકાર્ય : જે રીતે જ અત્યંત સૂક્ષ્મ એવો એક પણ આત્મપ્રદેશ અસંખ્યય પ્રદેશોથી સંગત છે તેનાથી અન્ય સાથે અવિનાભૂત છે–તે એક આત્મપ્રદેશથી અન્ય એવા અસંખ્ય આત્મપ્રદેશો સાથે અપૃથભૂત છે; કેમ કે કેવલનો અસંભવ છે=અસંખ્ય આત્મપ્રદેશોથી પૃથગુ એવા કેવલ એક આત્મપ્રદેશનો અસંભવ છે. તે રીતે આ શીલાંગ પણ અન્ય સાથે અવિનાભૂત જ તે શીલાંગથી અન્ય શીલાંગો સાથે અપૃથભૂત જ, જાણવું. વળી ઇતરથા=કેવલપણું હોતે છતે=અન્ય આત્મપ્રદેશોથી પૃથગુ એવા કેવલ એક આત્મપ્રદેશનો સભાવ હોતે છતે અથવા અન્ય શીલાંગોથી પૃથગુ એવા કેવલ એક શીલાંગનો સદ્ભાવ હોતે છતે, સ્વતત્ત્વનો ત્યાગ થાય=આત્મપ્રદેશવ અને શીલાંગત્યનો અભાવ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આત્માના અસંખ્ય આત્મપ્રદેશો છે અને એકેક આત્મપ્રદેશ અત્યંત સૂક્ષ્મ છે, જે આત્મપ્રદેશોને કેવલજ્ઞાન વડે કેવલી જ જોઈ શકે છે. વળી દરેક આત્મપ્રદેશ અન્ય આત્મપ્રદેશો સાથે જોડાઈને જ રહેલ છે, ક્યારેય કોઈ આત્મપ્રદેશ અન્ય આત્મપ્રદેશોથી છૂટો પડતો નથી; કેમ કે જીવદ્રવ્ય અખંડ દ્રવ્ય છે. તેથી જેમ સ્કંધના પરમાણુઓ છૂટા પડે છે તેમ આત્માના પ્રદેશો અખંડ એવા જીવદ્રવ્યથી ક્યારેય છૂટા પડતા નથી. માટે કેવલ એક આત્મપ્રદેશનો અસંભવ છે. આમ છતાં કલ્પનાથી એક આત્મપ્રદેશને અન્ય આત્મપ્રદેશોથી છૂટો પાડવામાં આવે તો કલ્પનાથી બુદ્ધિમાં ઉપસ્થિત થયેલા તે એક આત્મપ્રદેશમાં આત્મપ્રદેશપણાનો અભાવ છે; કેમ કે અખંડ એવા આત્મદ્રવ્યથી પૃથ એવો એક આત્મપ્રદેશ સંભવતો નથી. એ જ રીતે દરેક શીલાંગ અન્ય શીલાંગો સાથે જોડાઈને જ રહેલ છે, ક્યારેય કોઈ શીલાંગ અન્ય શીલાંગોથી છૂટું પડતું નથી; માટે કેવલ એક શીલાંગનો અસંભવ છે. આમ છતાં કલ્પનાથી એક શીલાંગને અન્ય શીલાંગોથી છૂટું પાડવામાં આવે તો કલ્પનાથી બુદ્ધિમાં ઉપસ્થિત થયેલા તે એક શીલાંગમાં શીલાંગપણાનો અભાવ છે; કેમ કે અઢાર હજાર શીલાંગોથી પૃથર્ એવું એક શીલાંગ સંભવતું નથી. આથી એક પણ શીલાંગનું સુપરિશુદ્ધ પાલન અઢારેય હજાર શીલાંગોના સુપરિશુદ્ધ પાલનથી થાય છે, પરંતુ એક શીલાંગને પૃથરૂપે પાલન કરી શકાતું નથી; અને એક પણ શીલાંગનો નાશ થાય તો સર્વ શીલાંગો નાશ પામે, તેમ જ એક પણ શીલાંગની પ્લાનિ થાય તો સર્વ શીલાંગો પ્લાન થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે મુનિ અપ્રમાદભાવથી અસંગભાવને અનુકૂળ ભાવોમાં સુદઢ યત્નવાળા હોય ત્યારે તેમનાં સર્વ શીલાંગો સુરક્ષિત છે; તે યત્નમાં જ્યારે ગ્લાનિ થાય ત્યારે તેમનાં સર્વ શીલાંગો પ્લાન થાય છે, અને જો મ્યાન થયેલા શીલાંગના રક્ષણ કરવા માટે મુનિ યત્ન ન કરે તો તે મુનિનાં સર્વ શીલાંગો નાશ પામે છે. તેથી નક્કી થાય કે અપ્રમત્ત મુનિનાં સર્વ શીલાંગો સુપરિશુદ્ધ હોય છે અને પ્રમત્ત મુનિનાં સર્વ શીલાંગો પ્લાન થઈને નાશ પામે છે. ll૧૧૭૨ા For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ .૦ અવતરણિકા : एतद्भावनायाह અવતરણિકાર્થ: આના ભાવન માટે કહે છે ભાવાર્થ: ગાથા : અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦૩ પૂર્વગાથાના અંતમાં કહ્યું કે એક શીલાંગના પૃથક્ સદ્ભાવમાં શીલાંગપણાનો અભાવ પ્રાપ્ત થાય. એ કથનનું ભાવન કરવા માટે કહે છે - ટીકા – અન્વયાર્થ: નમ્હા=જે કારણથી સવ્વસાવપ્નનો વિરૂં ૩-સર્વ સાવદ્ય યોગોની વિરતિરૂપ જ સમાં અં પિ≠સમગ્ર આ પણ=૧૮૦૦૦ શીલાંગ પણ, તત્તે-તપણારૂપે=અખંડપણારૂપે, સવં-એક સ્વરૂપવાળું છે, દંડવત્તાં=ખંડરૂપપણાને ળ વે-પામતું નથી. (તે કારણથી કેવલ એક શીલાંગનો સદ્ભાવ સ્વીકારીએ તો શીલાંગપણાનો અભાવ પ્રાપ્ત થાય.) जम्हा समग्गमेअं पि सव्वसावज्जजोगविरई उ । तत्तेणेगसरूवं ण खंडरूवत्तणमुवेइ ॥११७३॥ ગાથાર્થ: જે કારણથી સર્વ સાવધ યોગોની વિરતિરૂપ જ સમગ્ર શીલાંગ પણ અખંડપણારૂપે એક સ્વરૂપવાળું છે, ખંડરૂપપણાને પામતું નથી, તે કારણથી માત્ર એક શીલાંગનો સદ્ભાવ સ્વીકારીએ તો શીલાંગપણાનો અભાવ પ્રાપ્ત થાય. यस्मात् समग्रमेतदपि शीलाङ्गं सर्वसावद्ययोगविरतिरेवाऽखण्डत्वेनैकस्वरूपं वर्त्तते, न खण्डरूपत्वમુપૈતિ, અત: વતાŞામાવ કૃતિ ગાથાર્થ: ।।૨૭૩/ * ‘‘સં પિ’’માં ‘પિ'થી એ દર્શાવવું છે કે આત્મપ્રદેશ તો અખંડપણારૂપે એક સ્વરૂપ વર્તે છે, પરંતુ આ શીલાંગ પણ અખંડપણારૂપે એક સ્વરૂપ વર્તે છે. * પ્રસ્તુત ગાથાના પ્રારંભમાં રહેલ નમ્હાનો અન્વય પૂર્વગાથાના અંતે રહેલ ફદરા ૩ સતત્તવાઓ સાથે છે. ટીકાર્ય જે કારણથી સર્વ સાવધ યોગોની વિરતિરૂપ જ સમગ્ર આ શીલાંગ પણ અખંડપણારૂપે એક સ્વરૂપવાળું વર્તે છે, ખંડરૂપપણાને પામતું નથી, એથી કેવલ અંગનો અભાવ છે=માત્ર એક શીલાંગનો અભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૩-૧૧૭૪ ભાવાર્થ: ગાથા ૧૧૭૧માં કહ્યું કે એક પણ શીલાંગ અન્ય શીલાંગોના સર્ભાવમાં જ સુપરિશુદ્ધ છે, અને તે વાતને સમજાવવા માટે પૂર્વગાથામાં દષ્ટાંત આપ્યું કે જેમ એક આત્મપ્રદેશ પણ અસંખ્ય આત્મપ્રદેશોથી સંગત હોય છે, તેમ એક શીલાંગ પણ અઢાર હજાર શીલાંગોથી સંગત જ હોય છે. ત્યાં પ્રશ્ન થાય કે આત્મા અખંડ દ્રવ્ય છે, માટે અસંખ્ય આત્મપ્રદેશોમાંથી એક આત્મપ્રદેશ છૂટો પડતો નથી, પરંતુ આ દષ્ટાંત દ્વારા અઢાર હજાર શીલાંગોમાંથી એક શીલાંગ છૂટું પડતું નથી એમ કઈ રીતે નક્કી થાય? વસ્તુતઃ આત્મપ્રદેશના દષ્ટાંતના બળથી જો શીલાંગ અખંડ છે, એમ નક્કી કરી શકાતું હોય, તો સ્કંધના દષ્ટાંતના બળથી શીલાંગ અખંડ નથી, એમ પણ નક્કી કરી શકાય. તેથી શીલાંગ અખંડ કેમ છે? તે બતાવવા માટે યુક્તિ આપે જે કારણથી આ અઢાર હજાર શીલાંગો સર્વવિરતિ સામાયિકના છે, દેશવિરતિ સામાયિકના નથી; અને સર્વવિરતિ સામાયિક સર્વ સાવદ્ય યોગોની વિરતિસ્વરૂપ છે, તેથી અઢારેય હજાર શીલાંગોનું સંપૂર્ણ પાપની નિવૃત્તિરૂપ અખંડ એકસ્વરૂપ છે. આથી અઢાર હજાર શીલાંગોમાંથી એક પણ શીલાંગનો નાશ થાય તો સર્વ સાવદ્ય યોગોની વિરતિ રહે નહીં, માટે અઢારેય હજાર શીલાંગોનો નાશ થાય. આથી પ્રસ્તુત ગાથામાં કહેલ છે કે શીલાંગ અખંડરૂપ છે, ખંડરૂપપણાને પામતું નથી. માટે જેમ પૃથર્ આત્મપ્રદેશ પ્રાપ્ત થતો નથી તેમ પૃથ> શીલાંગ પણ પ્રાપ્ત થાય નહીં. તેથી એક પણ યોગ સાવદ્ય વર્તતો હોય તો સર્વ સાવદ્ય યોગોની વિરતિરૂપ સમગ્ર શીલાંગ નાશ પામે છે. અહીં વિશેષ એ છે કે જેમ આત્મદ્રવ્ય અખંડ એક છે અને તેના આત્મપ્રદેશો અસંખ્ય છે, જે પ્રદેશો આત્મદ્રવ્યથી પૃથફ થતા નથી; તેમ શીલ પણ અખંડ એક છે અને તેનાં અંગો અઢાર હજાર છે, જે અંગો શીલથી પૃથક થતા નથી. આથી જ સર્વવિરતિમાં અખંડરૂપપણું હોવાથી એક, બે વગેરે મહાવ્રતોનું ગ્રહણ અને પાલન સંભવતું નથી; જ્યારે દેશવિરતિમાં અંશરૂપપણું હોવાથી એક, બે વગેરે વ્રતોનું ગ્રહણ અને પાલન સંભવે છે. આથી કોઈ ગૃહસ્થ આજીવન ચોથું વ્રત સુપરિશુદ્ધ પાળતો હોય તો પણ તેને મહાવ્રત કહેવાતું નથી. ૧૧૭૩ll અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે સર્વ સાવદ્ય યોગોની વિરતિરૂપ સમગ્ર શીલાંગ અખંડપણારૂપે એક સ્વરૂપવાળું વર્તે છે. ત્યાં પ્રશ્ન થાય કે ૧૮૦૦૦ શીલાંગોમાં પૃથ્વીકાયાદિના આરંભની નિવૃત્તિ ગ્રહણ કરેલ છે, અને યતનાપૂર્વક સંયમનું પાલન કરનારા સાધુથી પણ ક્યારેક પૃથ્વીકાયાદિનો આરંભ થઈ શકે છે, અને નદી ઊતરવી વગેરે પ્રવૃત્તિમાં તો સ્પષ્ટ રીતે અપ્લાયાદિનો આરંભ થાય છે. આથી સર્વ શીલાંગોને અખંડ એક સ્વરૂપવાળા સ્વીકારીએ તો સુસાધુને પણ સર્વ શીલાંગોનો અભાવ પ્રાપ્ત થાય. તેના નિવારણ અર્થે કહે છે – ગાથા : एअं च एत्थ एवं विईभावं पडुच्च टुव्वं । ण उ बझं पि पवित्तिं जं सा भावं विणा वि भवे ॥११७४॥ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૪ અન્વયાર્થ : ga ઘ અને આ=શીલ, પસ્થ અહીં=સર્વવિરતિમાં, પર્વ આ રીતે પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, વિમાર્વવિરતિના ભાવને પદુષ્ય આશ્રયીને દુવં=જાણવું, વાં પિ ૩ પવિત્તિ પરંતુ બાહ્ય પણ પ્રવૃત્તિને (આશ્રયીને) નહીં; નં=જે કારણથી સૌ=આ=બાહ્ય આરંભની પ્રવૃત્તિ, માવં વિIT વિકભાવ વિના પણ=સાવદ્ય પરિણતિ વિના પણ, અવે થાય. ગાથાર્થ : સર્વવિરતિમાં અને શીલ પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે વિરતિના ભાવને આશ્રયીને જાણવું, પરંતુ બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને નહીં; જે કારણથી બાહ્ય આરંભની પ્રવૃત્તિ સાવધ પરિણતિ વગર પણ થાય. ટીકા : एतच्च-शीलमत्रैवं सर्वसावद्ययोगनिवृत्त्यात्मकं विरतिभावमान्तरं प्रतीत्य द्रष्टव्यं, न तु बाह्यामपि प्रवृत्तिं प्रतीत्य, कुत इत्याह-यदसौ प्रवृत्तिर्भावं विनाऽपि भवति क्वचित्, माध्यस्थ्यादेवेति गाथार्थः ૨૭8. * “વ પિ"માં ‘પિ'થી એ જણાવવું છે કે આ શીલ અંતરંગ તો વિરતિભાવને આશ્રયીને છે જ, પરંતુ બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને નથી. * “વિUTI વિ''માં ‘પિ'થી એ બતાવવું છે કે બાહ્ય આરંભની પ્રવૃત્તિ ભાવપૂર્વક તો થાય છે જ, પરંતુ ક્યારેક ભાવ વિના પણ થાય છે. ટીકાર્ય : અને આ=શીલ, અહીં=સર્વવિરતિમાં, આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, સર્વ સાવદ્ય યોગોની નિવૃત્તિસ્વરૂપ આંતર એવા વિરતિભાવને આશ્રયીને જાણવું, પરંતુ બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને નહીં. કયા કારણથી ? એથી કહે છે – જે કારણથી આ પ્રવૃત્તિ=બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ, ક્યારેક ભાવ વિના પણ અંતરંગ અવિરતિના પરિણામ વગર પણ, થાય છે અર્થાત્ બાહ્ય આરંભની પ્રવૃત્તિ જેમ ગૃહસ્થો અંતરંગ અવિરતિના પરિણામથી કરે છે, તેમ ક્યારેક મુનિ અંતરંગ અવિરતિના પરિણામ વગર માત્ર સંયમવૃદ્ધિના ઉપાયરૂપે કરે છે, કેમ કે માધ્યચ્ય જ છે=બાહ્ય આરંભની પ્રવૃત્તિ કરતી વખતે પણ મુનિને સમતારૂપ મધ્યસ્થપણું જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શીલ બાહ્ય એવા સર્વ સાવદ્ય યોગોની નિવૃત્તિરૂપ સ્વીકારવામાં આવે તો સુસાધુને પણ શીલની પ્રાપ્તિ થાય નહીં; કેમ કે અપ્રમાદભાવથી પણ સંયમમાં યત્ન કરનારા સાધુ દ્વારા વિહાર કરતી વખતે વાઉકાયની For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૪, ૧૧૦૫-૧૧૦૬ વિરાધના થવાનો સંભવ છે, સંયમવૃદ્ધિ અર્થે નદી ઊતરતી વખતે અષ્કાય વગેરેની વિરાધના થવાનો સંભવ છે. આથી તે તે આરંભની નિવૃત્તિ નહીં થઈ શકવાથી મુનિને બાહ્યથી સર્વ સાવદ્ય યોગોની નિવૃત્તિરૂપ શીલના પાલનનો અસંભવ છે. તેના નિવારણ અર્થે ગ્રંથકાર કહે છે – સર્વ સાવદ્ય યોગોની વિરતિરૂપ આ શીલ સર્વ જીવો પ્રત્યે અને સર્વ ભાવો પ્રત્યે સમભાવરૂપ અંતરંગ વિરતિના ભાવને આશ્રયીને છે, પરંતુ બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને નથી; કેમ કે સર્વ જીવો પ્રત્યે અને સર્વ ભાવો પ્રત્યે સમભાવરૂપ મધ્યસ્થ પરિણતિવાળા સાધુઓ હિંસાનો ભાવ નહીં હોવા છતાં સંયમની વૃદ્ધિ માટે યત્ન કરતા હોય ત્યારે ક્યારેક બાહ્ય રીતે સાવદ્ય પ્રવૃત્તિ પણ થાય છે. આથી જે સાધુઓ મધ્યસ્થભાવમાં ઉદ્યમશીલ છે, તે સાધુઓમાં અઢાર હજાર શીલાંગોવાળું શીલ સદા વર્તે છે. ૧૧૭૪ અવતરણિકા : निदर्शनमाह - અવતરણિકાર્ય : નિદર્શનને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે મધ્યસ્થભાવ હોવાથી જ ક્યારેક ભાવ વગર પણ બાહ્ય રીતે આરંભવાળી પ્રવૃત્તિ થાય છે. તેમાં દૃષ્ટાંતને કહે છે – ગાથા : जह उस्सग्गंमि ठिओ खित्तो उदगम्मि केणड तवस्सी । तव्वहपवित्तकाओ अचलिअभावोऽपवत्तो उ ॥११७५॥ અન્વયાર્થ : નદ-જે પ્રમાણે ૩રૂ િહ્નિો તવસ્સી કાયોત્સર્ગમાં રહેલા તપસ્વી ફિ-કોઈક વડે ૩૬ ત્તિો ઉદકમાં નંખાયા. તત્રપવિત્ત તેના વધમાં પ્રવૃત્ત કાયવાળા=પાણીના જીવોના નાશમાં પ્રવર્તેલા શરીરવાળા પણ તે મહાત્મા, નિમાવો અચલિત ભાવવાળા પવતો અપ્રવૃત્ત જ છે. ગાથાર્થ : જે પ્રમાણે કાયોત્સર્ગમાં રહેલા તપસ્વી કોઈક વડે પાણીમાં ફેંકાયા, ત્યારે પાણીના જીવોના નાશમાં પ્રવર્તેલા શરીરવાળા પણ તે મહાત્મા અચલિત ભાવવાળા અપ્રવૃત્ત જ છે. ટીકાઃ यथा कायोत्सर्गे स्थितः सन् क्षिप्त उदके केनचित्तपस्वी मोहात्, स उदकवधप्रवृत्तकायोऽपि तस्य क्षारतया महात्माऽचलितभावोऽप्रवृत्त एव, माध्यस्थ्यादिति गाथार्थः ॥११७५॥ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૫-૧૧૦૬ ટીકાર્ય જે પ્રમાણે કાયોત્સર્ગમાં રહેલા છતા તપસ્વી કોઈક વડે મોહથી ઉદકમાં=પાણીમાં, નખાયા. તેનું ક્ષારપણું હોવાને કારણે=મહાત્માની કાયાનું અષ્કાયના જીવો માટે વધને અનુકૂળ ક્ષારપણું હોવાને કારણે, ઉદકના વધમાં પ્રવૃત્ત એવી કાયવાળા પણ તે મહાત્મા અચલિત ભાવવાળા=ષકાયના પાલનને અનુકૂળ નહીં ચલેલા ભાવવાળા, અપ્રવૃત્ત જ છે=અખાયના જીવોના વધમાં અપ્રવૃત્ત જ છે; કેમ કે મધ્યસ્થપણું છે=તે મહાત્માને સર્વ ભાવો પ્રત્યે સમતારૂપ મધ્યસ્થભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા: दार्टान्तिकयोजनामाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં દષ્ટાંત બતાવ્યું. તેમાં દાષ્ટ્રન્તિકની યોજનાને કહે છે – ગાથા : एवं चिअ मज्झत्थो आणाओ कत्थई पयस॒तो । सेहगिलाणादट्टा अपवत्तो चेव नायव्वो ॥११७६॥ અન્વયાર્થ : પૂર્વ વિડ=આ પ્રમાણે જ પૂર્વગાથામાં દષ્ટાંત બતાવ્યું એ પ્રમાણે જ, તેમના વિઠ્ઠ શૈક્ષ-ગ્લાનાદિ અર્થે મUTTો સ્થપયત આજ્ઞાથી ક્યાંકઃકોઈક આરંભવાળી પ્રવૃત્તિમાં, પ્રવર્તતા એવા મલ્યો મધ્યસ્થ આપવો ચેવ અપ્રવૃત્ત જ નાવ્યો-જાણવા. ગાથાર્થ : પૂર્વગાથામાં દૃષ્ટાંત બતાવ્યું એ પ્રમાણે જે રોક્ષ-ગ્લાનાદિ માટે ભગવાનની આજ્ઞાથી કોઈક આરંભવાળી વસ્તુમાં પ્રવર્તતા એવા મધ્યસ્થ અપ્રવૃત્ત જ જાણવા. ટીકાઃ __ एवमेव मध्यस्थः सन् आज्ञातः क्वचित् प्रवर्त्तमानः वस्तुनि शिक्षकग्लानाद्यर्थमालम्बनादप्रवृत्त एव ज्ञातव्यः तत्त्वत इति गाथार्थः ॥११७६॥ ટીકાર્ય : આ પ્રમાણે જ=પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે જ, આજ્ઞાથી કોઈક વસ્તુમાં શૈક્ષ-ગ્લાનાદિ અર્થે આલંબનથી પ્રવર્તતા=શૈક્ષાદિની સંયમવૃદ્ધિ નિમિત્તે કોઈક વસ્તુના ગ્રહણમાં બાહ્ય રીતે આરંભથી પ્રવર્તતા સાધુ, મધ્યસ્થ છતા તત્ત્વથી=ભાવથી, અપ્રવૃત્ત જ જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / અનુચોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦૫-૧૧૦૬, ૧૧૦૦ ૮૫ ભાવાર્થ : - પૂર્વગાથામાં કહ્યું કે બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ અવિરતિના પરિણામ વગર પણ સંભવે છે. આથી અપ્રમાદભાવથી ભગવાનના વચનાનુસારે ઉચિત પ્રવૃત્તિ કરનારા સાધુની પ્રવૃત્તિ ક્યારેક બાહ્ય રીતે આરંભવાળી હોવા છતાં અંતરંગ વિરતિના ભાવને આશ્રયીને તેમનામાં સર્વ સાવદ્ય યોગોની વિરતિરૂપ શીલ વિદ્યમાન છે. એ વાતને દષ્ટાંત દ્વારા બતાવે છે – જેમ કાયોત્સર્ગમુદ્રામાં રહેલા કોઈ મહાત્મા પ્રત્યે દ્વેષ થવાને કારણે કોઈ પુરુષ તેમને નદી વગેરેના પાણીમાં ફેકે, ત્યારે તે મહાત્માના શરીરના પુદ્ગલોથી અષ્કાયના જીવોનો વધ થાય છે, છતાં તે મહાત્મા તે પુરુષ પ્રત્યે દ્વેષ કરતા નથી કે પોતાના શરીર પ્રત્યે મમત્વવાળા નથી, પરંતુ સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થ હોવાને કારણે પોતાના શુદ્ધ ભાવો તરફ જવા માટે અવિચલિત પરિણતિવાળા છે; આથી તે મહાત્માની કાયાથી અષ્કાયના જીવોની વિરાધના થવા છતાં તે મહાત્મા તે હિંસામાં ભાવથી અપ્રવૃત્ત જ છે. તેમ ભગવાનની આજ્ઞાથી પ્રવૃત્તિ કરનારા કોઈ સાધુ શૈક્ષ-ગ્લાનાદિની સંયમવૃદ્ધિ અર્થે બાહ્ય રીતે દોષિત ભિક્ષા આદિ ગ્રહણ કરતા હોય અથવા અન્ય કોઈ આરંભવાળી પ્રવૃત્તિ કરતા હોય, તે વખતે તે મહાત્મા મમત્વથી કે માનાદિની આશંસાથી પ્રવૃત્તિ નહીં કરતા હોવાને કારણે અંતરંગ રીતે સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થવૃત્તિવાળા છે, આથી બાહ્ય રીતે થતી હિંસામાં તે સાધુ ભાવથી અપ્રવૃત્ત જ છે. દૃષ્ટાંતમાં બતાવેલ મહાત્મા બાહ્ય રીતે કોઈ હિંસાને અનુકૂળ પ્રવૃત્તિ કરતા નથી, ફક્ત કોઈક વડે તેઓ પાણીમાં ફેંકાવાને કારણે તેમની કાયાથી અષ્કાયના જીવોની હિંસા થાય છે; જ્યારે દાષ્ટન્તિકમાં બતાવેલ મહાત્મા બાહ્ય રીતે હિંસાને અનુકૂળ પ્રવૃત્તિ કરે છે, છતાં તેઓ ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને શૈક્ષાદિ અર્થે સદાલંબનથી તે પ્રવૃત્તિ કરતા હોવાથી તે સાધુ હિંસામાં અપ્રવૃત્ત જ છે; કેમ કે ભગવાનની આજ્ઞા રત્નત્રયીની વૃદ્ધિને અનુકૂળ ઉચિત યત્ન કરવાની છે અને તે સાધુ તે જ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરનારા છે. આથી તે મહાત્માની પ્રવૃત્તિથી હિંસા હોવા છતાં તે મહાત્મા ભાવથી હિંસામાં અપ્રવૃત્ત જ છે એમ કહેલ છે. ૧૧૭૫/૧૧૭૬ll અવતરણિકા : દૃષ્ટાંતના બળથી પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ભગવાનની આજ્ઞાથી પ્રવર્તતા સાધુ ક્યારેક બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ કરતા હોય તોપણ તત્ત્વથી તે સાધુ આરંભમાં અપ્રવૃત્ત જ છે. ત્યાં પ્રશ્ન થાય કે દષ્ટાંતમાં બતાવેલ મુનિ કાયાને સ્થિર કરીને સમભાવમાં ઉદ્યમવાળા છે, પરંતુ બાહ્ય રીતે હિંસાને અનુકૂળ કોઈ પ્રવૃત્તિ કરતા નથી, ફક્ત કોઈના પ્રયત્નથી તેમનું શરીર પાણીમાં ફેંકાઈ ગયું છે, આથી તે મુનિના શરીરથી થતા અષ્કાયના જીવોના વધમાં તે મુનિ અપ્રવૃત્ત જ છે એમ કહી શકાય, જ્યારે દાન્તિકમાં બતાવેલા મુનિ તો સ્પષ્ટ રીતે હિંસાની પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમને સ્પષ્ટ બોધ છે કે “મારી આ પ્રવૃત્તિથી જીવોની હિંસા થાય છે, છતાં તે મુનિ તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે, આથી તે પ્રવૃત્તિથી થતા જીવોના વધમાં તે મુનિ અપ્રવૃત્ત જ છે એમ કઈ રીતે કહી શકાય? અર્થાત્ ન જ કહી શકાય; કેમ કે સાક્ષાત્ હિંસાને અનુકૂળ પ્રવૃત્તિ થતી હોવા છતાં માત્ર દષ્ટાંતના બળથી હિંસાની અપ્રવૃત્તિ સિદ્ધ થઈ શકે નહિ. આથી ભગવાનની આજ્ઞાને પરતંત્ર મુનિ હિંસામાં અપ્રવૃત્ત કેમ છે? તે યુક્તિથી બતાવે છે – For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૦ ગાથા : आणापरतंतो सो सा पुण सव्वण्णुवयणओ चेव । एगंतहिआ विज्जगणाएणं सव्वजीवाणं ॥११७७॥ અન્વયાર્થ: તો મUTUપરાંતો આ આજ્ઞાને પરતંત્ર છે-શૈક્ષાદિ અર્થે કોઈક સાવદ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તનારા સાધુ જિનની આજ્ઞાને પરતંત્ર છે. ત્રિભુવયાગો વેવ સર્વજ્ઞનું વચન હોવાને કારણે જ આ પુNT=વળી તે=આજ્ઞા, સવ્યનીવાઈન્સર્વ જીવોને વિશ્વITIui-વૈદ્યના જ્ઞાત વડે અહિ એકાંતથી હિત છે. ગાથાર્થ: રીક્ષાદિ અર્થે કોઈક સાવધ પ્રવૃત્તિ કરનારા સાધુ જિનની આજ્ઞાને પરતંત્ર છે. સર્વજ્ઞનું વચન હોવાને કારણે જ વળી આજ્ઞા સર્વ જીવોને વૈધના દૃષ્ટાંત વડે એકાંતે હિત છે. ટીકાઃ आज्ञापरतन्त्रोऽसौ-प्रवर्तकः, सा पुनः सर्वज्ञवचनत एव आज्ञा एकान्तहिता वर्त्तते वैद्यकज्ञातेन, हितम् एतदपि यथावत्सर्वजीवानां, दृष्टादृष्टोपकारादिति गाथार्थः ॥११७७॥ * “ જિમાં “પિ'થી એ જણાવવું છે કે વૈધનું વચન તો રોગીનું હિત કરનાર છે, પરંતુ આ પણ= યથાવત્ પાલન કરાતું સર્વજ્ઞનું વચન પણ, સર્વ જીવોનું હિત કરનાર છે. ટીકાર્ય : આ=પ્રવર્તક શૈક્ષાદિ અર્થે કોઈક આરંભવાળી વસ્તુમાં પ્રવર્તનારા સાધુ, આજ્ઞાને પરતંત્ર છે. વળી સર્વજ્ઞનું વચન હોવાના કારણે જ તે=આજ્ઞા, વૈદ્યકના જ્ઞાત વડે=વૈદ્યના દાંત વડે, એકાંતથી હિતા વર્તે છે. યથાવતું એવું આ પણ=ભગવાન વડે જે પ્રકારે કહેવાયું છે તે પ્રકારે જ આચરાતું એવું સર્વાનું વચન પણ, સર્વ જીવોનું હિત છે. સર્વજ્ઞના વચનથી આચરાતી અપવાદિક આચરણાઓમાં સાક્ષાત્ જીવોનો વધ થતો દેખાય છે, તો યથાવત્ સેવાતું સર્વજ્ઞનું વચન સર્વ જીવોનું હિત કઈ રીતે કહી શકાય ? તેમાં હેતુને કહે છે – દષ્ટ-અદૃષ્ટ ઉપકાર છે યથાવત્ આચરાતા સર્વજ્ઞવચનથી કેટલાક જીવોને દષ્ટ ઉપકાર થાય છે અને કેટલાક જીવોને અદૃષ્ટ ઉપકાર થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં દષ્ટાંત દ્વારા બતાવ્યું કે ભગવાનની આજ્ઞાથી શૈક્ષાદિની સંયમવૃદ્ધિ અર્થે કોઈક આરંભવાળી વસ્તુમાં પ્રવર્તતા એવા મધ્યસ્થ સાધુ, પરમાર્થથી આરંભવાળી વસ્તુમાં અપ્રવૃત્ત જ છે; આથી તે સાધુ અઢાર હજાર શીલાંગોનું પરિશુદ્ધ પાલન કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે જે પ્રવૃત્તિમાં સ્પષ્ટ રીતે પૃથ્વીકાયાદિનો આરંભ દેખાતો હોય તે પ્રવૃત્તિ કરનાર સાધુ સર્વ શીલાંગોનું પરિશુદ્ધ પાલન કરે છે એમ કઈ રીતે કહી શકાય? તેના સમાધાન અર્થે ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦૦ સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થ સાધુ સર્વ પ્રવૃત્તિ આજ્ઞાને પરતંત્ર થઈને કરનારા હોય છે, અને તે આજ્ઞા સર્વજ્ઞનું વચન હોવાને કારણે જ વૈદ્યના દૃષ્ટાંત દ્વારા એકાંતે હિતાવહ છે. આશય એ છે કે જેમ સુવૈદ્યના વચનથી ઔષધનું સેવન કરવામાં આવે, તો તે ઔષધ રોગી માટે એકાંતે હિતાવહ થાય છે, તેમ ભગવાનના વચનથી જ આજ્ઞાનું પાલન કરવામાં આવે તો તે આજ્ઞા સાધુ માટે એકાંતે હિતાવહ થાય છે; કેમ કે જેમ સુવૈદ્યના વચનથી સેવાયેલું ઔષધ રોગોને ક્ષીણ કરીને દેહના આરોગ્યની વૃદ્ધિ કરે છે, તેમ ભગવાનના વચનથી પળાયેલી ઉચિત પ્રવૃત્તિરૂપ આજ્ઞા રાગાદિને ક્ષીણ કરીને આત્માના આરોગ્યની વૃદ્ધિ કરે છે. વળી, અઢાર હજાર શીલાંગોનું પાલન પણ ભાવઆરોગ્યની વૃદ્ધિ અર્થે છે; તેથી જે સાધુ ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને અપવાદથી આરંભની પ્રવૃત્તિ કરે છે તે સાધુ ભાવથી સર્વ શીલાંગોનું પાલન કરે છે; કેમ કે આજ્ઞાને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરનારા સાધુ તે અપવાદિક પ્રવૃત્તિથી પણ સંયમના કંડકોની વૃદ્ધિ થવાને કારણે ભાવઆરોગ્યની વૃદ્ધિ કરે છે. આટલા કથનથી એ સિદ્ધ થયું કે આજ્ઞાપરતંત્ર સાધુને આરંભની પ્રવૃત્તિથી લેશ પણ કર્મબંધ તો થતો નથી, ઊલટી ભાવઆરોગ્યની વૃદ્ધિ થાય છે, જેથી એકાંતે નિર્જરા થાય છે. તેથી તે અપવાદિક પ્રવૃત્તિ પણ પૂર્ણ શલાંગોના પાલનસ્વરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને અપવાદથી આરંભવાળી પ્રવૃત્તિ કરનાર સાધુનું તે આજ્ઞા હિત કરનારી છે, પરંતુ આરંભવાળી પ્રવૃત્તિથી જે જીવોની હિંસા થઈ તે જીવોનું તો તે આજ્ઞા અહિત કરનારી છે ને ? એ પ્રકારની શંકાના સમાધાન અર્થે કહે છે – જે પ્રકારે ભગવાને કહ્યું છે તે પ્રકારે આચરણ કરાતું એવું ભગવાનનું વચન સર્વ જીવોનું હિત કરનાર છે, અર્થાત્ માત્ર તે સાધુનું જ હિત કરનાર નથી, પરંતુ જગતના તમામ જીવોનું હિત કરનાર છે; કેમ કે યથાવત્ આચરાતા ભગવાનના વચનથી કેટલાક જીવોને દષ્ટ ઉપકાર થાય છે અને કેટલાક જીવોને અદષ્ટ ઉપકાર થાય છે. તે આ રીતે – આજ્ઞાપરતંત્ર સાધુને વિધિપૂર્વક અપવાદિક આરંભની પ્રવૃત્તિ કરતી વખતે હૈયામાં વીતરાગ પ્રત્યે બહુમાનભાવ વર્તતો હોય છે, તેથી તે સાધુ તે અપવાદિક પ્રવૃત્તિ વીતરાગના વચનનું દઢ અવલંબન લઈને વિધિશુદ્ધ કરે છે; અને તે પ્રવૃત્તિ કરતી વખતે પણ તે સાધુમાં અસંગભાવને અનુકૂળ ઉત્તમ ભાવોની વૃદ્ધિ થાય છે, જે પૂર્વ કરતાં વિશુદ્ધ એવા અસંગભાવને અનુકૂળ ઉત્તમ ભાવોથી તે સાધુના ચારિત્રનાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. આથી તે સાધુનું દષ્ટ એવું એકાંતરિત થાય છે. વળી, આજ્ઞાપરતંત્ર એવા તે સાધુએ જે શૈક્ષ-ગ્લાનાદિ અર્થે વિવેકપૂર્વકની અપવાદિક પ્રવૃત્તિ કરી છે તે શૈક્ષ-ગ્લાનાદિના દેહનો તે પ્રવૃત્તિથી ઉપખંભ થવાથી તે શૈક્ષ-ગ્લાનાદિ સંયમની વૃદ્ધિ માટે દઢ યત્ન કરી શકે છે. આથી તે શૈક્ષાદિનું પણ દષ્ટ એવું એકાંતરિત થાય છે. વળી, આજ્ઞાપરતંત્ર એવા તે સાધુની આવા પ્રકારની ઉચિત પ્રવૃત્તિ જોઈને જે કોઈ જીવોને અનુમોદનનો ભાવ થાય છે, તે જીવોને ઉચિત પ્રવૃત્તિ પ્રત્યેનો પક્ષપાત થાય છે, જેથી તેઓનો સર્વજ્ઞના વચન પ્રત્યેનો પક્ષપાત વધે છે. આથી તે અનુમોદન કરનારા જીવોનું પણ દષ્ટ એવું એકાંતરિત થાય છે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવતુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૦-૧૧૦૮ વળી, આ પ્રકારની ઉચિત પ્રવૃત્તિ જોઈને કેટલાક જીવોને આવી ઉચિત પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ થાય છે, અને તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરે છે. આથી તે ઉચિત પ્રવૃત્તિઓની પરંપરા જે યોગ્ય જીવોમાં ચાલશે તે સર્વ જીવોને દષ્ટ ઉપકાર થાય છે. વળી, ઉચિત પ્રવૃત્તિ કરનારા ઉપર બતાવેલા જીવો જેટલા અંશથી નિરારંભ પ્રવૃત્તિ કરે છે અને સંવૃત ગાત્રવાળા રહે છે, તેટલા અંશમાં ત્યાં રહેલા પૃથ્વીકાયાદિ જીવોની હિંસા પણ અટકી જાય છે. આથી તે પૃથ્વીકાયાદિના જીવોને પણ દષ્ટ ઉપકાર થાય છે. વળી, આજ્ઞાપરતંત્ર સાધુની આરંભવાળી પ્રવૃત્તિમાં જે જીવોનો વધ થયો તે જીવો ઉપર વર્તમાનમાં સાક્ષાત ઉપકાર થતો દેખાતો નથી, તોપણ તે સાધુ ભગવાનના વચનનું પાલન કરીને જ્યારે મોક્ષમાં જશે અને તે સાધુને અવલંબીને મોક્ષમાર્ગમાં ચઢેલા અન્ય જીવો પણ જ્યારે મોક્ષમાં જશે, ત્યારે મુક્ત થયેલા તે સાધુ અને તે સાધુના નિમિત્તથી મોક્ષમાર્ગમાં ચઢીને મુક્ત થયેલા તે અન્ય જીવો દ્વારા જગતમાં રહેલા જીવોને થતો ઉપદ્રવ અટકી જશે, જેથી આ સર્વ જીવો તરફથી જગતમાં અમારિપટ વાગશે, તેનું ફળ આરંભવાળી પ્રવૃત્તિ કરતી વખતે જે જીવોનો વધ થયો હતો તેઓને પણ પ્રાપ્ત થશે. આથી આરંભકાળમાં જે જીવોનો વધ થયો હતો તે જીવોને પણ તે મુક્ત થયેલા મહાત્માઓ તરફથી સદા માટે ઉપદ્રવનો અભાવ થવારૂપ અદષ્ટ ઉપકાર થાય છે. ૧૧૭૭ અવતરણિકા : ગાથા ૧૧૭૪માં કહેલ કે ક્વચિત્ અવિરતિના પરિણામ વગર પણ બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ થાય છે, તેથી આ શીલ બાહ્ય પણ પ્રવૃત્તિને આશ્રયીને નથી, પરંતુ આંતર વિરતિભાવને આશ્રયીને જાણવું; અને આ વાતને ગાથા ૧૧૭૫-૧૧૭૬માં દષ્ટાંત અને દાન્તિક યોજનાથી બતાવીને ગાથા ૧૧૭૭માં યુક્તિથી સ્થાપન કર્યું કે આજ્ઞાપરતંત્ર સાધુની ક્વચિત્ બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ પણ એકાંતે હિતાવહ હોવાથી સર્વ શીલાંગોના પાલનરૂપ જ છે. હવે તે સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : भावं विणा वि एवं होइ पवित्ती ण बाहए एसा । सव्वत्थ अणभिसंगा विरईभावं सुसाहुस्स ॥११७८॥ અન્વયાર્થ : વં-આ રીતે =ગાથા ૧૧૭૫થી ૧૧૭૭માં બતાવ્યું એ રીતે, પવિત્તી પ્રવૃત્તિ બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ, માd વિUા વિ-ભાવ વિના પણ અવિરતિના પરિણામ વિના પણ, રોટ્ટ થાય છે. સવ્વસ્થ મiTસર્વત્ર અનભિન્કંગ હોવાથી પસા-આ=બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ, સુસાસુવિમાવં સુસાધુના વિરતિભાવને વાદ=બાધ કરતી નથી. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૦૮, ૧૧૦૯-૧૧૮૦ ગાથાર્થ ગાથા ૧૧૦૫થી ૧૧૭૭માં બતાવ્યું એ રીતે બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ અવિરતિના પરિણામ વગર પણ થાય છે. સર્વત્ર અભિષ્યંગ નહીં હોવાથી બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ સુસાધુના વિરતિભાવને બાધ કરતી નથી. ટીકા : भावं विनाऽप्येवम् उक्तवद् भवति प्रवृत्तिः क्वचित्, न बाधते चैषा सर्वत्राऽनभिष्वङ्गात्कारणाद्विरतिभावं सुसाधोरिति गाथार्थः ॥ ११७८॥ * ‘‘માત્રં વિઘ્ન વિ’’માં ‘પિ'થી એ દર્શાવવું છે કે બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ ભાવથી તો થાય છે, પરંતુ ક્વચિત્ ભાવ વિના પણ થાય છે. ટીકાર્ય ૯ આમ=ઉક્તની જેમ=ગાથા ૧૧૭૫થી ૧૧૭૭માં કહેવાયેલાની જેમ, પ્રવૃત્તિ=બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ, ક્યારેક ભાવ વિના પણ=અંતરંગ અવિરતિના પરિણામ વિના પણ, થાય છે; અને આ=બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ, સર્વત્ર અનભિષ્યંગરૂપ કારણથી સુસાધુના વિરતિભાવને બાધ કરતી નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૧૭૫થી ૧૧૭૭માં બતાવ્યું એ રીતે અવિરતિના ભાવ વગર પણ બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ થાય છે, તેથી જે સાધુમાં અવિરતિનો પરિણામ નથી અને અપવાદથી બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ કરે છે, તે સાધુને તે પ્રવૃત્તિ કરવા કે નહીં કરવા પ્રત્યે, અથવા બાહ્ય કોઈ પદાર્થ પ્રત્યે, અભિષ્યંગ નહીં હોવાને કારણે, અને માત્ર સંયમના કંડકોની વૃદ્ધિના ઉપાયભૂત ભગવાનની આજ્ઞાના પાલનનો અધ્યવસાય હોવાને કારણે તે આરંભની પ્રવૃત્તિ કરે છે, તેથી તેમની પ્રવૃત્તિ વિરતિના ભાવનો બાધ કરતી નથી. આથી તે મુનિમાં અઢાર હજાર શીલાંગોના સમુદાયરૂપ શીલ અખંડ વર્તે છે. II૧૧૭૮ અવતરણિકા : ગાથા ૧૧૭૭માં કહેલ કે સર્વજ્ઞવચન હોવાને કારણે જ આજ્ઞા એકાંતે હિત છે. તે વાતને દઢ કરવા માટે સ્વમતિવિકલ્પથી કરાતી સંયમની પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરે છે, તે પ્રસ્તુત બે ગાથામાં બતાવે છે – ગાથા: उस्सुत्ता पुण बाहइ समइविगप्पसुद्धा वि णिअमेणं । गीअणिसिद्धपवज्जणरूवा णवरं णिरणुबंधा ॥ ११७९ ॥ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ GO અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૦૯-૧૧૮૦ અન્વયાર્થ : સમવિલાપ્રભુદ્ધ વિપુOUવળી સ્વમતિના વિકલ્પથી શુદ્ધ પણ કસ્તુત્તા ઉસૂત્ર (પ્રવૃત્તિ) frui= નિયમથી વાદ=બાધ કરે છે વિરતિભાવનો બાધ કરે છે, વિ ફક્ત સિદ્ધપવનપુરૂવાં ગીતનિષિદ્ધપ્રતિપત્તિરૂપ=ગીતાર્થ વડે નિષેધ કરાય છત નહીં કરવાના સ્વીકારરૂપ ઉસૂત્ર પ્રવૃત્તિ, fજરyવંધા-નિરનુબંધ છે. ગાથાર્થ : વળી પોતાની મતિના વિકલ્પથી શુદ્ધ પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ નિયમથી વિરતિભાવનો બાધ કરે છે. ફક્ત ગીતાર્થ વડે નિષેધ કરાવે છતે નહીં કરવાનો સ્વીકાર કરવારૂપ ઉસૂત્ર પ્રવૃત્તિ નિરનુબંધ છે. ટીકાઃ उत्सूत्रा पुनः प्रवृत्तिर्बाधते विरतिभावं स्वमतिविकल्पशुद्धाऽपि, तत्त्वतोऽशुद्धत्वात्, नियमेन बाधते, गीतार्थनिषिद्धप्रतिपत्तिरूपा नवरं प्रवृत्तिरनभिनिवेशाद्धेतोर्निरनुबन्धा-अनुबन्धकर्मरहितेति गाथार्थः * “સમવિIUતા વિ''માં ‘પ'થી એ દર્શાવવું છે કે ગીતાર્થની નિશ્રા છોડીને જે અગીતાર્થ સાધુ નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં યત્ન કરતા નથી, તે સાધુની સ્વમતિવિકલ્પથી અશુદ્ધ એવી ઉત્સુત્ર પ્રવૃત્તિ તો વિરતિભાવનો બાધ કરે છે, પરંતુ જે અગીતાર્થ સાધુ નિર્દોષ ભિક્ષાચર્યાદિમાં યત્ન કરે છે, તે સાધુની સ્વમતિવિકલ્પથી શુદ્ધ એવી પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ નિયમથી વિરતિભાવનો બાધ કરે છે. ટીકાર્યઃ વળી સ્વમતિના વિકલ્પથી શુદ્ધ એવી પણ ઉસૂત્ર પ્રવૃત્તિ વિરતિના ભાવને બાધ કરે છે; કેમ કે તત્ત્વથી અશુદ્ધપણું છે=સ્વમતિવિકલ્પથી શુદ્ધ પણ પ્રવૃત્તિનું પરમાર્થથી અશુદ્ધ પ્રવૃત્તિપણું છે. નિયમથી બાધ કરે છે તે પ્રવૃત્તિ તત્ત્વથી અશુદ્ધ હોવાથી નક્કી વિરતિભાવને બાધ કરે છે. ફક્ત ગીતાર્થ વડે નિષિદ્ધની પ્રતિપત્તિરૂપ પ્રવૃત્તિ=ગીતાર્થ વડે નિષેધ કરાયે છતે નહીં કરવાના સ્વીકારરૂપ ઉસૂત્રપ્રવૃત્તિ, અભિનિવેશરૂપ હેતુથી નિરનુબંધ છે=અનુબંધકર્મથી રહિત છે=પ્રવાહ ચલાવે એવા કૃત્યથી રહિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : इअरा उ अभिणिवेसा इअरा ण य मूलछिज्जविरहेणं । होएसा एत्तो च्चिअ पुव्वायरिआ इमं चाहु ॥११८०॥ અન્વયાર્થ: રૂમર ૩ નિવેસ વળી ઇતર, અભિનિવેશ હોવાને કારણે ઇતર છે=ગીતાર્થ વડે નિષેધ કરાયે છતે નહીં કરવાના અસ્વીકારરૂપ ઉસૂત્ર પ્રવૃત્તિ મિથ્યાભિનિવેશ હોવાને કારણે સાનુબંધ છે. સા. ય અને આ=સાનુબંધ ઉસૂત્ર પ્રવૃત્તિ, મૂછિન્નવિ=મૂલછેદ્યના વિરહથી=ચારિત્રના અભાવ વગર, ન હોટ્ટ થતી નથી, પત્તો બૂિમ =અને આથી જ પુત્રીમિ=પૂર્વાચાર્યો રૂપં આને આગળમાં કહેવાશે એ કથનને, ગ્રાહુ-કહે છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૦૯-૧૧૮૦ ગાથાર્થ : વળી ગીતાર્થ વડે નિષેધ કરાચે છતે નહીં કરવાનો અસ્વીકાર કરવારૂપ ઉત્સુત્ર પ્રવૃત્તિ મિથ્યાભિનિવેશ હોવાને કારણે સાનુબંધ છે, અને સાનુબંધ ઉસૂત્ર પ્રવૃત્તિ ચારિત્રના અભાવ વગર થતી નથી. અને આથી જ પૂવચાર્યો આગળમાં કહેવાશે એ કથનને કહે છે. ટીકા? ___ इतरा तु-गीतार्थनिषिद्धप्रतिपत्तिरूपा(? गीतार्थनिषिद्धाप्रतिपत्तिरूपा) प्रवृत्तिः अभिनिवेशात्मिथ्याभिनिवेशेन इतरा-सानुबन्धा, न च मूलच्छेद्यविरहेण-चारित्राभावमन्तरेण भवत्येषा-सानुबन्धा प्रवृत्तिः, अत एव कारणात् पूर्वाचार्याः भद्रबाहुप्रभृतयः इदमाहुर्वक्ष्यमाणमिति गाथार्थः ॥११८०॥ નોંધ: ટીકામાં નીતાર્થનિષિપ્રતિપત્તિરૂપા છે તેને નીતાર્થનિષિદ્ધાપ્રતિપત્તિરૂપ હોવું જોઈએ. પ્રતિમાશતક ગ્રંથમાં આપેલ સ્તવપરિજ્ઞાની ગાથા 90ની ટીકામાં આ પ્રમાણે પાઠ છે, જે શુદ્ધ ભાસે છે. ટીકાર્ય : વળી ઇતર=ગીતાર્થ વડે નિષિદ્ધની અપ્રતિપત્તિરૂપ પ્રવૃત્તિ=ગીતાર્થ વડે નિષેધ કરાયે છતે નહીં કરવાના અસ્વીકારરૂપ ઉસૂત્રપ્રવૃત્તિ, અભિનિવેશ હોવાને કારણે=મિથ્યાભિનિવેશ હોવાને કારણે, ઇતર છે=સાનુબંધ છે=પ્રવાહ ચલાવે એવા કૃત્યથી સહિત છે. અને આ=સાનુબંધ પ્રવૃત્તિ, મૂલછેદ્યના વિરહથી=ચારિત્રના અભાવ વગર=ભાવચારિત્રના અભાવ વગર, થતી નથી. આ જ કારણથી નિરનુબંધ ઉત્સુત્ર પ્રવૃત્તિ કે સાનુબંધ ઉસૂત્ર પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરે છે એ જ કારણથી, ભદ્રબાહુ વગેરે પૂર્વાચાર્યો આને-વફ્યુમાણને આગળમાં કહેવાશે એ કથનને, કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સાધુઓ ગીતાર્થ નથી, પરંતુ બાહ્ય આચરણાઓ વિશુદ્ધ કરવાની મતિવાળા છે, તેઓ ગીતાર્થની નિશ્રા છોડીને પોતાની મતિના વિકલ્પથી શુદ્ધ એવી નિર્દોષ ભિક્ષા લાવવા વગેરે જે પ્રવૃત્તિ કરે છે, તે પ્રવૃત્તિ ગુરુ-લાઘવના પર્યાલોચન વગરની હોવાથી ઉત્સુત્રરૂપ છે; કેમ કે ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહેવાથી નવા નવા શ્રુતના અધ્યયન વગેરે દ્વારા પ્રાપ્ત થતી સંવેગની વૃદ્ધિને ગૌણ કરીને માત્ર બાહ્ય રીતે કરાયેલી શુદ્ધ આચરણાઓ અસંગભાવનું કારણ બનતી નથી, તેથી તે પ્રવૃત્તિ સ્વમતિના વિકલ્પથી શુદ્ધ હોવા છતાં પરમાર્થથી અશુદ્ધ છે. વળી, પોતાના ગચ્છને અને ગુરુનિશ્રાને છોડીને બાહ્ય વિશુદ્ધ આચરણાઓ કરનારા કોઈક સાધુને ક્યારેક અન્ય કોઈ ગીતાર્થ સાધુનો યોગ થાય અને તે ગીતાર્થ સાધુ તેને યુક્તિથી સમજાવે કે “ગુણવાન ગુરુના સાંનિધ્યમાં રહેવાથી નવા નવા શ્રુતના અધ્યયનાદિ દ્વારા અસંગભાવની વૃદ્ધિના કારણભૂત એવા સંવેગની વૃદ્ધિ થાય છે, સારણા આદિ થાય છે અને ગુણવાન ગુરુની ભક્તિ થાય છે, તેથી ગચ્છમાં રહેવાને કારણે ક્યારેક ભિક્ષાદિમાં દોષો સેવવા પડે તોપણ તે દોષો સંયમના બાધક બનતા નથી.” આ પ્રકારના તે ગીતાર્થ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૭૯-૧૧૮૦, ૧૧૮૧ સાધુના વચનો સાંભળીને તે સ્વમતિ અનુસાર બાહ્ય શુદ્ધ આચરણાઓ કરનાર સાધુ તે ગીતાર્થે નિષેધ કરેલ પ્રવૃત્તિ નહીં કરવારૂપ ગીતાર્થના વચનનો સ્વીકાર કરે, અને ત્યારપછી ગીતાર્થની નિશ્રામાં રહે, તો તે સાધુમાં અભિનિવેશ નહીં હોવાથી તે સાધુની ઉત્સુત્ર પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરનારી છે, છતાં વિપરીત પ્રવૃત્તિનો પ્રવાહ ચલાવે તેવી નથી. વળી જો સ્વમતિ અનુસાર બાહ્ય શુદ્ધ આચરણાઓ કરનારા તે સાધુને અન્ય કોઈ ગીતાર્થ સાધુ ગચ્છવાસના ગુણો બતાવે, છતાં તે સાધુ તે ગીતાર્થ સાધુના વચનનો અસ્વીકાર કરે, તો તે સાધુમાં અભિનિવેશ હોવાથી તે સાધુની ઉત્સુત્ર પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરનારી છે અને વિપરીત પ્રવૃત્તિનો પ્રવાહ ચલાવે તેવી છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઉસૂત્ર પ્રવૃત્તિ કરનારા સાધુઓ બે પ્રકારના હોય છે : (૧) પ્રજ્ઞાપનીય ઃ જે સાધુઓની ઉત્સુત્ર પ્રવૃત્તિ નિરનુબંધ છે, તે સાધુઓનો ઉત્સુત્ર પ્રવૃત્તિ કરવારૂપ દોષ અલ્પ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેવો હોવાને કારણે તેઓને આરાધક-વિરાધક ચતુર્ભગીમાં દેશઆરાધક તરીકે સ્વીકારેલ છે, માટે તેઓની સંયમની આચરણાઓ પ્રધાનદ્રવ્યક્રિયારૂપ છે. (૨) અપ્રજ્ઞાપનીયઃ જે સાધુઓની ઉત્સુત્ર પ્રવૃત્તિ સાનુબંધ છે, તે સાધુઓનો ઉત્સુત્ર પ્રવૃત્તિ કરવારૂપ દોષ મૂલ પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય તેવો હોવાને કારણે તેઓને આરાધક-વિરાધક ચતુર્ભગીમાં સર્વવિરાધક તરીકે સ્વીકારેલ છે, માટે તેઓની સંયમની આચરણાઓ અપ્રધાનદ્રવ્યક્રિયારૂપ છે. “મૂર્નચ્છવિ' શબ્દનું તાત્પર્ય એ છે કે મિથ્યાભિનિવેશવાળા સાધુઓની ઉત્સુત્ર પ્રવૃત્તિ સાનુબંધ હોય છે, અને તે સાનુબંધ ઉસૂત્ર પ્રવૃત્તિરૂપ દોષ ભાવચારિત્રના અભાવ વગર થતો નથી, અને તે દોષનો છેદ પણ આઠ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી છઠ્ઠા “મૂલ' નામના પ્રાયશ્ચિત્તથી જ થઈ શકે છે. આથી નક્કી થાય કે મૂલ નામના પ્રાયશ્ચિત્તથી જ જેનો છેદ કરી શકાય તેવા દોષ વગર સાનુબંધ ઉસૂત્ર પ્રવૃત્તિ થતી નથી. (૧૧૭૯/૧૧૮l અવતરણિકા : ગાથા ૧૧૭૫થી ૧૧૭૮માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે આજ્ઞાને પરતંત્ર એવા સાધુ ક્યારેક શૈક્ષ, ગ્લાનાદિ અ બાહ્ય વસ્તુમાં આરંભથી પ્રવૃત્ત હોય તોપણ તત્ત્વથી અપ્રવૃત્ત જ છે, તેથી તે બાહ્ય આરંભવાળી પ્રવૃત્તિ સુસાધુના વિરતિભાવનો બાધ કરતી નથી. વળી ગાથા ૧૧૭૯-૧૧૮૦માં સ્થાપન કર્યું કે સ્વમતિ વિકલ્પથી શુદ્ધ પણ પ્રવૃત્તિ આજ્ઞાને પરતંત્ર નહીં હોવાને કારણે ઉત્સુત્ર પ્રવૃત્તિરૂપ છે, તેથી તે ઉસૂત્ર પ્રવૃત્તિ સાધુના વિરતિભાવનો બાધ કરે છે, અને આ વાતને દઢ કરવા અર્થે પૂર્વગાથાના અંતે કહ્યું કે આથી જ ભદ્રબાહુસ્વામી આદિ પૂર્વાચાર્યો હવે કહેવાશે એ કથનને કહે છે. તેથી હવે તે પૂર્વાચાર્યોનું કથન જ બતાવે છે – ગાથા : गीअत्थो उ विहारो बिइओ गीअत्थमीसिओ भणिओ । एत्तो तइअविहारो णाणुण्णाओ जिणवरेहिं ॥११८१॥ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૧ અન્વયાર્થ : જીત્યો વિહારો અને ગીતાર્થ વિહાર, વિટ્ટો રીસ્થીતિનો બીજો ગીતાર્થથી મિશ્રિત (વિહાર) બળિયો કહેવાયો છે. પત્તો આનાથી=આ બે વિહારથી, તફવિદારો ત્રીજો વિહાર નિવેદિં જિનવર વડે મUBUT અનુજ્ઞાત નથી. ગાથાર્થ : અને ગીતાર્થ વિહાર, બીજો ગીતાર્થથી મિશ્રિત વિહાર કહેવાયો છે. આ બે વિહારથી ત્રીજો વિહાર જિનવર વડે અનુજ્ઞાત નથી. ટીકા? गीतार्थश्च विहारः, तदभेदोपचारात्, द्वितीयो गीतार्थमिश्रो भणितो, विहार एव, अतो-विहारद्वयात् तृतीयविहारः-साधुविहरणरूपः नाऽनुज्ञातो जिनवरैः भगवद्भिरिति गाथार्थः ॥११८१॥ ટીકાર્ય : અને ગીતાર્થ વિહાર છે. અહીં પ્રશ્ન થાય કે ગીતાર્થ સાધુ પોતે વિહાર નથી, પરંતુ ગીતાર્થ સાધુની આચરણા વિહાર છે. તેથી ગીતાર્થનો વિહાર કહેવાને બદલે અહીં ગીતાર્થને જ વિહાર કેમ કહેલ છે? તેથી કહે છે – તેની સાથે અભેદ ઉપચાર હોવાથીeગીતાર્થ સાધુ સાથે ગીતાર્થ સાધુના વિહારનો અભેદ ઉપચાર હોવાથી, ગીતાર્થને વિહાર કહેલ છે. બીજો ગીતાર્થથી મિશ્ર કહેવાયો છે. અહીં પ્રશ્ન થાય કે ગીતાર્થથી મિશ્ર બીજો શું કહેવાય છે? તેથી કહે છે – વિહાર જ કહેવાયો છે. આનાથી–વિહારદ્રયથીeગીતાર્થ વિહાર અને ગીતાWમિશ્ર વિહાર એ બે વિહારથી, સાધુના વિહરણરૂપ ત્રીજો વિહાર જિનવર વડે=ભગવાન વડે, અનુજ્ઞાત નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અહીં “વિહાર” શબ્દથી મોક્ષને અનુકૂળ એવા સંયમયોગોની કરાતી પ્રવૃત્તિનું ગ્રહણ છે, પરંતુ એક સ્થાનથી બીજા સ્થાને કરાતી ગમનની પ્રવૃત્તિનું ગ્રહણ નથી. આથી ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને ગીતાર્થ સાધુ જે ઉચિત પ્રવૃત્તિ કરે છે તે સર્વ મોક્ષમાર્ગમાં વિહરણસ્વરૂપ છે. માટે ગીતાર્થ એવા તે સાધુની પ્રવૃત્તિને ભગવાને “વિહારરૂપે કહેલ છે. વળી, જે સાધુ સ્વયં ગીતાર્થ નથી છતાં માર્ગાનુસારી પ્રજ્ઞાવાળા છે, તેથી ગીતાર્થનો નિર્ણય કરીને, ગુણવાન ગુરુને પરતંત્ર થઈને, તેમના વચનથી નિયંત્રિત એવી સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તે સાધુની પણ સર્વ પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં વિહરણસ્વરૂપ છે. માટે ગીતાર્થનિશ્રિત એવા તે સાધુની પ્રવૃત્તિને પણ ભગવાને વિહારરૂપે કહેલ છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞાગાથા ૧૧૮૧-૧૧૮૨ વળી, ગીતાર્થ વિહાર અને ગીતાર્થમિશ્ર વિહાર: આ બે વિહારથી પૃથ એવા ત્રીજા વિહારની ભગવાને અનુજ્ઞા આપેલ નથી. આથી જે સાધુ સ્વયં ગીતાર્થ નથી અને ગીતાર્થની નિશ્રા છોડીને સ્વમતિના વિકલ્પથી શુદ્ધ એવી નિર્દોષ ભિક્ષાચર્યાદિ પ્રવૃત્તિ કરે છે, તે સાધુની તે પ્રવૃત્તિ બાહ્ય રીતે વિશુદ્ધ હોવા છતાં ભગવાનની આજ્ઞા અનુસાર નહીં હોવાથી ઉત્સુત્ર પ્રવૃત્તિરૂપ છે. માટે તે પ્રવૃત્તિ તે સાધુના વિરતિભાવનો બાધ કરે છે. એમ પ્રસ્તુત ગાથાનો ગાથા ૧૧૭૯-૧૧૮૦ સાથે સંબંધ છે. ૧૧૮૧ અવતરણિકા : अस्य भावार्थमाह - અવતરણિતાર્થ : આના=ભગવાને ગીતાર્થ વિહાર અને ગીતાર્થમિશ્ર વિહારની જ અનુજ્ઞા આપી છે, તેનાથી અન્ય એવા ત્રીજા વિહારની અનુજ્ઞા આપી નથી એ કથનના, ભાવાર્થને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે બે વિહારથી ત્રીજા વિહારની ભગવાને અનુજ્ઞા આપી નથી એ કથનથી, આજ્ઞાપરતંત્ર સાધુની બાહ્ય આરંભવાળી પણ પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરતી નથી, અને અગીતાર્થ સાધુની સ્વમતિ વિકલ્પથી શુદ્ધ પણ પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરે છે, એ પ્રકારના ભાવાર્થની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તે બતાવે છે – ગાથા : गीअस्स ण उस्सुत्ता तज्जुत्तस्सेयरस्स वि तहेव । णिअमेण चरणवं जं न जाउ आणं विलंघेड़ ॥११८२॥ અન્વયાર્થ : નીરૂ-ગીતાર્થની પ્રવૃત્તિ) ૩સુત્તા -ઉત્સુત્ર નથી, તળુત્તશ્લેયર વિગતેનાથી યુક્ત એવા ઇતરની પણ=ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થની પણ, (પ્રવૃત્તિ) તહેવ=તે રીતે જ છે=ઉસૂત્ર નથી. નંજે કારણથી ઘરવંકચરણવાન=ભાવચારિત્રવાળા સાધુ, મેઘા=નિયમથી નાડ ક્યારેય માdi=આજ્ઞાને વિનંધેટ્ટ વિલંઘતા નથી. ગાથાર્થ : ગીતાર્થની પ્રવૃત્તિ ઉસૂત્ર નથી, ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થની પણ પ્રવૃત્તિ ઉસૂત્ર નથી; જે કારણથી ભાવચારિત્રવાળા સાધુ નિયમથી ક્યારેય આજ્ઞાને વિલંઘતા નથી. ટીકા : , गीतार्थस्य नोत्सूत्रा प्रवृत्तिः, तद्युक्तस्य गीतार्थयुक्तस्येतरस्याऽपि-अगीतार्थस्य तथैव-नोत्सूत्रेति, कुतः ? इत्याह-नियमेन-अवश्यन्तया चरणवान् यद्-यस्मात् कारणात् न जातु-न कदाचिदाज्ञां For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ લ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૮૨-૧૧૮૩ विलङ्घयति-उत्क्रामतीति गाथार्थः ॥११८२॥ * “તળુભેચર વિ'માં “જિ'થી એ જ્ઞાપન કરવું છે કે ગીતાર્થની તો પ્રવૃત્તિ ઉસૂત્ર નથી, પરંતુ તેનાથી યુક્ત એવા ઈતરની પણ ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થની પણ, પ્રવૃત્તિ ઉત્સુત્ર નથી. ટીકાર્ય : ગીતાર્થની પ્રવૃત્તિ ઉસૂત્ર નથી. તેનાથી યુક્ત એવા ઇતરની પણ=ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થની પણ, પ્રવૃત્તિ તે રીતે જ છે=ઉસૂત્ર નથી. કયા કારણથી ? એથી કહે છે – જે કારણથી ચરણવાળા= ભાવચારિત્રવાળા સાધુ, નિયમથી અવશ્યપણાથી, ક્યારેય આજ્ઞાને વિલંઘતા નથી–ઉત્કામતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગીતાર્થ સાધુ ભગવાનના વચનના પરમાર્થને યથાર્થ જાણનારા હોય છે અને સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણનારા હોય છે. આથી તેઓ સંસારથી ભય પામેલા હોય છે, અને તેમને સંસારથી નિસ્ટારનો ઉપાય ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને કરાયેલી પ્રવૃત્તિ છે તેવો સ્થિર નિર્ણય હોય છે; કેમ કે ભગવાનના વચનાનુસાર કરાયેલી સર્વ પ્રવૃત્તિ અસંગભાવની વૃદ્ધિ દ્વારા વીતરાગતારૂપ ફળમાં વિશ્રાંત પામે છે અને વીતરાગતાની પ્રાપ્તિ થાય ત્યારે જ જીવના સંસારના પરિભ્રમણનો અંત આવે છે તેમ તેઓ જાણતા હોય છે. આથી ગીતાર્થ સાધુ ક્યારેય ઉત્સુત્ર પ્રવૃત્તિ કરતા નથી. વળી, જે સાધુ ગીતાર્થ નથી છતાં માર્ગાનુસારી બુદ્ધિવાળા છે, તેથી સંસારના પારમાર્થિક સ્વરૂપને જોઈ શકે છે અને તેથી જ સંસારથી ભય પામેલા છે તે સાધુને પણ સંસારના અંતનો ઉપાય ભગવાનની આજ્ઞા અનુસાર કરાયેલી પ્રવૃત્તિ છે તેવો સ્થિર નિર્ણય હોય છે. તેથી તેઓ પણ ગીતાર્થ ગુરુનો નિર્ણય કરીને, તેમને પરતંત્ર થઈને, તે ગીતાર્થના વચનાનુસાર મન-વચન-કાયાની સર્વ ઉચિત પ્રવૃત્તિ કરીને ગીતાર્થ સાધુની જેમ સંયમના કંડકોની વૃદ્ધિ કરી શકે છે. આથી ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થ સાધુ પણ ક્યારેય ઉસૂત્ર પ્રવૃત્તિ કરતા નથી. ગીતાર્થ સાધુ અને ગીતાર્યયુક્ત અગીતાર્થ સાધુ કેમ ઉસૂત્ર પ્રવૃત્તિ કરતા નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે જે કારણથી ચારિત્રવાળા સાધુ નિયમથી ક્યારેય ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. તેથી એ પ્રાપ્ત થાય કે ગીતાર્થ સાધુ અને ગીતાર્યયુક્ત અગીતાર્થ સાધુ અંતરંગ રીતે ચારિત્રના પરિણામવાળા હોય છે, તેથી ભગવાનના વચનનું અવલંબન લઈને તેઓ અસંગભાવને અનુકૂળ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. આથી ઉચિત પ્રવૃત્તિ કરનાર સાધુ ક્યારેક અપવાદથી બાહ્ય રીતે આરંભવાળી પ્રવૃત્તિ કરતા હોય તોપણ તેઓની તે પ્રવૃત્તિ અંતરંગ વિરતિભાવનો બાધ કરતી નથી. માટે આવા સાધુઓનું ૧૮૦૦૦ શીલાંગોવાળું શીલ સુપરિશુદ્ધ છે. ll૧૧૮રી અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે ગીતાર્થ સાધુની અને ગીતાર્થ સાધુથી યુક્ત એવા અગીતાર્થ સાધુની પ્રવૃત્તિ ઉસૂત્ર નથી. ત્યાં પ્રશ્ન થાય કે ગીતાર્થ સાધુ જિનવચનના પરમાર્થને જાણનારા હોય છે અને સંસારથી અત્યંત ભય For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ક અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા’ દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૮૩ પામેલા હોય છે, તેથી તેઓ જિનવચનથી વિપરીત પ્રવૃત્તિ ન કરે તે સંભવે; પરંતુ ગીતાર્થ સાધુથી યુક્ત એવા અગીતાર્થ સાધુ સંસારથી ભય પામેલા હોય છે, છતાં તેઓ જિનવચનના પરમાર્થને જાણતા નહીં હોવાથી અજ્ઞાનને કારણે જિનવચનથી વિપરીત પ્રવૃત્તિ કરે તે સંભવે. આથી ગીતાર્થયુક્ત એવા આ અગીતાર્થ સાધુની પણ પ્રવૃત્તિ ઉસૂત્ર નથી એમ કઈ રીતે કહી શકાય? તેના સમાધાનરૂપે કહે છે – ગાથા : न य गीअत्थो अण्णं ण णिवार जोग्गयं मुणेऊणं । एवं दोण्ह वि चरणं परिसुद्धं अण्णहा णेव ॥११८३॥ અન્વચાઈ: જીત્યો ય અને ગીતાર્થ નો પર્વ યોગ્યતાને જાણીને મUUf=અન્યને અહિતમાં પ્રવર્તતા અગીતાર્થ સાધુને, વાર ન નિવારતા નથી (એમ) નહીં. પર્વ આ રીતે તો વિકબંનેનું પણ વરV પરિશુદ્ધ-ચરણ પરિશુદ્ધ થાય છે. માદા વ=અન્યથા નહીં જ જો અહિતમાં પ્રવર્તતા અગીતાર્થ સાધુને ગીતાર્થ નિવારે નહીં તો બંનેનું પણ ચરણ પરિશુદ્ધ થતું નથી જ. ગાથા: ' અને ગીતાર્થ સાધુ યોગ્યતાને જાણીને અહિતમાં પ્રવર્તતા અગીતાર્થ સાધુને નિવારતા નથી એમ નહીં, અર્થાત નિવારે છે. આ રીતે ગીતાર્થ સાધુ અને ગીતાર્થથી યુક્ત અગીતાર્થ સાધુ એમ બંનેનું પણ ચારિત્ર પરિશદ્ધ થાય છે. પરંતુ જો અહિતમાં પ્રવર્તતા અગીતાર્થ સાધુને ગીતાર્થ સાધ વારે નહીં તો તે ગીતાર્થ સાધુ અને ગીતાર્થથી યુક્ત એવા અગીતાર્થ સાધુ એ બંનેનું ચારિત્ર પરિશુદ્ધ થતું નથી જ. ટીકા : ___न च गीतार्थः सन् अन्यम्-अगीतार्थं न निवारयति अहितप्रवृत्तं योग्यतां मत्वा निवारणीयस्य, एवं द्वयोरपि गीतार्थागीतार्थयोश्चरणं परिशुद्धं वारणप्रतिपत्तिभ्याम्, अन्यथा नैवोभयोरपीति गाथार्थः ॥११८३॥ * “વોરપિ'માં પિ'થી એ બતાવવું છે કે વારણ દ્વારા ગીતાર્થરૂપ એકનું તો ચારિત્ર પરિશુદ્ધ થાય છે, પરંતુ વારણ અને પ્રતિપત્તિ દ્વારા ગીતાર્થ અને ગીતાઈયુક્ત અગીતાર્થ એ બંનેનું પણ ચારિત્ર પરિશુદ્ધ થાય છે. * “મોરપિ'માં ‘પ'થી એ બતાવવું છે કે ગીતાર્થ વારણ કરે અને તે વારણ અગીતાર્થ ન સ્વીકારે, તો અગીતાર્થરૂપ એકનું તો ચારિત્ર પરિશુદ્ધ થતું નથી, પરંતુ ગીતાર્થ વારણ ન કરે તો ગીતાર્થ અને ગીતાWયુક્ત અગીતાર્થ એ ઉભયનું પણ ચારિત્ર પરિશુદ્ધ થતું નથી. ટીકાઈ: અને ગીતાર્થ છતા સાધુ નિવારણીયની=નિવારણ કરવા યોગ્ય એવા અગીતાર્થ સાધુની, યોગ્યતાને જાણીને અન્યને=અહિતમાં પ્રવૃત્ત એવા અગીતાર્થને, નિવારતા નથી એમ નહીં. આ રીતે વારણ અને પ્રતિપત્તિ દ્વારા=ગીતાર્થ સાધુથી કરાતા અગીતાર્થ સાધુના અહિતના વારણ દ્વારા અને અગીતાર્થ સાધુથી તે વારણના કરાતા સ્વીકાર દ્વારા, ગીતાર્થ અને અગીતાર્થ બંનેનું પણ ચરણ પરિશુદ્ધ થાય છે, અન્યથા ઉભયનું પણ For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૩-૧૧૮૪ નહીં જ=ગીતાર્થ સાધુ અગીતાર્થ સાધુના અહિતનું વારણ કરે નહીં, તો ગીતાર્થ સાધુ અને અગીતાર્થ સાધુ એ બંનેનું પણ ચારિત્ર પરિશુદ્ધ થતું નથી જ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગીતાર્થ સાધુ જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, અને ભગવાને કોઈ જીવના હિતનો વ્યાઘાત ન થાય તે રીતે સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિ કરવાની કહી છે. તેથી પોતાને પરતંત્ર રહેલા કોઈ અગીતાર્થ સાધુ અજ્ઞાનને કારણે અહિતમાં પ્રવર્તતા હોય તો ગીતાર્થ સાધુ અવશ્ય તે સાધુની અનુચિત પ્રવૃત્તિનું વારણ કરે, અને જો ગીતાર્થ સાધુ યોગ્ય એવા પણ તે સાધુની અહિતની પ્રવૃત્તિનું વારણ ન કરે તો કોઈ જીવના હિતની ઉપેક્ષા કરેલ હોવાથી, સર્વ જીવો પ્રત્યે સમભાવપૂર્વક હિતને અનુકૂળ પ્રવૃત્તિ કરવાની ભગવાનની આજ્ઞાનું પાલન થાય નહીં, જેના કારણે તે ગીતાર્થ સાધુનું ચારિત્ર પરિશુદ્ધ રહે નહીં. આથી પરિશુદ્ધ ચારિત્રપાલનના અર્થી એવા ગીતાર્થ સાધુ અવશ્ય અગીતાર્થ સાધુની અહિતની પ્રવૃત્તિનું વારણ કરે છે; અને ગીતાર્થની નિશ્રામાં રહેલ અગીતાર્થ સાધુ પણ, “આ ગીતાર્થ સાધુ મને જે કાંઈ કહે છે એ સર્વ એકાંતે મારા આત્માના કલ્યાણનું કારણ છે એમ માનીને ગીતાર્થ સાધુ દ્વારા કરાતા વારણને સ્વીકારીને તેઓના વચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ અવશ્ય કરે છે. પરંતુ જો ગીતાર્થ સાધુ અગીતાર્થ સાધુની અહિતની પ્રવૃત્તિનું વારણ ન કરે તો, વારણ ન કરનાર ગીતાર્થ અને અગીતાર્થ એ બંનેનું ચારિત્ર પરિશુદ્ધ થતું નથી. ૧૧૮al. અવતરણિકા : ભાવસ્તવ શુદ્ધ સંયમરૂપ છે અને શુદ્ધ સંયમ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે, અને ભગવાનની આ આજ્ઞાનું પાલન ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી; કેમ કે નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન અઢાર હજાર શીલાંગોના પાલનરૂપ છે. આ પ્રમાણે ગાથા ૧૧૬૧થી ૧૧૬૩માં બતાવેલ. ત્યારપછી ૧૮૦૦૦ શીલાંગોનું સ્વરૂપ બતાવીને ગ્રંથકારે ૧૧૭૨૧૧૭૩માં આત્મપ્રદેશના દષ્ટાંતથી ૧૮૦૦૦ સર્વે પણ શીલાંગો પરસ્પર અવિનાભૂત જ છે એમ સ્થાપન કર્યું. તેથી એ પ્રાપ્ત થાય કે અંતરંગ વિરતિના ભાવવાળા સાધુ બાહ્યથી આરંભવાળી પ્રવૃત્તિ કરતા હોય તોપણ ભાવથી સર્વ શીલાંગોનું પાલન કરે છે, અને અંતરંગ વિરતિના ભાવ વગરના સાધુ બાહ્યથી સર્વ શીલાંગોનું પાલન કરતા હોય તોપણ ભાવથી એક પણ શીલાંગનું પાલન કરતા નથી. આ કથનનું ગાથા ૧૧૭૪થી માંડીને અત્યાર સુધી ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું. હવે આ સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : ता एव विरइभावो संपुण्णो एत्थ होइ णायव्वो । णिअमेणं अट्ठारससीलंगसहस्सरूवो उ ॥११८४॥ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૮૪ અન્વયાર્થ : તeતે કારણથી=૧૮000 શીલાંગોનું પાલન ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી તે કારણથી, આ રીતે-ગાથા ૧૧૭૪થી ૧૧૮૩માં બતાવ્યું એ રીતે, પત્થ અહીં=ભાવસ્તવના વ્યતિકરમાં, સંપુuvો વિફમાવો સંપૂર્ણ વિરતિભાવ ગમેvi નિયમથી મરણતીર્નાદિસવો અઢાર હજાર શીલાંગરૂપ જ પાડ્યો દોડું જ્ઞાતવ્ય થાય છે. ગાથાર્થ : ૧૮૦૦૦ શીલાંગોનું પાલન ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી, તે કારણથી ગાથા ૧૧૦૪થી ૧૧૮૩માં બતાવ્યું એ રીતે ભાવવના વ્યતિકરમાં સંપૂર્ણ વિરતિભાવ નિયમથી અઢાર હજાર શીલાંગરૂપ જ જ્ઞાતવ્ય થાય છે. ટીકાઃ ___ तत्-तस्मादेवम् उक्तवद्विरतिभावः सम्पूर्णः-समग्रः अत्र व्यतिकरे भवति ज्ञातव्य इति नियमेन= अवश्यन्तया अष्टादशशीलाङ्गसहस्ररूप एव, सर्वत्र पापविरतेरेकत्वादिति गाथार्थः ॥११८४॥ ટીકાર્ય : - તે કારણથી=ગાથા ૧૧૬૨માં કહેલ કે ૧૮૦૦૦ શીલાંગોના પાલનરૂપ નિરપેક્ષઆજ્ઞાકરણ ભાવસાધુને છોડીને અન્ય ક્ષુદ્ર જીવ કરી શકતો નથી તે કારણથી, આ રીતે=ઉક્તની જેમ=ગાથા ૧૧૭૪થી માંડીને અત્યાર સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું કે આજ્ઞાપરતંત્ર સાધુની બાહ્ય પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરતી નથી અને સ્વમતિવિકલ્પથી શુદ્ધ પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ વિરતિભાવનો બાધ કરે છે એ રીતે, આ વ્યતિકરમાંeગાથા ૧૧૬૧માં કહ્યું કે નિરપેક્ષ આજ્ઞાકરણરૂપ જ શુદ્ધ સંયમ ભાવસ્તવ છે એ પ્રસંગમાં, સંપૂર્ણ=સમગ્ર, વિરતિભાવ=સર્વ સાવદ્ય યોગોની વિરતિનો પરિણામ, નિયમથી=અવશ્યપણાથી, અઢાર હજાર શીલાંગોરૂપ જ જ્ઞાતવ્ય થાય છે, કેમ કે સર્વત્ર પાપની વિરતિનું એકપણું છે સર્વ આરંભનાં સ્થાનોમાં પાપના વિરામનું એકપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૧૬૧થી અત્યાર સુધીના કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે કે આ રીતે ભાવસ્તવના વ્યતિકરમાં સર્વ સાવદ્ય યોગોની વિરતિનો પરિણામ ૧૮000 શીલાંગરૂપ જ જાણવો. આનાથી એ પ્રાપ્ત થાય કે ભાવસ્તવ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે, તેથી સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થયેલા સાધુમાં જ સંપૂર્ણ સાવદ્ય યોગોની વિરતિનો પરિણામ વર્તે છે, અન્ય સાધુમાં નહીં. વળી, સંપૂર્ણ સાવદ્ય યોગોની વિરતિવાળા સાધુ નિયમથી ૧૮૦૦૦ શીલાંગોનું પાલન કરે છે, કેમ કે સર્વ સાવદ્ય યોગોના પાપની વિરતિ એક છે, પરંતુ દેશવિરતિની જેમ અનેક ભેદોવાળી નથી. આથી એકાદ પણ શીલાંગનો ભંગ થાય તો સર્વત્ર પાપની વિરતિનો અભાવ થવાથી સર્વ સાવદ્ય યોગોની વિરતિનો પરિણામ રહે નહીં. આથી જગતના સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને અપ્રમાદભાવથી જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૮૪-૧૧૮૫ GG કરનારા સાધુ ક્વચિત્ નદી ઊતરતા હોય, તોપણ તેમનામાં સર્વ સાવઘ યોગોની વિરતિનો ભાવ છે; અને સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવા અર્થે અપ્રમાદભાવથી જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ નહીં કરનારા સાધુ સ્વાધ્યાયાદિ કરતા હોય, તોપણ તેમનામાં સર્વ સાવદ્ય યોગોની વિરતિનો ભાવ નથી. ૧૧૮૪૫ અવતરણિકા : પૂર્વગાથામાં નિગમન કરતાં ગ્રંથકારે કહ્યું કે સંપૂર્ણ વિરતિભાવ અઢાર હજાર શીલાંગરૂપ જ જ્ઞાતવ્ય થાય છે. તેથી હવે સંપૂર્ણ વિરતિભાવ શીલાંગોની અઢાર હજાર સંખ્યાથી ન્યૂન નથી, એ બતાવવા અર્થે કહે છે – - ગાથા : અન્વયાર્થઃ TN ऊत्तं ण कयाइ वि इमाण संखं इमं तु अहिगिच्च । जं अधरा सुत्ते द्दिट्ठा वंदणिज्जा उ ॥ ११८५ ॥ રૂમાળ=આમની=શીલાંગોની, મં તુ મંત્યું અિિશ—=આ જ સંખ્યાને=૧૮૦૦૦ જ સંખ્યાને, આશ્રયીને જ્યારૂ વિ-ક્યારેય પણ ગત્ત T=ઊનત્વ નથી=સંખ્યાનું ન્યૂનપણું નથી; નં-જે કારણથી મુત્તેસૂત્રમાં અધરા વંખિન્ના િિવઠ્ઠા-આના ધર વંદનીય નિર્દિષ્ટ છે=૧૮૦૦૦ શીલાંગોને ધારણ કરનારા સાધુઓ વંદન કરવા યોગ્ય નિર્દેશાયા છે. * 'ૐ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ: શીલાંગોની ૧૮૦૦૦ જ સંખ્યાને આશ્રયીને ક્યારેય પણ સંખ્યાનું ન્યૂનપણું નથી; જે કારણથી પ્રતિક્રમણ સૂત્રમાં ૧૮૦૦૦ શીલાંગોને ધારણ કરનારા સાધુઓ વંદન કરવા યોગ્ય નિર્દેશ કરાયા છે. ટીકા ઃ ऊनत्वं न कदाचिदपि एतेषां शीलाङ्गानां सङ्ख्यामेतामेवाधिकृत्य= आश्रित्य यद्=यस्माद् एतद्धराः= अष्टादशशीलाङ्गसहस्त्रधारिणः सूत्रे - प्रतिक्रमणाख्ये निर्दिष्टा वन्दनीयाः, नाऽन्ये, 'अट्ठारससीलंगसहस्सधारा' इत्यादिवचनप्रामाण्यादिति गाथार्थः ॥ ११८५ ॥ * ‘‘યાજ્ઞ વિ’'માં ‘પિ’થી એ જણાવવું છે કે શીલાંગોની ૧૮૦૦૦ સંખ્યાને આશ્રયીને ક્યારેક ન્યૂનત્વ છે એમ નહીં, પરંતુ ક્યારેય પણ ન્યૂનત્વ નથી. " * ‘ત્યારિવચનપ્રામાëાત્”માં ‘કૃત્યાવિ' શબ્દથી પગામસિજ્જારૂપ પ્રતિક્રમણસૂત્રમાં વંદનીય સાધુને બતાવનાર ‘અડ્વાઈજ્જેસુ'માં આવતો અટ્ટાસસહસ્તસીભંળધારા પછીનો અવવુવાયા ચરિત્તા તે સ∞ સિરસા મળમા મસ્થળ વંવામિ રૂપ અવશેષભાગનું ગ્રહણ છે. ટીકાર્ય આમની=શીલાંગોની, આ જ=અઢાર હજાર જ, સંખ્યાને આશ્રયીને ક્યારેય પણ ઊનત્વ નથી; કારણથી પ્રતિક્રમણ નામના સૂત્રમાં આના ધરનારા=૧૮૦૦૦ શીલાંગોને ધારણ કરનારા, વંદનીય નિર્દેશાયા For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૮૫, ૧૧૮૬ થી ૧૧૯૦ છે, અન્ય નહીં=૧૮૦૦૦ શીલાંગોમાંથી એકાદ શીલાંગના ન્યૂનત્વને ધારણ કરનારા સાધુઓ વંદનીય નિર્દેશાયા નથી; કેમ કે “અઢાર હજાર શીલાંગોને ધારણ કરનારા” ઇત્યાદિ વચનનું પ્રામાણ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સંપૂર્ણ વિરતિભાવ નિયમા અઢાર હજાર શીલાંગરૂપ જ જાણવો. હવે તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે કે ભાવસાધુમાં શીલાંગોની ૧૮૦૦૦ સંખ્યાને આશ્રયીને ક્યારેય પણ ન્યૂનપણું નથી. અહીં પ્રશ્ન થાય કે ભાવસાધુમાં એકાદ શીલાંગ ન્યૂન સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – જે કારણથી પગામસિજ્જારૂપ પ્રતિક્રમણ સૂત્રમાં આવતા અઢાઇજેસુમાં ૧૮૦૦૦ શીલાંગોને ધારણ કરનારા સાધુઓ જ વંદનીય બતાવાયા છે, અન્ય નહીં; કેમ કે અઢાર્જસુ સૂત્રમાં “૧૮૦૦૦ શીલાંગોને ધારણ કરનારા” ઇત્યાદિ વચન પ્રમાણભૂત છે. આથી નક્કી થાય કે ભાવસાધુમાં ૧૮૦૦૦માંથી એક પણ શીલાંગ ન્યૂન હોઈ શકે નહીં, કેમ કે સર્વવિરતિ સામાયિક સર્વ પાપની વિરતિરૂપ એક સ્વરૂપવાળું છે. માટે ભાવસાધુ અવશ્ય નિરપેક્ષ થવાની જિનાજ્ઞાના પાલનમાં સદા અપ્રમાદથી ઉદ્યમ કરતા હોય છે. ફક્ત તે ઉદ્યમ ઉત્સર્ગની આચરણાથી સમ્યગુ થઈ શકતો હોય ત્યારે સાધુ ઉત્સર્ગની આચરણામાં ઉદ્યમ કરે છે, અને જ્યારે તે ઉદ્યમ અપવાદની આચરણાથી સમ્યગુ થઈ શકે તેમ હોય ત્યારે સાધુ અપવાદની આચરણાથી ઉદ્યમ કરે છે. આથી સંઘયણબળની નબળાઈને કારણે અથવા તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્રાદિને કારણે બાહ્ય આચરણા વિપરીત હોય, તોપણ અંતરંગ રીતે સર્વ જીવો પ્રત્યે અને સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાનો ઉદ્યમ કરનારા સાધુઓ અવશ્ય ૧૮૦૦૦ શીલાંગોથી યુક્ત જ છે. ||૧૧૮પી. અવતરણિકા : यस्मादेवं तस्मादेतत् महानेव कश्चित्कर्तुमलं, न तु यः कश्चिदित्येतदाह - અવતરણિતાર્થ : જે કારણથી આમ છે=ગાથા ૧૧૬૩થી ૧૧૮પમાં બતાવ્યું એ પ્રમાણે ૧૮૦૦૦ શીલાંગોનું સુપરિશુદ્ધ પાલન દુષ્કર છે, તે કારણથી આને=૧૮૦૦૦ શીલાંગોના પાલનને, કરવા માટે કોઈ મહાન જ પુરુષ સમર્થ છે, પરંતુ જે કોઈ નહીં=ગમે તે પુરુષ સમર્થ નથી. એ પ્રકારના આ કથનને ગ્રંથકાર ગાથા ૧૧૯૦ સુધી કહે છે – * “રૂચેતવાદ'માં ‘તિ' શબ્દ સ્વરૂપનો પરામર્શક છે. તેથી એ પ્રાપ્ત થાય કે અહીં કહ્યું કે ૧૮૦૦૦ શીલાંગોના પાલનને કોઈ મહાન જ કરી શકે છે, જે કોઈ નહીં, એ સ્વરૂપવાળી આ વસ્તુને જ હવે ગ્રંથકાર કહે છે. ગાથા : ता संसारविरत्तो अणंतमरणाइरूवमेअं तु । णाउं एअविउत्तं मोक्खं च गुरूवएसेणं ॥११८६॥ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦ ૧૦૧ અન્વયાર્થ : ત=તે કારણથી મviતમUવું પડ્યું તુ=અનંત મરણાદિરૂપ આને જ=સંસારને જ, વિવેત્ત વ અને આનાથી વિયુક્ત અનંત મરણાદિથી રહિત, મોજવં મોક્ષને ગુરૂવારેvi પાઉં-ગુરુના ઉપદેશથી જાણીને સંસાવિત્ત સંસારથી વિરક્ત, અવતરણિકા : તથા - અવતરણિકાર્ય : ગાથા ૧૧૮૬ના ત્રીજા પદમાં રહેલ “ગાઉ'નો ગાથા ૧૧૮૭ના પૂર્વાર્ધ સાથે અન્વય કરવા અર્થે ગ્રંથકારશ્રી તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : परमगुरुणो अ अणहे आणाए गुणे तहेव दोसे अ । मोक्खत्थी पडिवज्जिअ भावेण इमं विसुद्धेणं ॥११८७॥ विहिआणुट्ठाणपरो सत्तणुरूवमिअरं पि संधंतो। अण्णत्थ अणुवओगा खवयंतो कम्मदोसे वि ॥११८८॥ सव्वत्थ निरभिसंगो आणामित्तंमि सव्वहा जुत्तो । एगग्गमणो धणि तम्मि तहाऽमूढलक्खो अ ॥११८९॥ तह तिल्लपत्तिधारयणायगयो राहवेहगगओ वा । एअंचएइ काउंण तु अण्णो खुद्दसत्तो त्ति ॥११९०॥ * અન્વયાર્થ : પરમગુરુનો મઅને પરમગુરુની માપIC=આજ્ઞાના મહેમુon=અનઘ એવા ગુણોને (જાણીને) તહેવ એ તો અને તે રીતે જ દોષોને=જે રીતે પરમગુરુની આજ્ઞાના અનઘ એવા ગુણોને જાણવાના છે તે રીતે જ પરમગુરુની આજ્ઞાની વિરાધનાના દોષોને, (જાણીને) વિમુvi ભાવે વિશુદ્ધ ભાવ વડેરાં-આને શીલને, પડવન્ન સ્વીકારીને મોરવસ્થી=મોક્ષાર્થી, સત્તનુવંવિત્રિપુટ્ટાપો શક્તિને અનુરૂપ વિહિત અનુષ્ઠાનમાં પર, રૂમfપ ઇતરને પણ પોતાની શક્તિથી ઉપરના વિહિત અનુષ્ઠાનને પણ, સંવંતો સંધાન કરતોભાવથી જોડતો, મu gવો = અન્યત્ર અનુપયોગ હોવાથી મૂલો વિ વવંતો કર્મના દોષોને પણ ખપાવતો, સવ્યસ્થ નિમિત્તનો સર્વત્ર નિરભિમ્પંગ, સબૈહા મા મિત્તેમિ ગુત્તો સર્વથા આજ્ઞામાત્રમાં યુક્ત, તમ્પિ તેમાં ભગવાનની આજ્ઞામાં, થાિ ધનિક અત્યંત, IિIIમારે એકાગ્ર મનવાળો, તણા =અને તે રીતે=જે રીતે આજ્ઞામાં અત્યંત એકાગ્ર મનવાળો છે તે રીતે, સમૂહનો અમૂઢ લક્ષવાળો, For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકઅનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦ તદ તથા તિપત્તિધારથUTયો રાદરો વા તૈલપાત્રધારકના જ્ઞાતથી ગત અથવા રાધાવેધકથી ગત=તેલના પાત્રને ધારણ કરનારના દૃષ્ટાંતથી અપ્રમત્તતાને પામેલો અથવા રાધાવેધ કરનારના દષ્ટાંતથી અપ્રમત્તતાને પામેલો, આનેત્રશીલને, વારં કરવા માટે=પાળવા માટે, વપડ્ડસમર્થ છે. માળો તું વૃદ્દત્તો છે પરંતુ અન્ય ક્ષુદ્ર સત્ત્વ નહીં. * “ત્તિ' કથનની સમાપ્તિમાં છે. ગાથાર્થ : તે કારણથી અનંત મરણાદિરૂપ સંસારને જ અને અનંત મરણાદિથી રહિત મોક્ષને ગરના ઉપદેશથી જાણીને સંસારથી વિરક્ત થયેલો; અને પરમગુરુ એવા ભગવાનની આજ્ઞાની આરાધનાના નિર્દોષ એવા ગુણોને જાણીને અને તે રીતે જ ભગવાનની આજ્ઞાની વિરાધનાના દોષોને જાણીને વિશુદ્ધ ભાવ વડે શીલને સ્વીકારીને મોક્ષાર્થી બનેલો; પોતાની શક્તિને અનુરૂપ વિહિત અનુષ્ઠાનમાં તત્પર, પોતાની શક્તિથી ઉપરના વિહિત અનુષ્ઠાનને પણ ભાવથી જોડતો, વિહિત અનુષ્ઠાનથી અન્ય સ્થાને શક્તિનો ઉપયોગ નહીં હોવાથી કર્મના દોષોને પણ ખપાવતો; સર્વ સ્થાને નિરભિળંગ, સર્વથા ભગવાનની આજ્ઞામાત્રમાં જોડાયેલો, ભગવાનની આજ્ઞામાં અત્યંત એકાગ મનવાળો; અને તે રીતે અમૂઢ લક્ષવાળો; તથા તેલના પાત્રને ધારણ કરનારના દષ્ટાંતથી અપ્રમત્તતાને પામેલો અથવા રાધાવેધ કરનારના દૃષ્ટાંતથી અપ્રમત્તતાને પામેલો જીવ, શીલને પાળવા માટે સમર્થ છે, પરંતુ અન્ય શુદ્ધ જીવા નહીં. ટીકા? __यतो दुष्करमेतच्छीलं, तत्-तस्मात् संसाराद्विरक्तः सन्, कथमित्याह-अनन्तमरणादिरूपम् आदिशब्दाज्जन्मजरादिग्रहः, एनमेव-संसारं ज्ञात्वा एतद्वियुक्तं मरणादिवियुक्तं मोक्षं च ज्ञात्वा गुरूपदेशेन-शास्त्रानुसारेणेति गाथार्थः ॥११८६॥ ટીકાર્ય : જે કારણથી આ શીલ દુષ્કર છે, તે કારણથી સંસારથી વિરક્ત છતો, સંસારથી કેવી રીતે વિરક્ત થયેલો? એથી કહે છે – ગુરુના ઉપદેશથી શાસ્ત્રના અનુસારથી, અનંત મરણાદિરૂપ આને જ=સંસારને જ, જાણીને અને આનાથી વિયુક્ત=મરણાદિથી વિયુક્ત, એવા મોક્ષને જાણીને, સંસારથી વિરક્ત છતો, ‘માર' શબ્દથી= “મનત્તમ ”િમાં “મઃ' શબ્દથી જન્મ, જરા આદિનો ગ્રહ છે=સંગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ટીકાઃ परमगुरोश्च भगवतोऽनघान् आज्ञायाः गुणान् ज्ञात्वा तथैव दोषांश्च विराधनायाः मोक्षार्थी सन् प्रतिपद्य च भावेनेदं-शीलं विशुद्धेनेति गाथार्थः ॥११८७॥ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦ ટીકાર્ય : અને પરમગુરુની=ભગવાનની, આજ્ઞાના અનઘ=નિર્દોષ, એવા ગુણોને અને તે રીતે જ વિરાધનાના દોષોને જાણીને અને વિશુદ્ધ ભાવ વડે આને=શીલને, સ્વીકારીને મોક્ષાર્થી છતો, એ પ્રમાણે ગાથાર્થ છે. ટીકાઃ विहितानुष्ठानपरः शक्त्यनुरूपं यथाशक्तीत्यर्थः, इतरदपि शक्त्यनुचितं सन्धयन् भावप्रतिपत्त्या, अन्यत्र विहितानुष्ठानाद् अनुपयोगाच्छक्तेः क्षपयन् कर्मदोषानपि प्रतिबन्धकानिति गाथार्थः ॥११८८॥ ટીકાર્ય : શક્તિને અનુરૂપ યથાશક્તિ, વિહિત અનુષ્ઠાનમાં પર=ભગવાન વડે વિધાન કરાયેલ અનુષ્ઠાન કરવામાં તત્પર; શક્તિને અનુચિત એવા ઇતરને પણ પોતાની શક્તિથી ઉપરનાવિહિત અનુષ્ઠાનને પણ, ભાવપ્રતિપત્તિ દ્વારા સાંધતો=જોડતો; વિહિત અનુષ્ઠાનથી અન્યત્ર શક્તિનો અનુપયોગ હોવાથી પ્રતિબંધક એવા કર્મના દોષોને પણ ખપાવતો, એ પ્રમાણે ગાથાર્થ છે. ટીકાઃ ___ सर्वत्र वस्तुनि निरभिष्वङ्गो-मध्यस्थः, आज्ञामात्रे भगवतः सर्वथा युक्तः वचनैकनिष्ठ इत्यर्थः, एकाग्रमना अत्यर्थं विस्रोतसिकारहितः तस्याम्-आज्ञायां, तथाऽमूढलक्षश्च सत्प्रतिपत्त्येति गाथार्थः ૨૨૮. ટીકાર્ય : | સર્વ વસ્તુમાં નિરભિવૃંગ=મધ્યસ્થ; સર્વથા ભગવાનની આજ્ઞામાત્રમાં યુક્ત=જોડાયેલો =વચનમાં એકનિષ્ઠ અર્થાત્ ભગવાનના વચનમાં એકનિષ્ઠાવાળો; તેમાં=આજ્ઞામાં, અત્યર્થ અત્યંત, એકાગ્ર મનવાળોઃ વિસ્ત્રોતસિકાથી રહિત=ચિત્તના વિપરીત પ્રવાહથી રહિત; અને તે રીતે સઋતિપત્તિ દ્વારા અમૂઢ લક્ષવાળો યથાર્થ લક્ષના નિર્ણય દ્વારા ભગવાનની આજ્ઞાના લક્ષમાં મોહ નહીં પામેલો, એ પ્રમાણે ગાથાર્થ છે. ટીકા : तथा तैलपात्रधारकज्ञातगतो-अपायावगमादप्रमत्तः, राधावेधकगतो वा अत एव, कथानके प्रतीते, एतत्-शीलं शक्नोति कर्तुं-पालयितुं, न त्वन्यः क्षुद्रसत्त्व इति, अनधिकारित्वादिति गाथार्थः ॥११९०॥ ટીકાર્ય : તથા તૈલપાત્રધારકના જ્ઞાતથી ગત=અપાયના અવગમથી અપ્રમત્ત અર્થાત્ તેલથી ભરેલા પાત્રને ધારણ કરનાર પુરુષને જેમ પ્રમાદથી પ્રાપ્ત થતા મૃત્યુરૂપ અનર્થનો બોધ હોવાથી તે અત્યંત અપ્રમાદને પામેલો હોય છે તેમ શીલનું પાલન કરનાર જીવને પ્રમાદથી પ્રાપ્ત થતા સંસારના પરિભ્રમણરૂપ અનર્થનો બોધ હોવાથી અત્યંત અપ્રમાદને પામેલો; અથવા આથી જન્નતૈલપાત્રધારકના દષ્ટાંત દ્વારા સંયમયોગોમાં પ્રમાદ કરવાથી થતા સંસારના પરિભ્રમણરૂપ અનર્થનો બોધ હોવાથી જ, રાધાવેધકથી ગત=રાધાવેધ કરનારના For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા” દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦ દષ્ટાંતથી પ્રાપ્ત અર્થાત્ રાધાવેધ કરનાર પુરુષને જેમ અપ્રમાદ કરવાથી પ્રાપ્ત થતા ભૌતિક સુખનો બોધ હોવાથી તે પુરુષ રાધાવેધ કરવા માટે અત્યંત અપ્રમાદને પામેલો હોય છે, તેમ શીલનું પાલન કરનાર જીવને લક્ષને અનુરૂપ ઉપયોગપૂર્વક શીલનું પાલન કરવાથી પ્રાપ્ત થતા મોક્ષસુખનો બોધ હોવાથી લક્ષની નિષ્પત્તિ માટે અત્યંત અપ્રમાદને પામેલો; આનેત્રશીલને, કરવા માટે પાળવા માટે, સમર્થ છે, પરંતુ અન્ય ક્ષુદ્ર સત્ત્વ= ઉપર બતાવ્યા એવા વિશેષણો વગરનો શુદ્ર જીવ, નહીં=શીલને પાળવા માટે સમર્થ નથી, કેમ કે અનધિકારીપણું છે=ઉપરમાં બતાવ્યા એવા ગુણો વગરનો જીવ સર્વ સાવદ્ય યોગોની વિરતિને ગ્રહણ કરવા માટે અધિકારી નથી. બે કથાનક પ્રતીત છે–તૈલપાત્રધારકનું અને રાધાવેધસાધકનું દષ્ટાંત લોકમાં પ્રસિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૧૬૩થી શરૂ કરીને અત્યાર સુધી ૧૮૦૦૦ શીલાંગોના પાલનની દુષ્કરતા બતાવી. હવે આવા દુષ્કર શીલનું પાલન કેવા જીવો કરી શકે છે? તે બતાવવા અર્થે કહે છે કે જેઓ ગુરુના ઉપદેશથી સંસારના અનંત મરણાદિ સ્વરૂપને જાણતા હોય અને તે અનંત મરણાદિથી રહિત એવા મોક્ષને જાણતા હોય, તેવા જીવો દુષ્કર એવા ૧૮OOO શીલાંગોરૂપ શીલનું પાલન કરી શકે છે. આશય એ છે કે આત્મા શાશ્વત છે એવું શાસ્ત્રવચનના બળથી જેઓને જ્ઞાન હોય, અને જેઓને યુક્તિથી અને અનુભવના બળથી પણ જણાતું હોય કે શાશ્વત એવો આત્મા એક ભવ પૂરો કરીને અન્ય ભવમાં જન્મે છે, મરે છે, ફરી પાછો અન્ય ભવમાં જન્મ લે છે, ફરી મરે છે; આ રીતે અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવે અનંતા જન્મ, મરણ, જરા, રોગ, શોકાદિનો અનુભવ કર્યો, અને હજુ પણ જીવ સંસારનો ઉચ્છેદ કરવા અર્થે ધર્મમાં ઉદ્યમ નહીં કરે તો અનંતા જન્મ, મરણ, જરા, રોગ, શોકાદિનો અનુભવ પ્રાપ્ત કરશે; વળી જેઓ જાણે છે કે મરણ જેવો કોઈ મહાવ્યાધિ નથી, તેમ જ મોક્ષ સર્વથા કર્મરહિત અવસ્થારૂપ હોવાથી મોક્ષમાં ગયેલા આત્માને મરવું પડતું નથી, ફરી ફરી જનમવું પડતું નથી, જરા, રોગ, શોકાદિ કોઈ ઉપદ્રવ થતા નથી, પરંતુ મરણાદિ સર્વ ઉપદ્રવોથી રહિત આત્માની નિરાકુળ ચેતનાવાળો મોક્ષ છે; આ પ્રકારનો બોધ હોવાથી જેઓ સંસારથી વિરક્ત થયા હોય અને સર્વ ઉપદ્રવોથી રહિત એવી મુક્તાવસ્થાની જેઓને ઇચ્છા થઈ હોય, વળી, ગુરુના ઉપદેશથી જેમણે ભગવાનની નિર્દોષ એવી આજ્ઞાના પાલનથી થતા ગુણો અને ભગવાનની આજ્ઞાના વિરાધનથી થતા દોષો જાણ્યા હોય, તેવા જીવો દુષ્કર એવા ૧૮૦૦૦ શીલાંગોરૂપ શીલનું પાલન કરી શકે છે. આશય એ છે કે સંસારનું અનર્થકારી અને મોક્ષનું સર્વ અનર્થોથી રહિત સ્વરૂપ જાણ્યા પછી વિચારક જીવો સંસારના ઉચ્છેદના અને મોક્ષની પ્રાપ્તિના અર્થી બને છે. અને સંસારનો ઉચ્છેદ કરવાનો અને મોક્ષને પ્રાપ્ત કરવાનો ઉપાય જિનાજ્ઞાનું પાલન છે, એ પ્રકારે ભગવાનની આજ્ઞાની આરાધનાના ગુણોને જાણીને, અને ભગવાનની આજ્ઞાની વિરાધના કરવાથી સંસારની વૃદ્ધિ થાય છે, એ પ્રકારે ભગવાનની આજ્ઞાની વિરાધનાના દોષોને જાણીને, જિનાજ્ઞાના પાલન અર્થે તેઓ શીલને સ્વીકારે છે, અને શીલને સ્વીકારીને ભગવાનની આજ્ઞાનુસાર સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને પોતાનામાં પ્રગટેલ નિરપેક્ષતા ગુણનો પ્રકર્ષ કરવા અર્થે શ્રુતમાં અને શ્રુતાનુસારી ક્રિયાઓમાં અપ્રમાદભાવથી ઉદ્યમ કરે છે; કેમ કે ભગવાનની આજ્ઞાના પાલનના ગુણો અને આજ્ઞાની વિરાધનાના દોષો જાણ્યા હોય, તેવા પુરુષોને નિર્ણય હોય છે કે “શ્રુતાનુસારી For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦ ૧૦૫ ક્રિયા કરવામાં આવે તો જિનાજ્ઞાનું પાલન થવાથી આત્મા નિરાકુળભાવને પ્રાપ્ત કરે છે અને કષાયોની આકુળતા વગરનો જીવ વર્તમાનમાં પણ સ્વસ્થતાનો અનુભવ કરી શકે છે. તેથી આત્મામાંથી જેમ જેમ કષાયોની આકુળતા ઓછી થતી જાય છે તેમ તેમ સંસારઅવસ્થામાં પણ આત્માના સુખની વૃદ્ધિ થતી જાય છે, અને જ્યારે કષાયોની આકુળતાનો સંપૂર્ણ ઉચ્છેદ થાય છે ત્યારે આત્મામાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટે છે અને અંતે આત્મા સંસારનો ઉચ્છેદ કરે છે. અને કદાચ શીલનો અભ્યાસ આ ભવમાં પૂર્ણતાને ન પામે તોપણ અન્ય ભવમાં તે અભ્યાસ પૂર્ણ કરવામાં ઉપયોગી બને એવા સુદેવત્વની કે સુમનુજત્વની પ્રાપ્તિ થાય છે.” આથી આ પ્રમાણે જાણનાર પુરુષો સંયમ ગ્રહણ કરીને પોતાની શક્તિ પ્રમાણે શ્રુતના અભ્યાસમાં અને શ્રુતાનુસાર ચારિત્રના પાલનમાં તત્પર રહે છે, અને પોતે જે નિરભિમ્પંગભાવમાં યત્ન કરે છે તેનાથી ઉપરના નિરભિવૃંગભાવ પ્રત્યે બદ્ધરાગ રાખીને તે નિરભિવંગભાવ પ્રાપ્ત કરવાને અનુકૂળ શક્તિસંચય કરવા ઉદ્યમ કરે છે. તેથી આવા જીવોનો ઉપયોગ, ભગવાન વડે વિધાન કરાયેલ એવા શ્રત અને શીલના અનુષ્ઠાનથી અન્ય કોઈ અનુષ્ઠાનમાં નહીં વર્તતો હોવાને કારણે, આવા જીવો ઉપર-ઉપરના અસંગભાવની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા કર્મરૂપ દોષોને ખપાવી-ખપાવીને ઉપર-ઉપરના અસંગભાવને પ્રાપ્ત કરે છે. વળી તેઓનો માનસ ઉપયોગ સંસારના સર્વ પદાર્થો પ્રત્યે અભિવૃંગ વગરનો હોવાથી તેઓ સર્વ પદાર્થો પ્રત્યે મધ્યસ્થવૃત્તિ ધારણ કરે છે; અને માત્ર ભગવાનની આજ્ઞામાં જ દઢ રાગને ધારણ કરીને સદા જિનાજ્ઞામાં ઉપયુક્ત રહે છે; અને તેઓનું ચિત્ત સંયમના યોગોમાં એકાગ્ર મનવાળું હોય છે. આથી સંસારી જીવોમાં મોહના કલ્લોલને કારણે જે પ્રકારની વિસોતસિકા વર્તતી હોય છે તે પ્રકારની વિસ્રોતસિકાથી રહિત એવું યોગીઓનું ચિત્ત વર્તતું હોય છે, અને સર્વ અનુષ્ઠાનો દ્વારા અસંગભાવની વૃદ્ધિ કરવાના લક્ષ્યમાં સહેજ પણ મોહ પામેલા નહીં હોવાને કારણે તેઓ અમૂઢ લક્ષવાળા હોય છે. વળી, જેમ તેલપાત્રને ધારણ કરનાર પુરુષ મૃત્યુના ભયથી અત્યંત અપ્રમાદપૂર્વક તેલથી સંપૂર્ણ ભરેલું પાત્ર આખા નગરમાં ફેરવીને રાજાને સુપ્રત કરે છે; તેમ શીલને ધારણ કરનાર યોગી સંસારના અનંતા મરણાદિના ભયથી અત્યંત અપ્રમાદપૂર્વક સંયમના કંડકોની વૃદ્ધિમાં યત્ન કરે છે. આવા યોગી જાણતા હોય છે કે “મારો ઉપયોગ ક્ષણભર પણ જિનાજ્ઞાના સ્મરણ વગર પ્રવર્તશે તો મને સંસારવૃદ્ધિને અનુકૂળ કર્મનો બંધ થશે.” આથી તેઓ પોતાનો ઉપયોગ જિનાજ્ઞાથી અન્યત્ર ક્યાંય જાય નહીં તદર્થે મહાસત્ત્વથી ઉદ્યમ કરે છે. વળી, જેમ રાધાવેધ કરનાર પુરુષને નિર્ણય હોય છે કે “હું રાધાવેધ કરીશ તો મને કોઈક મહાન ફળની પ્રાપ્તિ થશે.” તેથી મહાન ફળનો અર્થ એવો તે પુરુષ રાધાવેધ કરતી વખતે અનન્ય ચિત્તથી તત્પર હોય છે; તેમ યોગીને પણ નિર્ણય હોય છે કે “હું અપ્રમાદથી શીલમાં યત્ન કરીશ તો અવશ્ય મોહનો ઉચ્છેદ થવાથી મને કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ થશે અને સંપૂર્ણ નિરુપદ્રવવાળી સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિ થશે.” તેથી સિદ્ધ અવસ્થા પ્રત્યે બદ્ધરાગવાળા તે યોગી શીલનું પાલન કરવામાં અત્યંત અપ્રમાદથી તત્પર હોય છે. આવા પ્રકારના જીવો ૧૮૦૦૦ શીલાંગોરૂપ શીલનું પાલન કરવા સમર્થ છે, અન્ય ક્ષુદ્ર જીવો તો મોક્ષના અર્થી હોય તોપણ શીલને સ્વીકારવા માટે અધિકારી નથી. આથી જ મોક્ષના અર્થી પણ શ્રાવકો ૧૮૦૦૦ શીલાંગોરૂપ શીલ પાળવા માટે સમર્થ નથી, છતાં તેઓ મોક્ષના ઉપાયભૂત એવા શીલપાલનના For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૧૮૬ થી ૧૧૯૦, ૧૧૯૧ અર્થી હોવાથી શીલપાલનને અનુકૂળ શક્તિસંચય કરવા અર્થે દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરે છે, અને દ્રવ્યસ્તવસેવનના પુનઃ પુનઃ અભ્યાસથી જયારે શ્રાવકો શીલનું પાલન કરવાને અનુકૂળ શક્તિનો સંચય કરી લે છે ત્યારે તેઓ ૧૮૦૦૦ શીલાંગોરૂપ શીલને પાળવા સમર્થ બને છે અને મહાસત્ત્વથી શીલને સ્વીકારે છે. I૧૧૮૬થી ૧૧૯oll અવતરણિકા : उपचयमाह - અવતરણિકાર્ય : ઉપચયને કહે છે, અર્થાત્ ગાથા ૧૧૮૬થી ૧૧૯૦માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જે કારણથી આ શીલા અત્યંત દુષ્કર છે તે કારણથી સંસારવિરક્ત આદિ ગુણવાળા જીવો જ આ શીલને પાળવા માટે સમર્થ છે, અન્ય શુદ્ર જીવ નહીં. એ કથનને પુષ્ટ કરે તેવા અન્ય કથનને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : एत्तो च्चिअ णिद्दिवो पुव्वायरिएहिँ भावसाहु त्ति । हंदि पमाणठिअत्थो तं च पमाणं इमं होइ ॥११९१॥ અન્વયાર્થ: - પ્રોવ્યિ આથી જ=શીલ અત્યંત દુરનુચર છે એથી જ, પમાહિત્યો માવદૂ-પ્રમાણથી સ્થિતાર્થ ભાવસાધુ અનુમાન પ્રમાણથી જ નિર્ણાત થયેલા ગુણોમાં રહેલા પરિણામવાળા ભાવસાધુ, પુત્રાયટિંપૂર્વાચાર્યો વડે ઉદ્દિો નિર્દિષ્ટ છે. તે જ પUાં અને તે પ્રમાણ મંત્ર=હવે કહેવાશે એ, દોફ છે. * “ત્તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : શીલનું પાલન અત્યંત દુષ્કર છે, એથી જ અનુમાન પ્રમાણથી જ નિર્ણત થયેલા ગુણોમાં રહેલા પરિણામવાળા ભાવસાધુ પૂર્વાચાર્યો વડે નિર્દિષ્ટ છે, અને તે અનુમાન પ્રમાણ હવે કહેવાશે એ છે. ટીકાઃ __ अत एव-अस्य दुरनुचरत्वात् कारणात् निर्दिष्टः कथितः पूर्वाचार्यै:-भद्रबाहुप्रभृतिभिः भावसाधुरिति पारमार्थिकयतिरित्यर्थः, हन्दीति पूर्ववत्, प्रमाणस्थितार्थ इति प्रमाणेनैव नाऽन्यथा, तच्च प्रमाणं साधुव्यवस्थापकमिदं भवति वक्ष्यमाणमिति गाथार्थः ॥११९१॥ ટીકાર્ય આથી જ=આના દુરનુચરપણારૂપ કારણથી=શીલ દુઃખે કરીને આચરી શકાય તેવું હોવાથી જ, પ્રમાણથી સ્થિતાર્થવાળા=અનુમાન પ્રમાણથી જ નિર્ણય કરેલા ગુણોમાં રહેલા પરિણામવાળા, ભાવસાધુ=પારમાર્થિક For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧oo, અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપારિજ્ઞા | ગાથા ૧૧૧-૧૧૯૨ થતિ, ભદ્રબાહુ વગેરે પૂર્વાચાર્યો વડે નિર્દેશાયા છે=કહેવાયા છે, પ્રમાણથી જ=અનુમાન પ્રમાણથી જ સ્થિતાર્થવાળા સાધુ ભાવસાધુ છે, અન્યથા નહીં=જેઓ પ્રમાણથી જ સ્થિત અર્થવાળા નથી તેઓ ભાવસાધુ કહેવાયા નથી. ન્દ્રિ' એ પ્રકારનો અવ્યય પૂર્વની જેમ છે-પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે ઉપપ્રદર્શનમાં છે. અને તે સાધુનું વ્યવસ્થાપક, એવું પ્રમાણ આ છે=વસ્થમાણ છે=આગળની ગાથામાં કહેવાનારું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૧૮૬થી ૧૧૯૦માં ગ્રંથકારે કહ્યું કે શીલ દુઃખે કરીને આચરી શકાય એવું છે. તેથી એ ફલિત થાય કે ભાવસાધુપણું માત્ર સંયમની ક્રિયાઓ કરવાથી આવતું નથી, પરંતુ સર્વત્ર નિરભિમ્પંગ થઈને નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાને અનુકૂળ સુદઢ રીતે સંયમની ક્રિયાઓમાં યત્ન કરવાથી આવે છે. આથી જ ભદ્રબાહુ સ્વામી વગેરે પૂર્વાચાર્યોએ આગળમાં કહેવાશે એ અનુમાન પ્રમાણથી નિર્ણાત થયેલા ભાવોમાં રહેલા પરિણામવાળા સાધુને જ ભાવસાધુ કહેલા છે, અન્યને નહીં. ૧૧૯૧૫ અવતરણિકા: પૂર્વગાથાના અંતે કહ્યું કે સાધુવ્યવસ્થાપક પ્રમાણ આ છે. તેથી હવે તે પ્રમાણ જ બતાવે છે – ગાથા : सत्थुत्तगुणी साहू ण सेस इइ णो पइण्ण इह हेऊ । अगुणत्ता इति णेओ दिटुंतो पुण सुवण्णं व ॥११९२॥ અન્વયાર્થ: સત્યુત્ત' સાહૂ ‘શાસ્ત્રોક્ત ગુણવાળા સાધુ છે, જ શેષ નહીં, ફટ્ટ આ પ્રકારની નો પાક અમારી પ્રતિજ્ઞા છે. રૂદ અહીં “શેષ સાધુ નથી” એ પ્રકારના કથનમાં, મુત્તા=“અગુણપણું હોવાથી રૂતિ એ પ્રકારે ફેક ને મો હેતુ જાણવો. પુ-વળી સુવઇvi -“સુવર્ણની જેમ (એ) વિદ્યુતો દષ્ટાંત છે. ગાથાર્થ : શાસ્ત્રમાં કહેવાયેલા ગુણોવાળા સાધુ છે, શેષ સાધુ નથી.” આ પ્રકારની અમારી પ્રતિજ્ઞા છે. “શેષ સાધુ નથી' એ પ્રકારના કથનમાં “અગુણપણું હોવાથી એ પ્રકારે હેતુ જાણવો. વળી “સુવર્ણની જેમ' એ દૃષ્ટાંત છે. ટીકા : ‘શાસ્ત્રો અને સાધુ પ્રવધૂત પવ, શેષ:શાસ્ત્રવાહ', ર૩મક્ષ્મવં પ્રતિજ્ઞા પક્ષ રૂત્યર્થ, इह='न शेषा' इत्यत्र हेतुः साधकः 'अगुणत्वाद्'इति ज्ञेयः 'तद्गुणरहितत्वाद् 'इत्यर्थः, दृष्टान्तः पुनः 'सुवर्णमिव' अत्र व्यतिरेकत इति गाथार्थः ॥१९९२॥ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ટીકાર્ય ‘શાસ્ત્રોક્ત ગુણી સાધુ આવા પ્રકારના જ છે, શેષ=શાસ્ત્રબાહ્ય નહીં,’ અર્થાત્ ‘શાસ્ત્રમાં કહેવાયેલા ગુણોવાળા સાધુ ગાથા ૧૧૯૪-૧૧૯૫માં બતાવાશે એવા પ્રકારના જ છે, શાસ્ત્રમાં કહેવાયેલા ગુણોથી બહારના ગુણોવાળા જીવો સાધુ નથી.' આ અમારી પ્રતિજ્ઞા છે=પક્ષ છે. અહીં=ન શેષાઃ' એ પ્રકારના આમાં=સાધ્યમાં, ‘અગુણપણું હોવાથી’=‘તે ગુણથી રહિતપણું હોવાથી’=‘શાસ્ત્રમાં કહેવાયેલા ગુણોથી રહિતપણું હોવાથી,’ એ પ્રકારનો હેતુ સાધક=સાધ્યને સાધનારો, જાણવો. વળી અહીં=‘ન શેષાઃ’ એ પ્રકારના સાધ્યમાં, ‘સુવર્ણની જેમ’ એ વ્યતિરેકથી દૃષ્ટાંત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ભાવસાધુનું વ્યવસ્થાપન કરનાર અનુમાન પ્રમાણ દર્શાવતાં ગ્રંથકાર કહે છે કે શાસ્ત્રમાં બતાવાયેલા સાધુના ગુણો જેઓમાં હોય તેઓ સાધુ છે, અને જેઓમાં ન હોય તેઓ સાધુ નથી; કેમ કે તેઓ શાસ્ત્રમાં બતાવાયેલા સાધુના ગુણોથી રહિત છે. જેમ જે ધાતુમાં સુવર્ણના ગુણો ન હોય તે ધાતુ સુવર્ણ કહેવાતી નથી, તેમ જે જીવમાં સાધુના ગુણો ન હોય તે જીવને સાધુ કહેવાય નહીં. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૯૨-૧૧૯૩ જે રીતે ‘પર્વતો વૃદ્ધિમાન્ ધૂમવત્ત્પાત્ યથા મહાનસમ્' આ અનુમાન પ્રયોગમાં પર્વતો દ્ઘિમાન્ એ પક્ષ છે, તેમાં વહ્નિ એ સાધ્ય છે, ધૂમવત્ત્વાત્ એ હેતુ છે અને મજ્ઞાનસમ્ એ અન્વયદૃષ્ટાંત છે; તે રીતે પ્રસ્તુત અનુમાન પ્રયોગમાં શાસ્ત્રો મુળી સાધુ: ન શેષઃ એ પક્ષ છે, તેમાં 7 શેષાઃ એ સાધ્ય છે, अगुणत्वात् એ હેતુ છે અને સુવર્ણમ્ એ વ્યતિરેકદૃષ્ટાંત છે. ૧૧૯૨ અવતરણિકા : सुवर्णगुणानाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં સાધુવ્યવસ્થાપક અનુમાનપ્રમાણમાં સુવર્ણનું દૃષ્ટાંત બતાવ્યું. તેથી હવે તે સુવર્ણના આઠ ગુણોને કહે છે – ગાથા : અન્વયાર્થ: विसघाइरसायणमंगलत्थविणए पयाहिणावत्ते । गुरु अज्झत्थे अट्ठ सुवण्णे गुणा हुंति ॥११९३ ॥ વિસમ્રાજ્ઞાસાયામાં ાતત્ત્વવિ=વિષઘાતી, રસાયણ, મંગલાર્થ, વિનય, પયાજ્ઞિળાવત્તે-પ્રદક્ષિણાવર્ત, ગુરુ=ગુરુક, અડા ત્થ-અદાહ્ય, અકુથનીય : સુવì=સુવર્ણમાં અઠ્ઠુ મુળT=આઠ ગુણો કુંત્તિ-હોય છે. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૯૩ ૧૦૯ ગાથાર્થ : વિષઘાતી, રસાયણ, મંગલાઈ, વિનય, પ્રદક્ષિણાવર્ત, ગુરુક, અદાહ્ય અને અકુથનીચઃ સુવર્ણમાં આ આઠ ગુણો હોય છે. ટીકાઃ विषघाति सुवर्णं, तथा रसायनं वयःस्तम्भनं, मङ्गलार्थ मङ्गलप्रयोजनं, विनीतं कटकादियोग्यतया, प्रदक्षिणावर्त्तमग्नितप्तं प्रकृत्या, गुरु सारतया, अदाह्यं सारतयैव, अकुथनीयमत एव । एवमष्टौ सुवर्णे गुणाः भवन्त्यसाधारणा इति गाथार्थः ॥११९३॥ ટીકાર્ય : સુવર્ણ વિષનું ઘાતી છે વિષનું હરણ કરનાર છે, તથા રસાયણ છે=વયનું સ્તંભન છે–વૃદ્ધાવસ્થાને અટકાવનાર છે, મંગલના અર્થવાળું છે=મંગલના પ્રયોજનવાળું છે, કટકાદિની યોગ્યતાથી વિનીત છેઃસુવર્ણમાં કડું વગેરે બની શકે તેવી યોગ્યતા હોવાને કારણે સુવર્ણ વાળી શકાય તેવું છે. અગ્નિથી તપ્ત પ્રકૃતિથી પ્રદક્ષિણાવર્તવાળું છે=સુવર્ણ અગ્નિથી તપેલું હોય ત્યારે બનેલું સુવર્ણનું પ્રવાહી સ્વભાવથી જમણા આવર્તવાળું છે. સારપણું હોવાને કારણે ગુરુ છે, સારપણું હોવાને કારણે જ અદાહ્ય છે, આથી જ અકુથનીય છે=સુવર્ણમાં સારપણું છે એથી જ કોહવાય નહીં એવું છે : આ રીતે સુવર્ણમાં અસાધારણ એવા આઠ ગુણો હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ૧. સુવર્ણ ઝેરનો ઘાત કરનાર છે. ૨. સુવર્ણનો આહારમાં ઉપયોગ કરવામાં આવે તો ઘડપણ જલદી આવતું નથી. માટે સુવર્ણ રસાયણ છે. ૩. સુવર્ણના અલંકારો મંગલરૂપ બને છે. આથી જ માંગલિક કાર્યોમાં સુવર્ણના આભૂષણો પહેરવાની વિધિ વ્યવહારમાં પ્રચલિત છે. ૪. સુવર્ણ વાળી શકાય તેવું હોય છે. આથી તેમાં કડું વગેરે આભૂષણો બનવાની યોગ્યતા રહેલી છે. ૫. સુવર્ણને અગ્નિથી તપાવીને ઓગાળવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે તે સુવર્ણનું પ્રવાહી જમણી તરફથી ગોળ ગોળ ફરે છે. ૬. સુવર્ણ શ્રેષ્ઠ હોવાને કારણે ભારે હોય છે. ૭. સુવર્ણ શ્રેષ્ઠ હોવાને કારણે કોઈ દ્રવ્યથી બળતું નથી. ૮. સુવર્ણ શ્રેષ્ઠ હોવાને કારણે જ ક્યારેય બગડતું નથી. આ પ્રકારના સુવર્ણના આઠ ગુણો સુવર્ણ સિવાય અન્ય કોઈ ધાતુમાં નહીં રહેતા હોવાથી અસાધારણ છે. અહીં “સારપણું હોવાને કારણે જ” એમ કહેવા દ્વારા એ જણાવવું છે કે સુવર્ણ શ્રેષ્ઠ પુદ્ગલોમાંથી બનેલું હોય છે, આથી તે અન્ય ધાતુઓ કરતાં કીમતી ધાતુ ગણાય છે. અન્ય પદાર્થોની જેમ અગ્નિથી બળી જતું નથી અને સારભૂત પુદ્ગલોમાંથી બનેલું હોવાથી જ જેમ લોખંડને કાટ લાગે છે, ચાંદી કાળી પડી જાય છે, તેમ સુવર્ણ ક્યારેય વિકૃતિને પામતું નથી. ૧૧૯૩|| For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૯૪-૧૧૫ અવતરણિકા : दार्टान्तिकमधिकृत्याह - અવતરણિકાર્ય : દાષ્ટ્રન્તિકને આશ્રયીને કહે છે, અર્થાતુ પૂર્વગાથામાં સુવર્ણનું દૃષ્ટાંત બતાવતાં સુવર્ણના આઠ અસાધારણ ગુણો બતાવ્યા, તે આઠ ગુણોનું શાસ્ત્રોક્ત ગુણવાળા સાધુ છે, શેષ નહીં' એ રૂપ દાન્તિકમાં યોજન કરતાં કહે છે – ગાથા : इअ मोहविसं घायइ सिवोवएसा रसायणं होइ । गुणओ अ मंगलत्थं कुणइ विणीओ अ जोग्गो त्ति ॥११९४॥ અન્વયાર્થ: રૂ=આ રીતે=જે રીતે સુવર્ણ વિષઘાતી આદિ ગુણોવાળું છે એ રીતે, (સાધુ) સિવોવાસા=શિવના ઉપદેશથી=મોક્ષનો ઉપદેશ આપતા હોવાથી, મોવિયા મોહરૂપ વિષને હણે છે, રસાયof દોડ઼ રસાયણ છે, મુજ અને ગુણ હોવાથી મંગાર્શ્વ પડુિં મંગલાર્થને કરે છે, ગોળો મઅને યોગ્ય છે ઉત્તર એથી વિનવિનીત છે. ગાથાર્થ : જે રીતે સુવર્ણ વિષઘાતી આદિ ગુણોવાળું છે, એ રીતે સાધુ મોક્ષનો ઉપદેશ આપતા હોવાથી મોહરૂપી વિષને હણનારા છે, રસાયણ છે, અને ગુણવાન હોવાથી મંગલના અર્થને કરે છે, અને યોગ્ય હોવાથી વિનીત છે. ટીકા : इति मोहविषं घातयति केषाञ्चित् शिवोपदेशात्, तथा रसायनं भवति अत एव परिणतान्, मुख्यं गुणतश्च मङ्गलार्थं करोति, प्रकृत्या विनीतश्च योग्य इति कृत्वा एष (? इति) गाथार्थः ॥११९४॥ ટીકાર્ય : આ રીતે આ=સાધુ, શિવના ઉપદેશથી=મોક્ષનો ઉપદેશ આપતા હોવાથી, કેટલાક જીવોના મોહરૂપી વિષને હણે છે, અને આથી જ=મોક્ષનો ઉપદેશ આપતા હોવાથી જ, પરિણતોને=પરિણત જીવો માટે, રસાયણ છે. અને ગુણથી=સાધુમાં યોગમાર્ગના ગુણ હોવાથી, મુખ્ય મંગલાર્થને=સર્વ મંગલોમાં પ્રધાન મંગલના પ્રયોજનને, કરે છે. અને યોગ્ય છે એથી કરીને પ્રકૃતિથી વિનીત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૯૪-૧૧૯૫ ૧૧૧ ગાથા : मग्गणुसारि पयाहिण गंभीरो गुरुअओ तहा होइ । कोहग्गिणा अडज्झो अकुत्थो सइ सीलभावेण ॥११९५॥ અન્વયાર્થ : મથુરિ પરિપત્રમાર્ગાનુસારીત્વ (એ) પ્રદક્ષિણાવર્તતા છે. જેથી અમો ગંભીર (એ) ગુરક છે. તહીં તથા વોUિT મડો રોટ્ટક્રોધાગ્નિ વડે અદાહ્ય હોય છે. સરૂ સીમાવે મથો સદા શીલના ભાવ વડે અકુથનીય હોય છે. ગાથાર્થ : સાધુનું માગનુસારીપણું એ પ્રદક્ષિણાવર્તતા છે, ગંભીરતા એ ગુર છે, તથા સાધુ ક્રોધાગ્નિ વડે અદાહ્ય હોય છે, સદા શીલના ભાવ વડે અકુથનીચ હોય છે. ટીકાઃ ___ मार्गानुसारित्वं सर्वत्र प्रदक्षिणावर्त्तता, गम्भीरश्चेतसा गुरुः, तथा भवति क्रोधाग्निनाऽदाह्यो, ज्ञेयोऽकुथनीयः सदोचितेन शीलभावेनेति गाथार्थः ॥११९५॥ ટીકાઈ: | સર્વત્ર માર્ગાનુસારીપણું પ્રદક્ષિણાવર્તપણું છે. ચિત્તથી ગંભીર એ ગુરુ છે, તથા ક્રોધરૂપી અગ્નિ વડે અદાહ્ય. હોય છે. સદા ઉચિત એવા શીલના ભાવ વડે અકુથનીય જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૧) સુવર્ણ જેમ વિષનો નાશ કરે છે તેમ ભાવસાધુ મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા દ્વારા કેટલાક યોગ્ય જીવોના મોહરૂપી વિષનો નાશ કરે છે. (૨) સુવર્ણ જેમ વૃદ્ધાવસ્થા આવતી અટકાવે છે તેમ ભાવસાધુ મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા દ્વારા યોગમાર્ગમાં પરિણત એવા કેટલાક યોગ્ય જીવોને યોગમાર્ગમાં સ્થિર કરે છે. આથી ભાવસાધુ સુવર્ણની જેમ રસાયણરૂપ છે. (૩) સુવર્ણ જેમ મંગલના પ્રયોજનવાળું છે તેમ ભાવસાધુ યોગમાર્ગના ગુણવાળા હોવાને કારણે જગતના જીવો માટે સર્વ મંગલોમાં પ્રધાન મંગલના પ્રયોજનને કરે છે. (૪) સુવર્ણ જેમ કડું વગેરે બનવાની યોગ્યતાવાળું હોવાથી વાળી શકાય તેવું હોય છે તેમ ભાવસાધુ પણ યોગ્યતાવાળા હોવાથી ક્વચિત્ ક્યાંક ખુલના પામ્યા હોય તો સહજ રીતે વાળી શકાય તેવા હોય છે. (૫) સુવર્ણ અગ્નિથી તપીને પ્રવાહીરૂપ બને છે ત્યારે તે સુવર્ણનો રસ જેમ જમણી બાજુથી જ આવર્તો કરે છે તેમ ભાવસાધુ દરેક પ્રવૃત્તિમાં મોક્ષમાર્ગને અનુસરે છે. આથી જ તેઓની સર્વ પ્રવૃત્તિ સંયમવૃદ્ધિનું કારણ બને છે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૪-૧૧૫, ૧૧૬ (૬) સુવર્ણ જેમ સારભૂત હોવાને કારણે ગુરુ હોય છે તેમ ભાવસાધુ આત્માના સારભૂત ભાવોને વહન કરતા હોવાથી ચિત્તથી ગંભીર હોય છે. આથી તેઓ મન-વચન-કાયાની સર્વ ઉચિત પ્રવૃત્તિ ગંભીરતાપૂર્વક તત્ત્વનું અવલોકન કરીને કરનારા હોય છે. (૭) સુવર્ણ જેમ સારભૂત હોવાને કારણે અગ્નિથી બળતું નથી તેમ ભાવસાધુ પણ પોતાનામાં રહેલા સારભૂત ભાવોને કારણે ક્રોધરૂપી અગ્નિથી બળતા નથી. (૮) સુવર્ણ જેમ સારભૂત હોવાને કારણે કુત્સિત અવસ્થાને પામતું નથી તેમ ભાવસાધુ ઉચિત શીલવાળા હોવાને કારણે ક્યારેય કુત્સિત અવસ્થાને પામતા નથી. ./૧૧૯૪/૧૧૯૫ ગાથા : एवं दिटुंतगुणा सज्झम्मि वि एत्थ होति णायव्वा । ण हि साहम्माभावे पायं जं होइ दिटुंतो ॥११९६॥ અન્વયાર્થ : પર્વ આ રીતે=ગાથા ૧૧૯૩થી ૧૧૯૫માં દર્શાવ્યું એ રીતે, વિદંતકુITEદષ્ટાંતના ગુણો સામિ વિ સ્થ સાધ્ય એવા આમાં પણ=સાધુમાં પણ, પાત્રા હોંતિ-જ્ઞાતવ્ય થાય છે; વં=જે કારણથી સહિમાવે= સાધર્મ્સના અભાવમાં પાયં પ્રાયઃ વિદ્યુતો દષ્ટાંત દિ દોડું થતું નથી જ. ગાથાર્થ : ગાથા ૧૧૯૩થી ૧૧૯૫માં દર્શાવ્યું એ રીતે દર્શતરૂપ સુવર્ણના ગુણો સાધ્યરૂપ સાધુમાં પણ જાણવા જે કારણથી સાધચ્ચેના અભાવમાં પ્રાયઃ દષ્ટાંત બનતું નથી જ. ટીકા? एवं दृष्टान्तगुणा-विषघातित्वादयः साध्येऽप्यत्र-साधौ भवन्ति ज्ञातव्याः, न हि साधाभावे एकान्तेनैव प्रायो यद्-यस्माद्भवति दृष्टान्त इति गाथार्थः ॥११९६॥ ટીકાર્ય : આ રીતે=ગાથા ૧૧૯૩થી ૧૧૯૫માં વર્ણન કર્યું એ રીતે વિષઘાતીપણું આદિ દષ્ટાંતના ગુણો સાધ્ય એવા અહીં પણ=સાધુમાં પણ, જ્ઞાતવ્ય થાય છે; જે કારણથી એકાંતથી જ સાધર્મના અભાવમાં પ્રાયઃ દૃષ્ટાંત થતું નથી જ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૧૯૨માં સાધુવ્યવસ્થાપક અનુમાન પ્રયોગ કરેલ કે “શાસ્ત્રોક્ત ગુણવાળા સાધુ છે, શેષ સાધુ નથી.” ત્યાં “શેષાઃ' એ પ્રકારના સાધ્યની “સુવર્ણરૂપ વ્યતિરેકદૃષ્ટાંતથી સિદ્ધિ કરી. આથી અર્થથી એ સિદ્ધ થયું કે, “શાસ્ત્રોક્ત ગુણવાળા સાધુ છે તેમાં “સાધુ એ સાધ્ય છે અને “સુવર્ણ' એ અન્વયદષ્ટાંત છે. વળી જેમાં દૃષ્ટાંતના ગુણો એકાંતે જ ઘટતા ન હોય તે પ્રાયઃ કરીને દષ્ટાંતરૂપ બનતું નથી. તેથી નક્કી થાય કે દાષ્ટ્રન્તિકમાં દષ્ટાંતનું કંઈક સાધમ્ય હોય છે. આથી જેમ દષ્ટાંતરૂપ સુવર્ણમાં વિષઘાતિત્વ વગેરે For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૧૯૬-૧૧૯૭ ૧૧૩ આઠ ગુણો છે તેમ દાર્જ્યન્તિકરૂપ સાધુમાં પણ મોહઘાતિત્વ વગેરે આઠ ગુણો છે. તેનો બોધ કરવાથી ભાવસાધુનો નિર્ણય થઈ શકે. ૧૧૯૬॥ અવતરણિકા : ગાથા ૧૧૯૨થી ૧૧૯૯માં સુવર્ણના દૃષ્ટાંતથી ભાવસાધુના ગુણો બતાવ્યા. વળી જેમ સુવર્ણ કષાદિ ચાર પરીક્ષાથી પરિશુદ્ધ હોય તો તે વિષઘાતી આદિ આઠ ગુણોવાળું છે એમ નક્કી થાય, તેમ ભાવસાધુ પણ કાદિ ચાર પરીક્ષાથી પરિશુદ્ધ હોય તો મોહઘાતી આદિ આઠ ગુણોવાળા છે એમ નક્કી થાય. તેથી હવે પ્રસ્તુત ગાથામાં સુવર્ણની ચાર પ્રકારની પરીક્ષાનું સ્વરૂપ બતાવે છે ગાથા: અન્વયાર્થ: चउकारणपरिसुद्धं कसछेअतावताडणाए अ । जं तं विसघाइरसायणाइगुणसंजुअं होइ ॥ ११९७॥ મછેઞતાવતાકળાQ ==અને કષ-છેદ-તાપ-તાડના રૂપે વડારળસુદ્ધ-ચાર કારણોથી પરિશુદ્ધ નં-જે હોય, તં-તે વિસામાયાળુળમંનુષં હો-વિષઘાતી, રસાયણાદિ ગુણોથી સંયુક્ત હોય છે. ગાથાર્થઃ અને કષ-છેદ-તાપ-તાડના રૂપે ચાર કારણોથી પરિશુદ્ધ જે હોય, તે વિષઘાતી, રસાયણ આદિ ગુણોથી સંયુક્ત હોય છે. · ટીકા ઃ चतुष्कारणपरिशुद्धं चैतद्भवति, कषेण छेदेन तापेन ताडनया चेति, यदेवम्भूतं तद्विषघातिरसायनादिगुणसंयुक्तं भवति, नाऽन्यत्, परीक्षेयमिति गाथार्थः ॥११९७॥ ટીકાર્ય અને ચાર કારણોથી પરિશુદ્ધ એવું આ=સુવર્ણ, હોય છે. તે ચાર કારણો જ સ્પષ્ટ કરે છે – કષ વડે, છેદ વડે, તાપ વડે અને તાડના વડે પરિશુદ્ધ એવું સુવર્ણ હોય છે, એમ અન્વય છે. ‘કૃતિ’ ચાર કારણોના કથનની સમાપ્તિમાં છે. આવા પ્રકારનું જે હોય, તે વિષઘાતી, રસાયણ આદિ ગુણોથી સંયુક્ત હોય છે, અન્ય નહીં. આ પરીક્ષા છે=ઉપરમાં બતાવી એ સુવર્ણની પરીક્ષા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: સુવર્ણને સુવર્ણરૂપે જાણવા માટે સુવર્ણની કષ-છેદ-તાપ-તાડનાથી પરીક્ષા કરવામાં આવે છે, અને સાચું સુવર્ણ આ ચાર પરીક્ષાથી પરિશુદ્ધ હોય છે. આવા પરિશુદ્ધ સુવર્ણમાં જ વિષઘાતીપણું વગેરે આઠ ગુણો હોય છે, અન્ય ધાતુમાં નહીં. આ પ્રકારની સુવર્ણની પરીક્ષા છે. ૧૧૯૭ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૯૮ અવતરણિકા : પૂર્વગાથામાં સુવર્ણની ચાર પ્રકારની પરીક્ષાનું સ્વરૂપ બતાવ્યું. હવે ભાવસાધુની ચાર પ્રકારની પરીક્ષાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : इअरम्मि कसाईआ विसिट्ठलेसा तहेगसारत्तं । अवगारिणि अणुकंपा वसणे अइनिच्चलं चित्तं ॥११९८॥ અન્વયાર્થ : ફરઇિતરમાં=ભાવસાધુમાં, વિસને વિશિષ્ટ વેશ્યા, તાસીરતં તથા એકસારત્વ, મવિિા સાળંપા=અપકારીમાં અનુકંપા, વસો નિશ્ચનં ચિત્ત-વ્યસનમાં=આપત્તિમાં, અતિનિશ્ચલ ચિત્ત સાબ=કષાદિ છે. ગાથાર્થ : ભાવસાધુમાં વિશિષ્ટ વેશ્યા, તે પ્રકારનું એકસારત્વ, અપકારીમાં અનુકંપા અને આપત્તિમાં અતિનિશ્ચલ ચિત્ત કષાદિ છે. ટીકા: इतरस्मिन् साधौ कषादयो यथासङ्ख्यमेते, यदुत-विशिष्टा लेश्या कषः, तथैकसारत्वं छेदः, अपकारिण्यनुकम्पा तापः, व्यसनेऽतिनिश्चलं चित्तं ताडना, एषा परीक्षेति गाथार्थः ॥११९८॥ ટીકાર્ય : ઇતરમાં=સાધુમાં, કષાદિ યથાસંખ્ય આ છે=ક્રમસર હવે કહે છે એ છે. જે કુતથી બતાવે છે – વિશિષ્ટ લેશ્યા=ભગવાનની આજ્ઞાનું સમાલોચન કરીને તદનુસાર મન-વચન-કાયાના પ્રવર્તનરૂપ લેશ્યા, કષ છે. તે પ્રકારનું એક સારપણું વિશિષ્ટ વેશ્યા જે પ્રકારે જીવનમાં સદા વણાઈ રહે તે પ્રકારનું જીવનનું એક પ્રધાનપણું, છેદ છે. અપકારી ઉપર અનુકંપા તાપ છે. વ્યસનમાં આપતિમાં, અતિનિશ્ચલ એવું ચિત્ત તાડના છે. આ પરીક્ષા છે=ઉપરમાં બતાવી એ ભાવસાધુની પરીક્ષા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કષ પરીક્ષા : જેમ સુવર્ણને કસોટી પથ્થર ઉપર ઘસીને સુવર્ણનો પરીક્ષક “આ સુવર્ણ છે' એમ નિર્ણય કરી શકે છે, તેમ જે સાધુ ભગવાનના વચનનું અવલંબન લઈને અસંગભાવની વૃદ્ધિ થાય તે રીતે મન-વચન-કાયાના યોગોને સર્વ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તાવે છે, મોહના ઉમૂલન અર્થે ગુપ્તિનું અવલંબન લઈને શક્તિના પ્રકર્ષથી ધ્યાન અને અધ્યયનમાં ઉદ્યમ કરે છે, અને સંયમના કંડકોની વૃદ્ધિ કરવાના ઉપાય તરીકે આવશ્યક જણાય ત્યારે કંટકથી આકીર્ણ ભૂમિમાં ગમનતુલ્ય અત્યંત યતનાપૂર્વક સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેવા સાધુમાં મોહનું For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૯૮ ઉમૂલન કરવાની વિશિષ્ટ મનોવૃત્તિરૂપ વિશિષ્ટ લેગ્યા હોય છે. અને આવા વિશિષ્ટ વેશ્યાવાળા સાધુને જોઈને વિશિષ્ટ લેગ્યાનો જાણકાર “આ ભાવસાધુ છે એમ નિર્ણય કરી શકે છે. અને તે સાધુ પોતે પણ મારામાં વિશિષ્ટ વેશ્યા છે કે નહીં? તે નક્કી કરીને પોતે ભાવસાધુ છે કે નહીં? તેનો નિર્ણય કરી શકે છે. છેદ પરીક્ષા : વળી, સુવર્ણને કસોટી પથ્થર ઉપર ઘસવાથી બહારથી સુવર્ણનો નિર્ણય થવા છતાં અંદરથી પૂર્ણ સુવર્ણ છે કે નહીં તેનો નિર્ણય કરવા અર્થે, જેમ સુવર્ણનો પરીક્ષક તે સુવર્ણનો છેદ કરીને “આ અંદરથી પણ સુવર્ણ જ છે' તેવો નિર્ણય કરી શકે છે; તેમ સાધુ જ્યારે વિશિષ્ટ લેશ્યાવાળા હોય ત્યારે તો તે ભાવસાધુ છે, પરંતુ આ વિશિષ્ટ વેશ્યા જેમના જીવનમાં એકમેક રીતે સદા વણાઈ ગઈ હોય તે સાધુની સંયમની સર્વ પ્રવૃત્તિઓ સદા વિશિષ્ટ વેશ્યાથી યુક્ત હોય છે. આથી જેમ સાચા સુવર્ણમાં ઉપરથી અને અંદરથી એકસારરૂપે સુવર્ણ વણાયેલું હોય છે, તેમ ભાવસાધુના સંપૂર્ણ સંયમજીવનમાં વિશિષ્ટ વેશ્યા એકસારરૂપે વણાયેલી હોય છે. માટે આવા વિશિષ્ટ વેશ્યાવાળા સાધુને જોવાથી ઉપરથી ભાવસાધુનો નિર્ણય થવા છતાં પૂર્ણ ભાવસાધુ છે કે નહીં? તેનો નિર્ણય કરવા અર્થે વિશિષ્ટ વેશ્યાનો જાણકાર પુરુષ તે ભાવસાધુમાં તે પ્રકારનું એકસારપણું જોઈને “આ અંદરથી પણ ભાવસાધુ જ છે તેવો નિર્ણય કરી શકે છે. અને તે સાધુ પોતે પણ મારામાં વિશિષ્ટ લેશ્યા સદા વર્તે છે કે નહીં? તે નક્કી કરીને પોતે સદા ભાવસાધુપણાથી યુક્ત છે કે નહીં? તેનો નિર્ણય કરી શકે છે; અને વિશિષ્ટ વેશ્યા પોતાનામાં ક્યારેક ક્યારેક વર્તતી હોય તો પોતે કોઈક કોઈક સ્થાનમાં ભાવસાધુપણાથી યુક્ત છે તેમ પણ નિર્ણય કરી શકે છે. અહીં વિશેષ એ છે કે જે સાધુ હંમેશાં ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય, છતાં અનાદિભવઅભ્યસ્ત પ્રમાદને કારણે સંયમયોગોના યત્નમાં ક્યારેક તેઓની અલના પણ થતી હોય, તોપણ તેઓની વિશિષ્ટ લેગ્યા નાશ ન પામી હોવાથી અલનાનું સ્મરણ કરીને તેઓ તે સ્કૂલનાની આલોચનાદિ દ્વારા શુદ્ધિ કરતા હોય, તેવા સાધુ કષપરીક્ષાથી શુદ્ધ છે અને છેદપરીક્ષાથી અતિચારની અપેક્ષાએ અશુદ્ધ હોવા છતાં પાછળથી અતિચારોનું શોધન કરેલ હોવાથી શુદ્ધ છે; અને જે સાધુ સંયમની પ્રવૃત્તિ કરતાં થયેલી સ્કૂલનાનું સમાલોચન કરીને તે અલનાની આલોચનાદિ દ્વારા શુદ્ધિ કરતા નથી, તે સાધુ અતિચારના સેવન પૂર્વે વિશિષ્ટ વેશ્યાવાળા હોય, તો કષપરીક્ષાથી શુદ્ધ છે પરંતુ છેદપરીક્ષાથી શુદ્ધ નથી. તાપ અને તાડના પરીક્ષા : વળી, સુવર્ણને કસવાથી અને છેદવાથી ‘આ સુવર્ણ જ છે એમ નિર્ણય થાય છે, છતાં તે સુવર્ણમાં એકબે ટકા પણ અન્ય ધાતુ નથી તેનો નિર્ણય કરવા પરીક્ષક પુરુષ સુવર્ણને તપાવીને નરમ થયેલા સુવર્ણ ઉપર તાડન કરે છે, જે તાપ અને તાડનથી “આ સંપૂર્ણ શુદ્ધ સુવર્ણ છે' એવો નિર્ણય થઈ શકે છે; તેમ જે સાધુનો કોઈએ અપકાર ન કર્યો હોય અથવા જેઓ વિષમ સ્થિતિમાં મુકાયા ન હોય ત્યારે તો વિશિષ્ટ વેશ્યાવાળા હોય છે, પરંતુ જ્યારે કોઈએ તેમનો અપકાર કર્યો હોય ત્યારે પણ જે સાધુ વિચારે કે “હું શું કરું કે જેથી મારા ઉપર અપકાર કરનાર આ જીવનું હિત થાય?” અને આવું વિચારીને શક્ય હોય તો તે જીવના હિતને અનુકૂળ ઉચિત યત્ન કરે છે, અને અશક્ય હોય તો તે અપકારી જીવ ઉપર અનુકંપાના પરિણામને ધારણ કરે છે; અથવા ક્યારેક પોતાના ઉપર કોઈ સંકટ આવ્યું હોય ત્યારે પણ જેઓ ભગવાનની આજ્ઞાના સ્મરણપૂર્વક સંયમયોગોમાં અપ્રમાદભાવથી યત્ન કરીને અસંગભાવને અભિમુખ જવા અર્થે સમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્ન કરે છે, તેવા સાધુ સો ટચના સુવર્ણ જેવા સંપૂર્ણ ભાવસાધુ છે, એવો નિર્ણય થઈ શકે છે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૯૮-૧૧૯૯ અહીં વિશેષ એ છે કે કોઈ આપત્તિ આવી પડે તે સમયે શારીરિક શક્તિ તે પ્રકારની નહીં હોવાને કારણે પોતાની વિશિષ્ટ લેશ્યાનો ધ્વંસ ન થાય તદર્થે સાધુ આપત્તિ નિવારણના ઉચિત ઉપાયો કરે તે સંભવે; પરંતુ જે સાધુ આપત્તિના સમયે પોતાનું ચિત્ત નિશ્ચલ ન રાખી શકે તે સાધુની વિશિષ્ટ લેશ્યા તત્કાલ કંઈક ન્યૂન થતી હોવાથી તેઓ સો ટચના સુવર્ણ જેવા સંપૂર્ણ ભાવસાધુ નથી; અને જે સાધુ પોતાની શારીરિક શક્તિ અનુસાર આપત્તિમાં પણ પોતાની વિશિષ્ટ લેશ્માનો ભંગ ન થાય તદર્થે આપત્તિના પરિહારમાં યત્ન પણ કરતા હોય, છતાં જેઓ પોતાનું ચિત્ત આપત્તિમાં પણ નિશ્ચલ રાખી શકે, તેઓ સો ટચના સુવર્ણ જેવા સંપૂર્ણ ભાવસાધુ છે. ૧૧૯૮ ૧૧૬ અવતરણિકા : પૂર્વની બે ગાથાઓમાં સુવર્ણની અને સાધુની કષાદિ ચાર પ્રકારની પરીક્ષા બતાવી. હવે તે સુવર્ણની પરીક્ષાથી ઉત્તીર્ણ એવું કયું સુવર્ણ તાત્ત્વિક છે ? અને કયું સુવર્ણ અતાત્ત્વિક છે ?; તેમ જ સાધુની પરીક્ષાથી ઉત્તીર્ણ એવા કયા સાધુ તાત્ત્વિક છે ? અને કયા સાધુ અતાત્ત્વિક છે ? તે સ્પષ્ટ કરે છે - ગાથા : तं कसिणगुणोवेअं होइ सुवण्णं न सेसयं जुत्ती । वि णामरूवमित्तेण एवमगुणो हवइ साहू ॥११९९ ॥ અન્વયાર્થ: તં-તે=કષાદિ પરીક્ષાથી ઉત્તીર્ણ એવું સુવર્ણ, મિળમુળોનેસં કૃત્સ્ન ગુણોથી ઉપેત=સુવર્ણના સંપૂર્ણ ગુણોથી યુક્ત, સુવળ-સુવર્ણ હો છે. સેમ ખુત્તી-શેષ એવું યુક્તિ(સુવર્ણ) ન=નહીં=સુવર્ણ નથી. ળામમિત્તેળ વિ-વળી નામ અને રૂપમાત્રથી વં મુળો-આવા અગુણ=ઉપરમાં બતાવ્યા એવા ગુણો વગરના સાધુ, સાદૂ ળ દૈવજ્ઞ=સાધુ થતા નથી. ગાથાર્થ: કષાદિ પરીક્ષાથી ઉત્તીર્ણ એવું સુવર્ણ સંપૂર્ણ ગુણોથી યુક્ત તાત્ત્વિક સુવર્ણ છે, શેષ એવું નકલી સુવર્ણ તાત્ત્વિક સુવર્ણ થતું નથી. વળી નામ અને વેશમાત્રથી ઉપરમાં બતાવ્યા એવા ગુણો વગરના સાધુ તાત્ત્વિક સાધુ થતા નથી. ટીકા तत्कृत्स्त्रगुणोपेतं सद् भवति सुवर्णं तात्त्विकं, न शेषकं युक्तिरिति युक्तिसुवर्णं, नाऽपि नामरूपमात्रेण बाह्येन एवमगुणः सन् भावापेक्षया भवति साधुरिति गाथार्थः ॥ ११९९॥ ટીકાર્ય તે=પૂર્વમાં બતાવેલ કાદિ ચાર પરીક્ષાથી ઉત્તીર્ણ એવું સુવર્ણ, કૃત્સ્ન ગુણોથી ઉપેત છતું=સંપૂર્ણ ગુણોથી યુક્ત છતું, તાત્ત્વિક સુવર્ણ થાય છે, શેષ યુક્તિસુવર્ણ નહીં=તાત્ત્વિક સુવર્ણથી શેષ એવું પ્રયોગ કરીને સુવર્ણના For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૯૯-૧૨૦૦ વર્ણ જેવા વર્ણવાળું બનાવેલું સુવર્ણ સુવર્ણ થતું નથી. વળી બાહ્ય એવા નામ અને રૂપમાત્રથી=બાહ્ય રીતે સાધુના નામમાત્રથી કે સાધુનો વેશ પહેરવામાત્રથી, આવા અગુણ છતા=પૂર્વે બતાવ્યા એવા સાધુના આઠ ગુણોથી રહિત છતા સાધુ, ભાવની અપેક્ષાથી–વિશિષ્ટ વેશ્યારૂપ ભાવને આશ્રયીને, સાધુ થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે રીતે કષાદિ ચાર પરીક્ષાથી પરિશુદ્ધ એવું વિષઘાતી આદિ આઠ ગુણોવાળું સુવર્ણ પારમાર્થિક સુવર્ણ છે, પરંતુ પ્રયોગથી બનાવાયેલું વર્ણથી સુવર્ણ જેવું દેખાતું પણ આઠ ગુણો વગરનું સુવર્ણ પારમાર્થિક સુવર્ણ નથી; એ રીતે કષાદિ ચાર પરીક્ષાથી પરિશુદ્ધ એવા મોહઘાતી આદિ આઠ ગુણોવાળા સાધુ પારમાર્થિક સાધુ છે, પરંતુ બાહ્ય નામમાત્રથી કે વેશમાત્રથી સાધુ જેવા દેખાતા પણ આઠ ગુણો વગરના સાધુ સંયમના પરિણામરૂપ ભાવને આશ્રયીને પારમાર્થિક સાધુ નથી. ૧૧૯૯ો અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે યુક્તિસુવર્ણ તાત્ત્વિક સુવર્ણ નથી. તેથી હવે યુક્તિસુવર્ણ તાત્ત્વિક સુવર્ણ કેમ નથી? તે સ્પષ્ટ કરે છે – ગાથા : जुत्तीसुवण्णयं पुण सुवण्णवण्णं तु जइ वि कीरेज्जा । ण हु होइ तं सुवण्णं सेसेहिं गुणेहसंतेहिं ॥१२००॥ અન્વયાર્થ: નુત્તીસુવUUવં પુOT વળી યુક્તિસુવર્ણકન વિજોકે સુવઇવઇvi તુ સુવર્ણના વર્ણવાળું જ વીરેકરાય છે, (તોપણ) તંત્રતત્રયુક્તિસુવર્ણ, અહિં હિંગુoોહિઅસત્ એવા શેષ ગુણો વડે સુવઇri સુવર્ણ તોડું થતું નથી. * “તુ' વકાર અર્થમાં છે. * “દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : વળી યુક્તિસુવર્ણ જોકે સુવર્ણના વર્ણવાળું જ કરાય છે, તોપણ યુક્તિસુવર્ણ અવિધમાન એવા વિષઘાતી આદિ ગુણો વડે સુવર્ણ થતું નથી. ટીકા : ___ युक्तिसुवर्णकं पुनः अतात्त्विकं सुवर्णवर्णमेव यद्यपि क्रियेत कथञ्चित्, तथापि न भवति तत् सुवर्ण शेषैर्गुणैः विषघातित्वादिभिरसद्भिरिति गाथार्थः ॥१२००॥ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ટીકાર્ય વળી અતાત્ત્વિક એવું યુક્તિસુવર્ણ જોકે કોઈક રીતે સુવર્ણના વર્ણવાળું જ કરાય છે, તોપણ તેયુક્તિસુવર્ણ, અસત્ એવા=અવિદ્યમાન એવા, શેષ=વિષઘાતીપણું આદિ, ગુણો વડે સુવર્ણ થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૦૦-૧૨૦૧ પ્રયોગ કરીને બનાવાયેલું સુવર્ણ બાહ્ય રીતે સુવર્ણ જેવા વર્ણવાળું જ દેખાતું હોય છે, તોપણ તે સુવર્ણમાં વિષઘાતિત્વ આદિ સુવર્ણના આઠ ગુણો નહીં હોવાથી તે તાત્ત્વિક સુવર્ણ બનતું નથી. આનાથી એ ફલિત થાય કે જે વસ્તુમાં જે વસ્તુના બાહ્ય ગુણો સમાન દેખાતા હોય, છતાં બંનેના અંતરંગ ગુણો સમાન ન હોય તો તે વસ્તુ તે રૂપ બની જતી નથી. II૧૨૦૦ અવતરણિકા : प्रस्तुतमधिकृत्याह અવતરણિકાર્થઃ પ્રસ્તુતને આશ્રયીને કહે છે - ભાવાર્થ: અહીં સુવર્ણના દૃષ્ટાંતથી ભાવસાધુનો નિર્ણય કરવાનો વિચાર પ્રસ્તુત છે. આથી પ્રસ્તુત એવા ભાવસાધુને આશ્રયીને સુવર્ણનું દૃષ્ટાંત કઈ રીતે ઘટે છે ? તે બતાવે છે ગાથા: - जे इह सुत्ते भणिआ साहुगुणा तेहिं होइ सो साहू । वण्णेणं जच्चसुवण्णयं व संते गुणणिहिम्मि ॥ १२०१ ॥ અન્વયાર્થઃ મુળિિહમ્પિ અંતે-ગુણનિધિ હોતે છતે વળેળે નમુવાય વવર્ણથી જાત્યસુવર્ણની જેમ હૃ સુત્તે આ સૂત્રમાં=પ્રસ્તુત ગ્રંથમાં, ને-જે સાહુનુળા=સાધુના ગુણો આિ=કહેવાયા છે, તેન્દ્િ-તેઓ વડે–તે ગુણો વડે, સો-આ=સાધુના લિંગવાળા આ, સાહૂ=સાધુ હો=થાય છે. ગાથાર્થ ગુણનિધિ હોતે છતે વર્ણથી જાત્યસુવર્ણની જેમ પ્રસ્તુત ગ્રંથમાં જે સાધુના ગુણો કહેવાયા છે, તે ગુણો વડે સાધુના લિંગવાળા આ સાધુ થાય છે. ટીકા य इह शास्त्रे भणिता मूलगुणादयः साधुगुणास्तैर्भवत्यसौ साधुः, वर्णेन सता जात्यसुवर्णवत् सति गुणनिधौ - विषघातित्वादिरूप इति गाथार्थः ॥ १२०१ ॥ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૦૧-૧૨૦૨ ટીકાર્ય વિષઘાતીપણું આદિરૂપ ગુણનિધિ હોતે છતે પૂર્વમાં વિષઘાતી આદિ આઠ ગુણો બતાવ્યા એ ગુણોનો સમૂહ હોતે છતે, સત્ એવા વર્ણથી=જાત્યસુવર્ણમાં જાત્યસુવર્ણનો રંગ વિદ્યમાન છે એથી, જાત્યસુવર્ણની જેમકતાત્ત્વિક સુવર્ણની જેમ, આ શાસ્ત્રમાં પ્રસ્તુત ગ્રંથમાં, જે મૂલગુણાદિ સાધુના ગુણો કહેવાયા છે, તેઓ વડે–તે ગુણો વડે, આ=સાધુના લિંગવાળા આ, સાધુ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેમ જાતિથી સુવર્ણ વિષઘાતી આદિ આઠ ગુણોવાળું અને સુવર્ણના જ વર્ણવાળું હોય છે, તેમ સાધુ પણ મોહઘાતી આઠ ગુણોવાળા અને સાધુના જ લિંગવાળા હોય છે, તેમ જ આ ગ્રંથમાં પૂર્વે બતાવ્યા તેવા મૂલગુણ-ઉત્તરગુણવાળા હોય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ભગવાને વીતરાગ થવાનો ઉપાય અસંગભાવ બતાવ્યો છે અને અસંગભાવ પામવાનો ઉપાય વચનાનુષ્ઠાનરૂપ ધર્મ બતાવ્યો છે, આથી વીતરાગ થવાના અર્થી સાધુ અસંગભાવના અર્થી હોય છે, અને અસંગભાવને જીવનમાં પ્રગટ કરવા માટે ભગવાનના વચનાનુસાર મૂલ અને ઉત્તરગુણોમાં ઉદ્યમ કરતા હોય છે. માટે આવા સાધુ પૂર્વમાં વર્ણન કરેલા ૧૮૦૦૦ શીલાંગોથી યુક્ત છે અને અસંગભાવના ઉપાયમાં યત્ન કરવાને અનુકૂળ વિશિષ્ટ વેશ્યાવાળા હોવાથી ભાવસાધુ છે. ૧૨૦૧૫ અવતરણિકા : दार्टान्तिकमधिकृत्याह - અવતરણિકાર્ય : દાન્તિકને આશ્રયીને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૨૦૦માં સુવર્ણરૂપ દષ્ટાંતને આશ્રયીને કહેવાયું. હવે ભાવસાધુરૂપ દાન્તિકને આશ્રયીને કહે ગાથા : जो साहू गुणरहिओ भिक्खं हिंडइ ण होइ सो साहू । वण्णेणं जुत्तिसुवण्णयं वसंते गुणणिहिम्मि ॥१२०२॥ અન્વચાઈ: | મુખિિષિ મતે ગુણનિધિ નહીં હોતે છતે વધovi ત્તિસુવUUાયં વ=વર્ણથી યુક્તિસુવર્ણની જેમ ગુરક્રિો નો સદૂગુણરહિત એવા જે સાધુ fમí હિંડફ ભિક્ષા માટે ફરે છે, તો સાદૂ રોટ્ટ=એ સાધુના લિંગવાળા એ, સાધુ થતા નથી. For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૨-૧૨૦૩ ગાથાર્થ : ગુણનિધિ નહીં હોતે છતે વર્ણથી યુક્તિસુવર્ણની જેમ ગુણરહિત એવા જે સાધુ ભિક્ષા માટે ફરે છે, સાધુના લિંગવાળા એ સાધુ થતા નથી. ટીકા : यः साधुर्गुणरहितः सन् भिक्षामटति न भवत्यसौ साधुः, एतावता वर्णेन सता केवलेन युक्तिसुवर्णवद् असति गुणनिधौ-विषघातित्वादिरूप इति गाथार्थः ॥१२०२॥ ટીકાર્ય વિષઘાતીપણું આદિરૂપ ગુણનિધિ નહીં હોતે છતે-પૂર્વમાં વિષઘાતી આદિ આઠ ગુણો બતાવ્યા એ ગુણોનો સમૂહ નહીં હોતે છતે, કેવલ સતુ એવા આટલા વર્ણથી યુક્તિસુવર્ણમાં જાત્યસુવર્ણનો રંગ વિદ્યમાન છે એટલા માત્રથી, યુક્તિસુવર્ણની જેમ અતાત્ત્વિક સુવર્ણની જેમ, ગુણોથી રહિત છતા જે સાધુ ભિક્ષા માટે અટન કરે છે, એ=ભિક્ષા માટે અટન કરનાર એ સાધુના લિંગવાળા, સાધુ થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેમ યુક્તિથી બનાવાયેલ સુવર્ણ વિષઘાતી આદિ આઠ ગુણોવાળું હોતું નથી, ફક્ત સુવર્ણ જેવા વર્ણવાળું હોય છે, તેમ જે સાધુ મોદઘાતી આદિ આઠ ગુણોવાળા ન હોય, ફક્ત સાધુના નામ અને વેશને ધારણ કરનારા હોય, તે સાધુ સમતાના પરિણામથી, વિશિષ્ટ વેશ્યાથી રહિત હોવાથી ભાવસાધુ નથી. /૧૨૦૨ા અવતરણિકા : ભાવસાધુના ગુણોથી રહિત એવા સાધુના લિંગવાળા જીવો કેવી પ્રવૃત્તિ કરે છે? તે બતાવે છે – ગાથા : उद्दिट्टकडं भुंजइ छक्कायपमद्दणो घरं कुणइ । पच्चक्खं च जलगए जो पिअइ कहण्णु सो साहू ? ॥१२०३॥ અન્વયાર્થ : છેલપમેળો-છ કાયનું પ્રમર્દન કરનાર નો જે દિદઉં મુંગટ્ટ ઉદ્દિષ્ટકૃતને ભોગવે છે, પરં 3ઘરને કરે છે, પશ્વવંચન મિડું અને પ્રત્યક્ષ જગતોને=પાણીમાં રહેલા જીવોને, પીવે છે; તો એ સાદૂસાધુ વાઇr=કેવી રીતે હોય? * '' વિતર્ક અર્થમાં છે. ગાથાર્થ : છ કાયનું મર્દન કરનાર જે ઉદ્દિષ્ટકૃતને ભોગવે છે, ઘર કરે છે, અને પ્રત્યક્ષ પાણીમાં રહેલા જીવોને પીવે છે, એ સાધુ કેવી રીતે હોય? For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૩ ૧૨૧ ટીકા : ___ उद्दिश्य कृतं भुङ्क्ते आकुट्टिकया षट्कायप्रमईनो निरपेक्षतया, गृहं करोति देवव्याजेन, प्रत्यक्षं च जलगतान् प्राणिनो यः पिबत्याकुट्टिकया एव, कथं न्वसौ साधुर्भवति ? नैवेति गाथार्थः ॥१२०३॥ ટીકાર્થ : નિરપેક્ષપણું હોવાથી છ કાયનું પ્રમર્દન કરનાર જે આકુટ્ટિકાથી=નિરપેક્ષતાથી, ઉદ્દેશીને કરાયેલને= સાધુને ઉદ્દેશીને કરાયેલા ભોજનને, ભોગવે છે; દેવના વ્યાજથી=ભગવાનના બહાનાથી, ઘરને કરે છે, અને આકુટ્ટિકાથી જ=નિરપેક્ષતાથી જ, પ્રત્યક્ષ જલગત પ્રાણીઓને=પાણીમાં રહેલા જીવોને, પીવે છે; એ સાધુ કેવી રીતે હોય? અર્થાત્ ન જ હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમના પાલન પ્રત્યે નિરપેક્ષ પરિણામવાળા સાધુ યતનાપરાયણ હોતા નથી, અને છ કાયનું ઉપમર્દન કરનારા હોય છે. આવા સાધુ શાતાના અર્થી હોવાથી પોતાને જે ભોજન અનુકૂળ હોય તે ભોજન ગૃહસ્થો પાસે પોતાને ઉદ્દેશીને કરાવે છે અને તેવા ઉદ્દેશીને કરાવેલા ભોજનને વાપરે છે. વળી, “જિનમંદિરનિર્માણાદિ ભગવાનની ભક્તિનું કાર્ય છે,” એ પ્રકારે ભગવાનનું અવલંબન લઈને, “આ કાર્ય માટે પોતાને અહીં રહેવું આવશ્યક છે” એમ લોકોને કહીને પોતાને રહેવાનું સ્થાન ઊભું કરે છે, તેમ જ સચિત્ત-અચિત્તની જયણા કર્યા વગર પ્રત્યક્ષ અષ્કાયના જીવોને આકુટિકાથી પીવે છે. સંક્ષેપથી, આવા સાધુ પકાયના પાલનમાં ઉદ્યમ કરતા નથી, પરંતુ પોતાની અનુકૂળતાને અનુરૂપ જે જે પ્રવૃત્તિ આવશ્યક જણાય છે તે પ્રવૃત્તિ સંયમથી નિરપેક્ષપણે કરતા હોય છે. આથી તેઓ લોકમાં સાધુ તરીકે પૂજાતા હોય કે યત્કિંચિત્ ભિક્ષાટનાદિ સાધ્વાચાર પાળતા હોય, તોપણ તેઓ ભાવથી સાધુ નથી. અહીં ‘માવિય' શબ્દનું તાત્પર્ય એ છે કે પ્રતિસેવના અર્થાત્ ઉત્સર્ગની આચરણાથી વિપરીત આચરણા, ચાર પ્રકારે થાય છે : (૧) કલ્પિકાથી (૨) દપિકાથી (૩) પ્રમાદથી અને (૪) આકુટિકાથી. (૧) આગાઢ કારણોમાં સાધુ અપવાદિક આચરણા માટેની ઉચિત યતનાપૂર્વક ઉદ્દિષ્ટકૃતાદિ ભિક્ષા વગેરેનું ગ્રહણ કરે તે કલ્પિકાથી કરાયેલી વિપરીત આચરણા છે. (૨) આગાઢ કારણોમાં અપવાદથી ઉદિષ્ટકૃતાદિ ભિક્ષા વગેરેનું ગ્રહણ કરતી વખતે કંઈક રાગાદિની આકુળતા થવાથી ઉચિત યતના સમ્યફ કરે નહીં તે દર્ષિકાથી કરાયેલી વિપરીત આચરણા છે. (૩) અપવાદ સેવતી વખતે “આ આચરણા ઉત્સર્ગથી વિપરીત છે' તેવો બોધ હોવા છતાં, અને “આવી વિપરીત આચરણા મારે ન કરવી જોઈએ તેવી રુચિ હોવા છતાં, પ્રમાદને કારણે ઉદિષ્ટકૃતાદિ ભિક્ષા વગેરેનું ગ્રહણ કરે તે પ્રમાદથી કરાયેલી વિપરીત આચરણા છે. (૪) સંયમ પ્રત્યે નિરપેક્ષ પરિણામ હોવાને કારણે યતનાનો વિચાર કર્યા વગર પોતાને અનુકૂળ હોય તે પ્રકારે પ્રવૃત્તિ કરનારા સાધુમાં છ જવનિકાયનું આકુટન કરવાનો પરિણામ હોવાથી, તે સાધુ જે કાંઈ ઉદિષ્ટકૃતાદિ ભિક્ષા વગેરેનું ગ્રહણ કરે તે સર્વ આકુટ્ટિકાથી કરાયેલી વિપરીત આચરણા છે. ૧૨૦૩ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વારા સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૪ અવતરણિકા: ગાથા ૧૧૯૩માં સુવર્ણની અને ગાથા ૧૧૯૮માં સાધુની કષાદિ ચાર પ્રકારની પરીક્ષા બતાવી, તે કષાદિ પરીક્ષાથી ઉત્તીર્ણ એવું સુવર્ણ તાત્ત્વિક સુવર્ણ છે અને તે કષાદિ પરીક્ષાથી ઉત્તીર્ણ એવા સાધુ ભાવસાધુ છે, તેનું અત્યાર સુધી સ્પષ્ટીકરણ કર્યું. હવે સાધુની કષાદિ પરીક્ષાના વિષયમાં અન્ય આચાર્યોનો મત બતાવે છે – ' ગાથા : अण्णे उ कसाईआ किर एए एत्थ होंति णायव्वा । एआहिँ परिक्खाहिं साहुपरिक्खेह कायव्वा ॥१२०४॥ અન્વયાર્થ: જે ૩ વળી અન્યો (કહે છે –) સ્થ શિખરેખર અહીં=સાધુના અધિકારમાં, કષાદિ JUઆ પૂર્વગાથામાં બતાવ્યા એ ઉદ્દિષ્ટભોīત્વાદિ, ગાયત્રી રતિ-જ્ઞાતવ્ય થાય છે. રૂદ અહીંસાધુની પરીક્ષાના પ્રક્રમમાં, અહિં પરિવહિં આ પરીક્ષાઓ વડે સદુપરિવરવા સાધુની પરીક્ષા કેન્રી કરવી જોઈએ. ગાથાર્થ : વળી અન્ય આચાર્યો કહે છે – ખરેખર સાધુના અધિકારમાં કષાદિ પૂર્વગાથામાં બતાવ્યા એ ઉદિષ્ટભોજ્જત્વાદિ જાણવા. સાધુની પરીક્ષાના પ્રક્રમમાં આ પરીક્ષાઓ વડે સાધુની પરીક્ષા કરવી. જઈએ. ટીકા : अन्ये त्वाचार्याः इत्थमभिदधति-कषादयः-प्रागुक्ताः किल एते-उद्दिष्टभोक्तृत्वादयः अत्र-साध्वधिकारे भवन्ति ज्ञातव्या यथाक्रम, किमुक्तं भवति ? एताभिः परीक्षाभिः भावसाराभिः साधुपरीक्षा इह प्रक्रमे कर्तव्येति गाथार्थः ॥१२०४॥ * ગાથા ૧૧૯૮માં ગ્રંથકારે અંતરંગ સંયમની વેશ્યાને સામે રાખીને ભાવસાધુની કષાદિ ચાર પ્રકારની પરીક્ષા બતાવી છે, અને પ્રસ્તુત ગાથામાં અન્ય આચાર્યોએ સાધુમાં વર્તતી સંયમની વેશ્યાના કાર્યભૂત એવા બહિરંગ ઉદિષ્ટભોક્નત્વાદિના વર્જનને ગ્રહણ કરીને ભાવસાધુની કષાદિ ચાર પ્રકારની પરીક્ષા બતાવેલ છે, પરંતુ સાધુની બંને રીતે બતાવેલ કષાદિ પરીક્ષામાં અર્થથી કોઈ ભેદ નથી. ટીકાર્ય : વળી અન્ય આચાર્યો આ રીતે કહે છે –ખરેખર અહીં=સાધુના અધિકારમાં, પહેલાં કહેવાયેલા કષાદિ, આ ઉદ્દિષ્ટભોસ્તૃત્વ આદિ, યથાક્રમે જ્ઞાતવ્ય થાય છે. આનાથી શું કહેવાયેલું થાય છે ? તે બતાવે છે – ભાવસાર એવી આ=ઉદિષ્ટભોસ્તૃત્વાદિ, પરીક્ષાઓ વડે આ પ્રક્રમમાં=સાધુની પરીક્ષાના પ્રક્રમમાં, સાધુની પરીક્ષા કરવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૪-૧૨૦૫ ૧૨૩ ભાવાર્થ : ગાથા ૧૧૯૮માં વિશિષ્ટ લેગ્યા વગેરેને આશ્રયીને ભાવસાધુની કષાદિ ચાર પ્રકારની પરીક્ષા બતાવી. હવે વિશિષ્ટ વેશ્યાવાળા સાધુ કેવી પ્રવૃત્તિ કરનારા હોય છે એ રૂપ લેશ્યાના કાર્યને આશ્રયીને અન્ય આચાર્યોના મત પ્રમાણે ભાવસાધુની કષાદિ ચાર પરીક્ષાઓ બતાવે છે – જે રીતે સુવર્ણના અધિકારમાં સુવર્ણની કષાદિ પરીક્ષા સુવર્ણને કસોટી પથ્થર ઉપર ઘસવા વગેરેથી થાય છે, તે રીતે સાધુના અધિકારમાં સાધુની કષાદિ પરીક્ષા સાધુના ઉદિષ્ટભોસ્તૃત્વાદિ કાર્ય પરથી થાય છે. તે આ રીતે જે સાધુ પૂર્વગાથામાં બતાવ્યું એ પ્રમાણે પોતાને ઉદ્દેશીને કરાયેલા અન્નનો ભોગ વગેરે કરતા નથી તે સાધુ કષપરીક્ષાથી શુદ્ધ છે; કેમ કે ભગવાનના વચનને પરતંત્ર થઈને સર્વ પ્રવૃત્તિ કરનારા સાધુ વિશિષ્ટ લેશ્યાવાળા હોય છે, તેથી તેઓ આકુટિકાથી ઉદિષ્ટ અન્નનો ભોગ વગેરે કરતા નથી. વળી, જે સાધુના જીવનમાં ઉદિષ્ટ અન્નનો ભોગ વગેરેનો પરિહાર સદા વર્તતો હોય તે સાધુનું જીવન તે પ્રકારના એક સારવાળું હોવાથી તે સાધુ છેદપરીક્ષાથી શુદ્ધ છે. વળી સાધુની તાપપરીક્ષા અને તાડનપરીક્ષા અન્ય આચાર્યોના મતમાં પણ ગાથા ૧૧૯૮માં બતાવી છે એ પ્રમાણે જાણવી. આમ, આ કષાદિ ચાર પ્રકારે સાધુની પરીક્ષા કરવાથી “આ ભાવસાધુ છે” તેવો નિર્ણય થઈ શકે છે. આ પ્રકારે ગાથાના પૂર્વાર્ધનો અર્થ કર્યો, તેનાથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકાર ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – જેમ સુવર્ણની પરીક્ષાના પ્રક્રમમાં સુવર્ણને કસોટી પથ્થર ઉપર ઘસવા વગેરે દ્વારા સુવર્ણની પરીક્ષા કરવી જોઈએ, તેમ સાધુની પરીક્ષાના પ્રક્રમમાં ભગવાનની આજ્ઞાની પરતંત્રતાના પરિણામથી યુક્ત ઉદ્દિષ્ટભોઝુવાદિના પરિવાર દ્વારા સાધુની પરીક્ષા કરવી જોઈએ. ll૧૨૦૪ અવતરણિકા : निगमयन्नाह - અવતરણિતાર્થ : નિગમન કરતાં કહે છે – ભાવાર્થ : ગાથા ૧૧૯૧માં કહેલ કે ૧૮૦૦૦ શીલાંગનું દુરનુચરપણું હોવાને કારણે પૂર્વાચાર્યો વડે પ્રમાણથી સ્થિતાર્થવાળા ભાવસાધુ કહેવાયા છે. તેથી ગાથા ૧૧૯૨માં સાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણ બતાવીને તેની અત્યાર સુધી વિચારણા કરી. તે સર્વ કથનનું હવે નિગમન કરતાં ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૫ ગાથા : तम्हा जे इह सत्थे साहुगुणा तेहिं होइ सो साहू। अच्चंतसुपरिसुद्धेहिँ मोक्खसिद्धि त्ति काऊणं ॥१२०५॥ અન્વયાર્થ : તષ્ફી તે કારણથી વંતસુપરિશુદ્ધëિ અત્યંત સુપરિશુદ્ધ એવા સાધુગુણો વડે મોવલ્લસિત મોક્ષની સિદ્ધિ થાય છે. ત્તિ વIઝviએથી કરીને રૂદ સત્યે આ શાસ્ત્રમાં=આ પંચવડુક ગ્રંથમાં, ને સદુ૫UTI=જે સાધુગુણો (કહેવાયા છે,) તેદિં તેઓ વડે તો સાદૂ રોડ઼ આ સાધુના લિંગવાળા આ, સાધુ થાય છે. ગાથાર્થ : તે કારણથી અત્યંત સુપરિશુદ્ધ એવા સાધુગુણો વડે મોક્ષની સિદ્ધિ થાય છે. એથી કરીને આ પંચવસ્તુક ગ્રંથમાં પૂર્વે જે સાધુના ગુણો કહેવાયા છે, તે ગુણો વડે સાધુના લિંગવાળા આ સાધુ થાય છે. ટીકા : ___ तस्माद् य इह शास्त्रे भणिताः साधुगुणा:-प्रतिदिनक्रियादयस्तैः करणभूतैर्भवत्यसौ भावसाधुः, नाऽन्यथा, अत्यन्तसुपरिशुद्धैः तैरपि न द्रव्यमात्ररूपैः मोक्षसिद्धिरिति कृत्वा, भावमन्तरेण तदनुपपत्तेरिति થાર્થ: ૨૨૦૧૫ ટીકાર્ય : તે કારણથી=ગાથા ૧૧૯૧થી અત્યાર સુધી બતાવ્યું એમ છે તે કારણથી, આ શાસ્ત્રમાં=આ પંચવસ્તુક ગ્રંથમાં, પ્રતિદિનક્રિયા આદિ જે સાધુગુણો કહેવાયા છે, કરણભૂત એવા તેઓ વડે=સાધનભૂત એવા તે પ્રતિદિનક્રિયા આદિ સાધુગુણો વડે, આ=સાધુના લિંગવાળા આ, ભાવસાધુ થાય છે, અન્યથા નહીં. અત્યંત સુપરિશુદ્ધ એવા સાધુગુણો વડે મોક્ષની સિદ્ધિ થાય છે. એથી કરીને દ્રવ્યમાત્રરૂપ તેઓ વડે પણ નહીં=દ્રવ્યમાત્રરૂપ પ્રતિદિનક્રિયા આદિ સેવવા વડે પણ સાધુલિંગવાળા ભાવસાધુ થતા નથી; કેમ કે ભાવ વગર તેની અનુપપત્તિ =સંવેગના પરિણામરૂપ ભાવ વગર મોક્ષની અપ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૧૯૧થી પ્રારંભીને અત્યાર સુધીમાં જે વર્ણન કર્યું તેનો સંક્ષેપથી ફલિતાર્થ બતાવતાં કહે છે કે આ ગ્રંથમાં પૂર્વે પ્રતિદિનક્રિયા આદિ જે સાધુના ગુણો બતાવાયા છે, તે સાધુના ગુણોનું અત્યંત સુપરિશુદ્ધ પાલન કરનારા સાધુ ભાવસાધુ છે, પરંતુ બાહ્ય આચરણારૂપે માત્ર દ્રવ્યથી સાધુના ગુણોનું પાલન કરનારા સાધુ ભાવસાધુ નથી; કેમ કે મોક્ષને અનુકૂળ એવી સંવેગની પરિણતિ વગર માત્ર બાહ્ય આચરણાત્મક પ્રતિદિનક્રિયા આદિથી મોક્ષની નિષ્પત્તિ થતી નથી. આથી મોક્ષના અર્થી સાધુ અત્યંત સંવેગપૂર્વક પ્રતિદિનક્રિયા આદિ કરે તો તેઓ ઉત્તરોત્તર સંયમના કંડકોની વૃદ્ધિ દ્વારા અવશ્ય મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુ | ‘અનુયોગાનુજ્ઞા' દ્વારસ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૫-૧૨૦૬ ૧૨૫ અહીં વિશેષ એ છે કે જેમના હૈયામાં સદા વીતરાગ સંસ્થિત હોય તેવા સાધુ વીતરાગે બતાવેલ વિધિનું સ્મરણ કરીને વીતરાગ થવાના ઉપાયરૂપે તે વિધિથી નિયંત્રિત એવા મન-વચન-કાયાના યોગો વડે જે પ્રતિદિનક્રિયા આદિ કરે છે તે અત્યંત સુપરિશુદ્ધ છે. અને તેવી અત્યંત સુપરિશુદ્ધ ક્રિયા કરનારા સાધુની તે ક્રિયા ક્રમે કરીને અસંગભાવનું કારણ બને છે, જે અસંગભાવ પ્રકર્ષ પામીને વીતરાગતાનું કારણ બને છે. આથી આવા સાધુ ભાવસાધુ છે; પરંતુ જે સાધુ આ પ્રતિદિનક્રિયા આદિ માત્ર દ્રવ્યરૂપે કરે છે તેવા સાધુ ભાવસાધુ નથી. ૧૨૦પા અવતરણિકા : प्रकृतयोजनामाह - અવતરણિકાર્ય : પ્રકૃતિની યોજનાને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૧૬૦માં કહ્યું કે દ્રવ્યસ્તવથી ભાવચરણની પ્રતિપત્તિ થાય છે. ત્યારપછી ગાથા ૧૧૬૧માં ભાવસ્તવનું સ્વરૂપ બતાવ્યું અને ગાથા ૧૧૬૨માં ભાવ સ્તવનું દુષ્કરપણું બતાવ્યું. ત્યારપછી ગાથા ૧૧૬૩માં ભાવસ્તવના દુષ્કરપણામાં કારણ બતાવ્યું, ઈત્યાદિ આનુષંગિક કથન અત્યાર સુધી કર્યું. હવે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ કઈ રીતે થાય છે? એ રૂપ પ્રકૃતિની યોજના બતાવવા માટે ગ્રંથકાર કહે ગાથા : अलमित्थ पसंगेणं एवं खलु होइ भावचरणं तु । पडिबुज्झिस्संतऽण्णे भावज्जिअकम्मजोएणं ॥१२०६॥ અન્વયાર્થ: રૂથ અહીં=દ્રવ્યસ્તવથી ભાવસ્તવ થાય છે એ કથનમાં, પક્ષને સત્ન પ્રસંગ વડે સર્યું. પર્વવતુ ખરેખર આ રીતે=ગાથા ૧૧૬૦થી અત્યાર સુધી સ્થાપન કર્યું એ રીતે, મારે પરિવુસિંહૈ=“અન્યો પ્રતિબોધ પામશે' (એ પ્રકારના) ભાવનિમનોudi=ભાવથી અર્જિત કર્મના યોગથી માવદર ભાવચરણ દોડું થાય છે. * ‘તુ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : દ્રવ્યસ્તવથી ભાવસ્તવ થાય છે એ કથનમાં પ્રસંગ વડે સર્યું. ખરેખર ગાથા ૧૧૬૦થી અત્યાર સુધી સ્થાપન કર્યું એ રીતે “અન્ય જીવો પ્રતિબોધ પામશે' એવા ભાવથી ઉપાર્જન થયેલ કર્મના યોગથી ભાવચરણ થાય છે. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૬-૧૨૦૦ ટીકાઃ __ अलमत्र प्रसङ्गेन-प्रमाणाभिधानादिना, एवं खलु भवति भावचरणम्-उक्तस्वरूपं, कुत इत्याह'प्रतिभोत्स्यन्ते अन्ये प्राणिन' इति भावार्जितकर्मयोगेन-जिनायतनविषयेणेति गाथार्थः ॥१२०६॥ ટીકાર્થ: અહીં પ્રમાણના અભિધાનાદિરૂપ પ્રસંગ વડે સર્ષ ગાથા ૧૧૯૧-૧૧૯૨માં સાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણનું અભિધાન કર્યું, ભાવસ્તવનું દુષ્કરપણું બતાવ્યું ઇત્યાદિરૂપ પ્રાસંગિક કથન વડે સર્યું. હવે ગાથા ૧૧૬૦માં કહેલ કે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ થાય છે એ કથન સાથે જોડાણ બતાવે છે – ખરેખર આ રીતે=ગાથા ૧૧૬૦થી અત્યાર સુધી બતાવ્યું એ રીતે, દ્રવ્યસ્તવથી ઉક્ત સ્વરૂપવાળું=ગાથા ૧૧૬૧માં કહેવાયેલ સ્વરૂપવાળું, ભાવચરણ થાય છે. કોનાથી? અર્થાત્ દ્રવ્યસ્તવમાં વર્તતા કયા ભાવથી ભાવચરણ થાય છે? એથી કહે છે – “અન્ય પ્રાણીઓ પ્રતિબોધ પામશે' એ પ્રકારના જિનાયતનના વિષયવાળા ભાવથી અર્જિત એવા કર્મના યોગથી, ભાવચરણ થાય છે, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - વિવેકસંપન્ન શ્રાવકને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જિનભવનનું નિર્માણ કરતી વખતે ભાવચારિત્ર પ્રત્યે અત્યંત રાગ હોય છે. આથી શ્રાવકને અભિલાષ થાય છે કે “આ જિનમંદિરમાં જિનબિંબના દર્શન માટે ઉત્તમ મહાત્માઓ પધારશે, દેશના આપશે, જેથી અહીં રહેલા અન્ય જીવો પ્રતિબોધ પામશે, સંયમ આદિ ગ્રહણ કરીને પોતાના મનુષ્યજન્મને સફળ કરશે, જેથી બીજા પણ ઘણા જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થશે. આથી આ જિનમંદિરનિર્માણમાં વપરાયેલું જ મારું ધન સફળ છે, અન્ય નહીં.” આ પ્રકારના અભિલાષથી ભાવિત થયેલું તે શ્રાવકનું ચિત્ત, ઉત્તમ કોટિના ભાવચારિત્ર પ્રત્યેના રાગભાવપૂર્વક “તેવા ઉત્તમ ચારિત્રની અન્ય જીવોને પ્રાપ્તિ થાઓ” એવા પ્રકારના ઉત્તમ ભાવવાળું બને છે, અને આવા ભાવથી અર્જન થયેલું અને ચારિત્ર પ્રત્યેના રાગના સંસ્કારોથી યુક્ત એવું પુણ્યાનુબંધી પુણ્ય કર્મ તે શ્રાવકને ભાવચારિત્રની પ્રાપ્તિ કરાવે છે, અર્થાત્ તે પુણ્યકર્મના યોગથી તે શ્રાવકને ક્વચિત્ તે જ ભવમાં ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે, તો ક્વચિત્ જન્માંતરમાં પણ ભાવચારિત્રની પ્રાપ્તિ અવશ્ય થાય છે. ૧૨૦૬ll. ગાથા : अपरिवडिअसुहचिंताभावज्जियकम्मपरिणईओ उ । एअस्स जाइ अंतं तओ स आराहणं लहइ ॥१२०७॥ અન્વયાર્થ: પરિવદિવસુતામાવનિયમ્મરિયો કવળી અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મની પરિણતિથી જ મંતં આના અંતને=ચરણના પારને, નાડુ પામે છે. તો તેનાથી અપ્રતિપતિત For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૦૦-૧૨૦૮ શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મની પરિણતિથી, સકતે=દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક, મરાદvi-આરાધનાને નહટ્ટ પ્રાપ્ત કરે છે. ગાથાર્થ : વળી અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મની પરિણતિથી ભાવચરણના પારને પામે છે. અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મની પરિણતિથી દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક આરાધનાને પ્રાપ્ત કરે છે. ટીકા : अप्रतिपतितशुभचिन्ताभावाज्जितकर्मपरिणतेस्तु सकाशाज्जिनायतनविषयायाः एतस्य-चरणस्य यात्यन्तं, ततः स आराधनां लभते शुद्धामिति गाथार्थः ॥१२०७॥ ટીકાર્ય : વળી જિનાયતનના વિષયવાળી અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મની પરિણતિથી આના=શરણના, અંતને પારને, પામે છે. તેનાથી=અપ્રતિપતિત શુભચિંતાના ભાવથી અર્જિત કર્મપરિણતિથી, તે દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક, શુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનમંદિરનું નિર્માણ કરતી વખતે શ્રાવક શુભ વિચારણા કરે છે કે “આ જિનમંદિર જેટલા કાળ સુધી સુરક્ષિત રહેશે તેટલા કાળ સુધી અન્ય જીવોને ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિનું કારણ બનશે, અને તે જીવો ભગવાનની ભક્તિ કરીને સંયમનો પરિણામ પામશે અને ક્રમે કરીને સંસારસાગરનો પાર પામશે. આથી આ જિનમંદિરનું દીર્ઘકાળ સુધી રક્ષણ થાય તે માટે મારે પ્રયત્ન કરવો જોઈએ.” આ પ્રકારના તે શ્રાવકના હૈયામાં સતત વર્તતા શુભ ભાવથી તે શ્રાવક જિનમંદિરના રક્ષણના ઉપાયમાં જે યત્ન કરે છે, તેનાથી બંધાયેલ પુણ્યાનુબંધી પુણ્ય કર્મના કારણે તે શ્રાવકને ભવાંતરમાં ભાવથી સંયમની પ્રાપ્તિ થાય છે, અને સંયમ ગ્રહણ કરીને સંયમના પારને પામે છે; કેમ કે તે શ્રાવકે આ ભવમાં સતત શુભ ચિંતા કરવારૂપ પોતાની ભૂમિકાને અનુરૂપ દ્રવ્યસ્તવમાં જે અપ્રમાદભાવ કેળવ્યો છે, તે અપ્રમાદભાવથી તે જીવને ભવાંતરમાં અપ્રમાદભાવવાળા ચારિત્રની પ્રાપ્તિ કરાવે તેવા કર્મનો સંચય થાય છે, જેથી તે દ્રવ્યસ્તવથી ચારિત્રની નિષ્ઠા પમાડે તેવો અપ્રમાદભાવ ઉલ્લસિત થાય છે, જે અપ્રમાદભાવથી તે શ્રાવક ચારિત્રના પારને પામે છે અને શુદ્ધ આરાધનાને પામે છે. ./૧૨૦ણી. અવતરણિકા : एतदेवाह - અવતરણિકાW: આને જ કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મપરિણતિથી શુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે. તેથી હવે તે આરાધનાના સ્વરૂપને જ બતાવે છે – For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ગાથા: અન્વયાર્થઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૦૮-૧૨૦૯ निच्छयमया जमेसा चरणपडिवत्तिसमयओ पभिई । आमरणंतमजस्सं संजमपरिपालणं विहिणा ॥ १२०८ ॥ નિયમયા=નિશ્ચયના મતથી પરાવિત્તિસમયઓ પમિડું આમળતં-ચરણની પ્રતિપત્તિના સમયથી માંડીને આમરણાંત અનŔ-અજગ્ન=સતત, વિત્તિ-વિધિથી ખં સંનમપરિપાલÍ=જે સંયમનું પરિપાલન સા=આ છે=આરાધના છે. ગાથાર્થ નિશ્ચયનયના મતથી ચારિત્રના સ્વીકારના સમયથી માંડીને મરણના અંત સુધી સતત વિધિપૂર્વક જે સંયમનું પરિપાલન આરાધના છે. ટીકા : निश्चयमताद् यदेषा आराधना चरणप्रतिपत्तिसमयतः प्रभृत्याऽऽमरणान्तमजस्त्रम् = अनवरतं संयमपरिपालनं विधिनेति गाथार्थः ॥ १२०८ ॥ ટીકાર્થ: નિશ્ચયના મતથી ચરણની પ્રતિપત્તિના સમયથી પ્રભૃત્ય=ચારિત્રના સ્વીકારની પ્રથમ ક્ષણથી માંડીને, આમરણાંત=મરણના અંત સુધી, અજસ્ર=અનવરત=સતત, વિધિથી જે સંયમનું પરિપાલન, એ આરાધના છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે અપ્રતિપતિત શુભ ચિંતાના ભાવથી અર્જિત કર્મપરિણતિથી શ્રાવક શુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત ગાથામાં કહે છે કે એ આરાધના નિશ્ચયનયના મતથી સતત વિધિપૂર્વકનું નિરતિચાર સંયમનું પરિપાલન છે. આથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસ્તવ કાળમાં અત્યંત અપ્રમાદભાવપૂર્વક સતત શુભ ચિંતા કરનારા શ્રાવકને નિશ્ચયનયને અભિમત એવા શુદ્ધ સંયમની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારનું તાત્પર્ય છે. ૧૨૦૮ અવતરણિકા : ગાથા ૧૨૦૭ માં કહ્યું કે જિનમંદિર વિષયક અપ્રતિપતિત શુભ ચિંતા કરનારા શ્રાવક તેના ફળરૂપે ભાવચારિત્રનો પાર પામે છે અને શુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે; તેમ જ પૂર્વગાથામાં કહ્યું કે આજીવન વિધિપૂર્વક સંયમનું પરિપાલન એ આરાધના છે. હવે આ આરાધનાને કરનારા શ્રાવકને ફળરૂપે શું પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૦૯ ગાથા: आराहगो अ जीवो सत्तट्ठभवेहिँ सिज्झई णिअमा । संपाविऊण परमं हंदि अहक्खायचारित्तं ॥ १२०९ ॥ અન્વયાર્થ: માળો ઞ નીવો-અને આરાધક જીવ સત્તદુમવેર્ત્તિ=સાત-આઠ ભવો વડે પરમં અવાયચારિત્ત સંપાવિઝન-૫૨મ એવા યથાખ્યાત ચારિત્રને પામીને ત્રિમા=નિયમથી સિારૂં=સિદ્ધ થાય છે. * ‘હૂંડ્િ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે. ૧૨૯ ગાથાર્થઃ અને આરાધક જીવ સાત-આઠ ભવો વડે પ્રધાન એવા યથાખ્યાત ચારિત્રને પામીને નિયમથી સિદ્ધ થાય છે. ટીકા : आराधकश्च जीवः परमार्थतः सप्ताष्टभिर्भवैः = जन्मभिः सिद्ध्यति नियमात्, कथमित्याह- सम्प्राप्य परमं=प्रधानं हन्दि यथाख्यातचारित्रम्-अकषायमिति गाथार्थः ॥ १२०९॥ ટીકાર્ય અને પરમાર્થથી આરાધક જીવ સાત-આઠ ભવો વડે=જન્મો વડે, નિયમથી સિદ્ધ થાય છે. કઈ રીતે ? એથી કહે છે . - પરમ=પ્રધાન, એવા કષાય વગરના યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરીને, સિદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જે શ્રાવક વિધિપૂર્વક જિનભવન કરાવીને ગાથા ૧૨૦૭માં બતાવી એવી સતત શુભ ચિંતા કરે છે, તે શ્રાવકને તે શુભ ચિંતાથી બંધાયેલ પુણ્યાનુબંધીપુણ્ય કર્મના બળથી સુવિશુદ્ધ એવા ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને તે શ્રાવક સંયમના કંડકોની વૃદ્ધિ થાય તેવા ભાવચારિત્રનો આરાધક બને છે, અને તેવો આરાધક જીવ સાત-આઠ ભવોમાં નિયમા મોક્ષ પ્રાપ્ત કરે છે. આવો આરાધક જીવ સાત-આઠ ભવોમાં કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરે છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે કે તે શ્રાવક ચરમ ભવમાં, ઉપશમભાવનું યથાખ્યાત ચારિત્ર નહીં પરંતુ ઉપશમભાવના યથાખ્યાત ચારિત્રની અપેક્ષાએ પ્રધાન એવું ક્ષાયિકભાવનું યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. આનાથી એ ફલિત થાય કે સંસારસાગર તરવાના આશયથી જે શ્રાવક શુદ્ધ બોધપૂર્વક દ્રવ્યસ્તવ કરે છે, તે શ્રાવકને તે દ્રવ્યસ્તવના ફળરૂપે ભાવસ્તવ પણ તેવો નિર્મળ પ્રાપ્ત થાય છે કે જેના બળથી તે શ્રાવક નક્કી સાત-આઠ ભવોમાં સંસારનો પાર પામી શકે છે. માટે સંયમનું પાલન અને સંયમને અનુકૂળ સત્ત્વની For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૦૯-૧૨૧૦ પ્રાપ્તિ અતિદુષ્કર હોવા છતાં વિવેકથી કરાયેલ દ્રવ્યસ્તવ જીવને અવશ્ય ભાવસ્તવના પાલનની શક્તિ આપે છે, જે શક્તિ તે જીવને શીઘ્ર મોહનું ઉન્મૂલન કરવા સમર્થ બનાવે છે. ૧૨૦૯ અવતરણિકા : ગાથા ૧૧૧૩થી ૧૧૫૯માં દ્રવ્યસ્તવનું વિસ્તારથી સ્વરૂપ બતાવીને તે દ્રવ્યસ્તવથી ભાવચરણની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તેનું ગાથા ૧૧૬૦થી ૧૨૦૬ સુધી વિસ્તારથી વર્ણન કર્યું. ત્યારપછી ગાથા ૧૨૦૦થી ૧૨૦૯માં ભાવસ્તવથી મોક્ષ કઈ રીતે થાય છે ? તે બતાવ્યું. ત્યાં કોઈને એવું ભાસે કે શ્રાવકને માત્ર દ્રવ્યસ્તવ હોય છે અને તે દ્રવ્યસ્તવથી ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા શ્રાવક મોક્ષ પ્રાપ્ત કરે છે, તથા સાધુને માત્ર ભાવસ્તવ હોય છે અને તે ભાવસ્તવથી સાધુ મોક્ષ પ્રાપ્ત કરે છે. આવા પ્રકારના ભ્રમના નિરાકરણ માટે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંને દ્રવ્ય અને પર્યાયની જેમ પરસ્પર અનુવિદ્ધ છે, પરંતુ અનનુવિદ્ધ નથી, એમ બતાવતાં ગ્રંથકાર કહે છે - ગાથા : અન્વયાર્થઃ दव्वत्थयभावत्थयरूवं एअमिह होइ दट्ठव्वं । अण्णोणसमणुविद्धं णिच्छ्यओ भणियविसयं तु ॥१२९० ॥ અળોĪસમવિદ્વં=અન્યોન્યથી સમનુવિદ્વ=પરસ્પર સંકળાયેલું, વ્યસ્થયમાવત્થય વં i-દ્રવ્યસ્તવ-ભાવસ્તવરૂપ આ=પૂર્વમાં વર્ણન કર્યું એ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ, જિન્જીયો મળિયવિસયં તુ-નિશ્ચયથી ભણિત વિષયવાળું જ=૫રમાર્થથી વીતરાગના વિષયવાળું જ, રૂ.=અહીં= સ્તવપરિજ્ઞામાં, વદ્દ∞ હો-દૃષ્ટવ્ય થાય છે. ગાથાર્થ: પરસ્પર સંકળાયેલું દ્રવ્યસ્તવ-ભાવસ્તવરૂપ પૂર્વમાં વર્ણન કર્યું એ પરમાર્થથી વીતરાગના વિષયવાળું જ સ્તવપરિજ્ઞામાં જાણવું. ટીકા ઃ द्रव्यस्तवभावस्तवरूपमेतद् = अनन्तरोक्तमिह भवति द्रष्टव्यं किम्भूतमित्याह- अन्योऽन्यसमनुविद्धं, न केवलं, निश्चयतो भणितविषयमेवेति गाथार्थः ॥१२१०॥ ટીકાર્ય : અહીં=સ્તવપરિજ્ઞામાં, આઅનંતરમાં ઉક્ત=ગાથા ૧૧૧૩થી માંડીને અત્યાર સુધીમાં કહેવાયેલું, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું રૂપ=સ્વરૂપ, દૃષ્ટવ્ય થાય છે. કેવા પ્રકારનું દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ છે ? એથી કહે છે – કેવલ નહીં અન્યોન્યથી સમનુવિદ્ધ=દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પૃથક્ નહીં પરંતુ પરસ્પર એકબીજાથી સંકળાયેલું, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ છે. તે નિશ્ચયથી ભણિત વિષયવાળું જ, દૃષ્ટવ્ય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૧૦-૧૨૧૧ ૧૩૧ ભાવાર્થ : અત્યાર સુધી દ્રવ્યસ્તવ કેવા પ્રકારનો છે?, તે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ કઈ રીતે થાય છે? અને દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરે છે? તે સર્વ વિસ્તૃત રીતે બતાવ્યું. હવે કહે છે કે આવો દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર અનુવિદ્ધ છે; પરંતુ શ્રાવક જે કરે છે તે દ્રવ્યસ્તવ, ભાવસ્તવથી અનુવિદ્ધ નથી અને સાધુ જે કરે છે તે ભાવસ્તવ, દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ નથી એમ નહીં. વળી, આ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ નિશ્ચયથી કહેવાયેલ વિષયવાળો જ છે અર્થાત્ પરમાર્થથી વીતરાગના વિષયવાળો જ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ વીતરાગને અવલંબીને બાહ્ય રીતે ઉપચારાત્મક આચરણા કરવા સ્વરૂપ છે, અને અંતરંગ રીતે વીતરાગના ગુણોને અવલંબીને વીતરાગભાવને અભિમુખ જવા સ્વરૂપ છે. આથી દ્રવ્યસ્તવ પરમાર્થથી વીતરાગના વિષયવાળો છે અને વીતરાગભાવ તરફ ગમનરૂપ ભાવસ્તવના પરિણામથી યુક્ત છે. તેથી શ્રાવકનો દ્રવ્યસ્તવ ભાવસ્તવથી અનુવિદ્ધ છે અર્થાત્ અલ્પ ભાવસ્તવથી યુક્ત એવો દ્રવ્યસ્તવ વીતરાગગામી પરિણામવાળો છે. વળી ભાવસ્તવની પ્રવૃત્તિ પરમાર્થથી વીતરાગને અવલંબીને વીતરાગ થવાના યત્ન સ્વરૂપ છે, અને ભાવસ્તવના પરિણામ અંતર્ગત ઉત્તમ દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકના દ્રવ્યસ્તવના અનુમોદન સ્વરૂપ છે. આથી ભાવસ્તવ વીતરાગના વિષયવાળો છે અને ભગવાનના પૂજન-સત્કારના અનુમોદનરૂપ દ્રવ્યસ્તવના પરિણામથી યુક્ત છે. તેથી સાધુનો ભાવસ્તવ દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ છે અર્થાત્ અલ્પ દ્રવ્યસ્તવથી યુક્ત એવો ભાવસ્તવ વીતરાગગામી પરિણામવાળો છે. આમ, શ્રાવકને અલ્પ ભાવસ્તવથી યુક્ત એવો પ્રધાન દ્રવ્યસ્તવ હોય છે, અને સાધુને અલ્પ દ્રવ્યસ્તવથી યુક્ત એવો પ્રધાન ભાવસ્તવ હોય છે. આથી જ શ્રાવકના વીતરાગગામી સ્તવને દ્રવ્યસ્તવ કહેવાય છે, અને સાધુના વીતરાગગામી સ્તવને ભાવસ્તવ કહેવાય છે. ૧૨૧oll અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર અનુવિદ્ધ છે. ફક્ત શ્રાવકને દ્રવ્યસ્તવ પ્રધાનરૂપે છે અને સાધુને ભાવસ્તવ પ્રધાનરૂપે છે. ત્યાં શંકા થાય કે સાધુને ગૌણરૂપે દ્રવ્યસ્તવ કઈ રીતે છે? તે જ બતાવે છે – ગાથા : जइणो वि हु दव्वत्थयभेओ अणुमोअणेण अत्थि त्ति । एअं च इत्थ णेअं इय सिद्धं तंतजुत्तीए ॥१२११॥ અન્વયાર્થ : મજુરોગા =અનુમોદનરૂપે રદ્યસ્થ મેમોદ્રવ્યસ્તવનો ભેદ નફો વિનયતિને પણ સ્થિત્તિ છે જ. રૂલ્ય ચ=અને અહીં દ્રવ્યસ્તવના અનુમોદનના વિષયમાં, તંતગુત્તીણ તંત્રયુક્તિથી શાસ્ત્રમાં બતાવેલ યુક્તિથી, રૂથ આ રીતે=હવે બતાવાશે એ રીતે, આ=અનુમોદન, સિદ્ધ -સિદ્ધ જાણવું. » ‘ત્તિ' gવ કાર અર્થમાં છે. * “દુ' વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૧૧-૧૨૧૨ ગાથાર્થ : અનુમોદનરૂપે દ્રવ્યસ્તવનો ભેદ યતિને પણ છે જ. અને દ્રવ્યસ્તવના અનુમોદનના વિષયમાં, શાસ્ત્રમાં બતાવેલ યુક્તિથી હવે બતાવાશે એ રીતે અનુમોદન સિદ્ધ જાણવું. ટીકાઃ यतेरपि द्रव्यस्तवभेदो-लेशः अनुमोदनेनाऽस्त्येव द्रव्यस्तवस्य, एतच्चाऽत्र ज्ञेयमनुमोदनमेवं सिद्ध तन्त्रयुक्त्या वक्ष्यमाणयेति गाथार्थः ॥१२११॥ ટીકાર્ય : દ્રવ્યસ્તવના અનુમોદનરૂપે દ્રવ્યસ્તવનો ભેદ=લેશ દ્રવ્યસ્તવનો અંશ, પતિને પણ=સાધુને પણ, છે જ. અને અહીં=દ્રવ્યસ્તવના અનુમોદનના વિષયમાં, વક્ષ્યમાણ તંત્રની યુક્તિથી=આગળની ગાથામાં કહેવાશે એ શાસ્ત્રની યુક્તિથી, આ રીતે હવેની ગાથાઓમાં બતાવાશે એ રીતે, આ=અનુમોદન, સિદ્ધ જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કોઈપણ પ્રવૃત્તિ જેમ મન-વચન-કાયાથી થાય છે, તેમ કરણ-કરાવણ-અનુમોદનથી પણ થાય છે; અને સાધુ કોઈપણ સાવધ પ્રવૃત્તિ મન-વચન-કાયાના યોગથી સ્વયં કરતા નથી, કોઈની પાસે કરાવતા નથી, અને સંસારી જીવોથી કરાતી સાવદ્ય પ્રવૃત્તિનું અનુમોદન પણ કરતા નથી; આમ છતાં કોઈ શ્રાવક ભગવાનની ઉત્તમ દ્રવ્યોથી સુંદર ભક્તિ કરતા હોય તો, તેને જોઈને સાધુ અધ્યવસાય કરે કે “આ શ્રાવક ભગવાનની ભક્તિ કરીને પોતાનો જન્મ સફળ કરે છે,” અને આવો અધ્યવસાય દ્રવ્યસ્તવના અનુમોદનના પરિણામરૂપ છે. આમ સાધુ સદા ભગવાનના ગુણોનું સ્મરણ કરીને ભગવાનના વચનાનુસાર મન-વચન-કાયાની જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વ વીતરાગને અવલંબીને વીતરાગતા તરફ જવાના યત્નસ્વરૂપ હોવાથી ભાવસ્તવ છે, અને તે ભાવસ્તવઅંતર્ગત સાધુ, શ્રાવક દ્વારા ઉત્તમ પ્રકારે કરાતા દ્રવ્યસ્તવનું જે અનુમોદન કરે છે, તે દ્રવ્યસ્તવનો ભેદ હોવાથી દ્રવ્યસ્તવ છે. આથી સાધુનો ભાવસ્તવ દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ જ હોય છે એમ નક્કી થાય. કેવલ સાધુને દ્રવ્યસ્તવ કરણ, કરાવણ અને અનુમોદનરૂપ ત્રણ અંશના એક દેશરૂપ હોવાથી અંશમાત્ર છે અને શ્રાવકને દ્રવ્યસ્તવ કરણ, કરાવણ અને અનુમોદનરૂપ હોવાથી પ્રધાનરૂપે છે. વળી, સાધુ દ્રવ્યસ્તવનું અનુમોદન કરે છે, એ વાત શાસ્ત્રમાં બતાવેલ યુક્તિથી સિદ્ધ છે, અને તે શાસ્ત્રોક્ત યુક્તિ સ્વયં ગ્રંથકાર આગળની ગાથાઓમાં બતાવે છે. /૧૨૧૧ અવતરણિકા: પૂર્વગાથાના અંતે કહ્યું કે સાધુને દ્રવ્યસ્તવનું અનુમોદન તંત્રની યુક્તિથી સિદ્ધ જાણવું. તેથી હવે તે તંત્રની યુક્તિ જ બતાવે છે – ગાથા : तंतम्मि वंदणाए पूअणसक्कारहेउमुस्सग्गो । जइणो वि हु निद्दिट्ठो ते पुण दव्वत्थयसरूवे ॥१२१२॥ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૧૨-૧૨૧૩ ક ૧૩૩ અન્વચાઈ: તંત િવંકિતંત્રમાં વંદનાવિષયક પૂ૩VIક્ષરદે મુસ્સો પૂજન અને સત્કારના હેતુવાળો ઉત્સર્ગ નફો વિનયતિને પણ નિદિ નિર્દિષ્ટ છે, તે પુ-વળી તે=પૂજન અને સત્કાર, બ્રસ્થથસવે દ્રવ્યસ્તવ સ્વરૂપ છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : શાસ્ત્રમાં વંદનાવિષયક પૂજન અને સત્કાર નિમિત્તક કાયોત્સર્ગ ચતિને પણ બતાવાયો છે, વળી પૂજન અને સત્કાર દ્રવ્યસ્તવ સ્વરૂપ છે. ' ટીકાઃ तन्त्रे-सिद्धान्ते वन्दनायां पूजनसत्कारहेतुः=एतदर्थमित्यर्थः कायोत्सर्गो यतेरपि निर्दिष्टः, 'पूयणवत्तियाए सक्कारवत्तियाए'त्ति वचनात्, तौ पुनः पूजनसत्कारौ द्रव्यस्तवस्वरूपौ, नाऽन्यरूपाविति गाथार्थः ॥१२१२॥ ટીકાર્યઃ તંત્રમાં=સિદ્ધાંતમાં, વંદનાવિષયક પૂજન અને સત્કારના હેતુવાળો=આના અર્થે પૂજન અને સત્કાર નિમિત્તક, કાયોત્સર્ગ યતિને પણ નિર્દેશાયો છે; કેમ કે પૂર્વત્તિયા સર્વિત્તિયા એ પ્રકારનું વચન છે. વળી તે બે-પૂજન અને સત્કાર, દ્રવ્યસ્તવના સ્વરૂપવાળા છે, અન્યરૂપ નહીંત્રપૂજન અને સત્કાર દ્રવ્યસ્તવથી અન્ય સ્વરૂપવાળા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - યતિની દિનચર્યા બતાવતી વખતે શાસ્ત્રમાં અરિહંત ચેઈઆણં સૂત્રથી સાધુને પૂજન અને સત્કારના નિમિત્તે કાયોત્સર્ગ કરવાનો નિર્દેશ કરાયો છે. તેથી અર્થથી એ ફલિત થાય કે શ્રાવક ભગવાનનું પૂજન અને ભગવાનનો સત્કાર કરીને જે ફળ મેળવે છે, તે ફળ મેળવવા અર્થે સાધુ “હું પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે કાયોત્સર્ગ કરું છું” એમ અભિલાષ કરે છે; અને પૂજન-સત્કાર દ્રવ્યસ્તવરૂપ છે, આથી અનુમોદનરૂપે સાધુને દ્રવ્યસ્તવ છે એમ સિદ્ધ થાય છે. NI૧૨૧૨ અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ=પૂર્વગાથામાં કહ્યું કે પૂજન અને સત્કાર દ્રવ્યસ્તવ સ્વરૂપ છે એને જ, કહે છે – ગાથા : मल्लाइएहिं पूआ सक्कारो पवरवत्थमाईहिं । अण्णे विवज्जओ इह दुहा वि दव्वत्थओ एत्थ ॥१२१३॥ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૧૩ અન્યથાર્થ : રૂદ અહીં=પ્રવચનમાં, મફર્દિ માલ્યાદિ વડે પૂમ-પૂજા થાય છે, પવરસ્થમાર્દિ સારો પ્રવર વસ્ત્રાદિ વડે સત્કાર થાય છે. તેમને વિવMો અન્ય વિપર્યય (કહે છે :) કુફા વિદ્વિધા પણ પ્રસ્થ અહીં વંદનાવિષયક સૂત્રમાં, વ્યત્વો દ્રવ્યસ્તવ (અભિધેય) છે. ગાથાર્થ : પ્રવચનમાં માલ્યાદિ વડે પૂજા થાય છે, શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે સત્કાર થાય છે. અન્ય વિપર્યય કહે છે અર્થાત્ અન્ય આચાર્ય માલ્યાદિ વડે સત્કાર થાય છે, શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે પૂજા થાય છે, એમ કહે છે. બંને પ્રકારે પણ અહીં દ્રવ્યસ્તવ અભિધેય છે. ટીકા : __ माल्यादिभिः पूजा, तथा सत्कारः प्रवरवस्त्रालङ्कारादिभिः, अन्ये विपर्ययः, इह-प्रवचने, वस्त्रादिभिः पूजा माल्यादिभिः सत्कार इति व्याचक्षते, सर्वथा द्विधाऽपि, यथाऽस्तु तथाऽस्तु, द्रव्यस्तवोऽत्राऽभिधेय રૂતિ થાર્થઃ ૨૨૨૩ ટીકાર્ય : અહીં=પ્રવચનમાં, માલ્યાદિ વડે=માળા આદિ વડે, પૂજા થાય છે, તથા પ્રવર વસ્ત્ર-અલંકાર આદિ વડે સત્કાર થાય છે. અન્ય વિપર્યય અર્થાત્ વસ્ત્રાદિ વડે શ્રેષ્ઠ વસ્ત્ર-અલંકાર આદિ વડે, પૂજા થાય છે, માળા આદિ વડે સત્કાર થાય છે, એ પ્રકારે કહે છે. જેમ હો તેમ હો=પૂજા માલ્યાદિ વડે કહો કે પ્રવર વસ્ત્રાદિ વડે કહો અને સત્કાર પ્રવર વસ્ત્રાદિ વડે કહો કે માલ્યાદિ વડે કહો, સર્વથા=બધી રીતે, બંને પ્રકારે પણ અહીં દ્રવ્યસ્તવ અભિધેય છે=અરિહંત ચેઈઆણં સૂત્રમાં પૂજા' અને “સત્કાર' શબ્દથી દ્રવ્યસ્તવ અભિધેય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભગવાનની પૂજા ફૂલની માળા વગેરેથી થાય છે અને સત્કાર શ્રેષ્ઠ વસ્ત્ર, અલંકાર આદિથી થાય છે. વળી કેટલાક આચાર્યો કહે છે કે ભગવાનની પૂજા શ્રેષ્ઠ વસ્ત્રાદિ વડે થાય છે અને સત્કાર ફૂલની માળા વગેરેથી થાય છે. આ બંને પ્રકારોમાંથી બને અર્થ ગ્રહણ કરીએ તોપણ, અરિહંત ચેઈઆણં સૂત્રમાં પૂજન અને સત્કાર દ્વારા દ્રવ્યસ્તવ અભિધેય છે, અને તે દ્રવ્યસ્તવનું ફળ મેળવવા અર્થે સાધુ પણ કાયોત્સર્ગ કરે છે. તેથી નક્કી થાય કે સાધુને પણ અનુમોદનરૂપે દ્રવ્યસ્તવ છે; કેમ કે “અનુમોદના તેના ફળની આશંસાથી કરાય છે” એવો નિયમ છે. આથી જ શ્રાવકોના વ્યાપાર-વાણિજયાદિના ફળની સાધુ આશંસા કરતા નથી, માટે સાધુને શ્રાવકોના વ્યાપારાદિની અનુમોદના નથી, પરંતુ શ્રાવકો વડે કરાતા ભગવાનના પૂજન-સત્કારના ફળની સાધુ આશંસા કરે છે, માટે સાધુને શ્રાવકોના પૂજન-સત્કારની અનુમોદના છે. ૧૨૧૩ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૧૪-૧૨૧૫ ૧૩૫ અવતરણિકા : तन्त्र एव युक्त्यन्तरमाह - અવતરણિતાર્થ : તંત્રવિષયક જ યુક્તિઅંતરને કહે છે, અર્થાત્ અનુમોદનરૂપે દ્રવ્યસ્તવ સાધુને પણ છે એ કથનવિષયક શાસ્ત્રમાં બતાવેલી એક યુક્તિ ગાથા ૧૨૧૨માં કહી. હવે શાસ્ત્રમાં જ બતાવેલી અન્ય યુક્તિ પ્રસ્તુત ગાથામાં કહે છે – ગાથા : ओसरणे बलिमाई ण चेह जं भगवया वि पडिसिद्धं । ता एस अणुण्णाओ उचिआणं गम्मई तेण ॥१२१४॥ અન્વયાર્થ : મોસર સમવસરણમાં વ7િમા બલિ આદિ છેઃરાજાઓ બલિ-બાકુના ઉછાળે છે; વં અને જે કારણથી રૂદ અહીં=સમવસરણમાં, માવા વિ-ભગવાન વડે પણ પરિસિદ્ધ =(બલિ આદિ) પ્રતિષિદ્ધ નથી, તાકતે કારણથી =આ દ્રવ્યસ્તવ, તે તેના વડે=ભગવાન વડે, વિમા ઉચિતને=યોગ્ય જીવોને, મનુIો =અનુજ્ઞાત ગમ્મરું જણાય છે. ગાથાર્થ : સમવસરણમાં રાજાઓ બલિ-બાકુળા ઉછાળે છે; અને જે કારણથી સમવસરણમાં ભગવાન વડે પણ બલિ આદિ ઉછાળવાનો પ્રતિષેધ કરાયો નથી, તે કારણથી દ્રવ્યસ્તવ ભગવાન વડે યોગ્ય જીવોને અનુજ્ઞાત જણાય છે. ટીકા : समवसरणे बल्यादि द्रव्यस्तवाङ्ग, न चेह यद् भगवताऽपि तीर्थकरेण प्रतिषिद्धं, तदेषोऽत्र द्रव्यस्तवोऽनुज्ञातः उचितेभ्यः प्राणिभ्यो गम्यते तेन भगवतेति गाथार्थः ॥१२१४॥ ટીકાર્ય : સમવસરણમાં બલિ આદિ દ્રવ્યસ્તવનું અંગ છે; અને જે કારણથી અહીં સમવસરણમાં, તીર્થકર ભગવાન વડે પણ પ્રતિષિદ્ધ નથી=બલિ આદિનો પ્રતિષેધ કરાયો નથી; તે કારણથી અહીં=શાસ્ત્રમાં, આ દ્રવ્યસ્તવ, તેના વડે=ભગવાન વડે, ઉચિત પ્રાણીઓને યોગ્ય જીવોને, અનુજ્ઞાત જણાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : ण य भयवं अणुजाणइ जोगं मोक्खविगुणं कयाइदवि । ण य तयणुगुणो वि तओ ण बहुमओ होइ अण्णेसिं ॥१२१५॥ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૧૪-૧૨૧૫ અન્વચાઈ: મયુર્વ ચ અને ભગવાન વિષvi નો મોક્ષને વિગુણ યોગની ફિવિ-ક્યારેય પણ ન મગુનાઈટ્ટ અનુજ્ઞા આપતા નથી. તયપુપુuો વિ ય તમો અને તેને અનુગુણ પણ આ=મોક્ષને અનુકૂળ પણ યોગ, મણિઅન્યોને=ભગવાનથી અન્ય એવા સાધુઓને, વ૬મો જ હો =બહુમત થતો નથી (એમ) નહીં. ગાથાર્થ : અને ભગવાન મોક્ષને પ્રતિકૂળ યોગની ક્યારેય પણ અનુજ્ઞા આપતા નથી, અને મોક્ષને અનુકૂળ પણ ચોગ સાધુઓને બહુમત થતો નથી એમ નહીં ટીકા : __न च भगवाननुजानाति योग-व्यापारं मोक्षविगुणं कदाचिदपि, मोहाभावात्, न च तदनुगुणोऽप्यसौयोगः न बहुमतो भवत्यन्येषां, किन्तु बहुमत एवेति गाथार्थः ॥१२१५॥ ટીકાર્ય : અને ભગવાન મોક્ષને વિગુણ=મોક્ષને પ્રતિકૂળ, યોગની=વ્યાપારની, ક્યારેય પણ અનુજ્ઞા આપતા નથી; કેમ કે મોહનો અભાવ છે. અને તેને અનુગુણ પણ=મોક્ષને અનુકૂળ પણ, આ યોગ, અન્યોને=ભગવાનથી અન્ય એવા સાધુઓને, બહુમત નથી થતો એમ નહીં, પરંતુ બહુમત જ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : તીર્થકર ભગવાન સમવસરણમાં દેશના આપે છે ત્યારપછી રાજા, અમાત્ય આદિ નગરમાં ઉપદ્રવોની શાંતિ અર્થે જે બલિ-બાકુના ઉછાળે છે તે દ્રવ્યસ્તવનું અંગ છે. અહીં પ્રશ્ન થાય કે બલિ-બાકુળા ઉછાળવાનો વ્યાપાર દ્રવ્યસ્તવનું અંગ છે એમ કઈ રીતે નક્કી થાય? તેથી કહે છે – | તીર્થકર ભગવાને બલિ આદિ ઉછાળવાના વ્યાપારનો નિષેધ કર્યો નથી, તેથી નક્કી થાય કે દ્રવ્યસ્તવના અંગભૂત બલિ આદિ ઉછાળવાના વ્યાપારની શ્રાવકોને ભગવાને અનુજ્ઞા આપી છે. તેથી અર્થથી ફલિત થાય કે દ્રવ્યસ્તવ મોક્ષને અનુકૂળ વ્યાપારરૂપ છે, માટે ભગવાને ઉચિત જીવોને બલિ આદિરૂપ દ્રવ્યસ્તવની અનુજ્ઞા આપી છે. અહીં પ્રશ્ન થાય કે બલિ આદિ ભગવાન દ્વારા પ્રતિષિદ્ધ નહીં હોવાથી ભગવાન વડે બલિ આદિ અનુજ્ઞાત છે એમ નક્કી થાય, તોપણ બલિ આદિ મોક્ષને અનુકૂળ વ્યાપાર છે એમ કઈ રીતે નક્કી થાય? તેથી કહે ભગવાન મોક્ષને અનુકૂળ વ્યાપારથી વિપરીત વ્યાપારની ક્યારેય અનુજ્ઞા આપે નહીં, કેમ કે ભગવાન મોહ વગરના છે. તેથી ભગવાન સંસારી જીવોની જેમ મોક્ષને પ્રતિકૂળ વ્યાપારની ક્યારેય અનુજ્ઞા આપે નહીં, ફક્ત મોક્ષને અનુકૂળ વ્યાપારની જ અનુજ્ઞા આપે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર /સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૧૪-૧૨૧૫, ૧૨૧૬ આનાથી એ ફલિત થાય કે મોક્ષને અનુકૂળ એવો શ્રાવકોનો દ્રવ્યસ્તવરૂપ વ્યાપાર સાધુઓને બહુમત નથી એમ નહીં, પરંતુ બહુમત જ છે; કેમ કે મોહથી રહિત એવા ભગવાનને જેમ મોક્ષને અનુગુણ વ્યાપાર બહુમત છે, તેમ મોહના ઉચ્છેદ માટે પ્રવૃત્ત એવા સાધુને પણ મોક્ષને અનુગુણ વ્યાપાર બહુમત છે. આથી સાધુને અનુમોદનારૂપે દ્રવ્યસ્તવ છે, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. /૧૨૧૪/૧૨૧૫ અવતરણિકા : ગાથા ૧૨૧૪માં કહ્યું કે ભગવાન વડે યોગ્ય જીવોને દ્રવ્યસ્તવ અનુજ્ઞાત છે. ત્યાં શંકા થાય કે દ્રવ્યસ્તવ સાવધ પ્રવૃત્તિરૂપ હોવાથી ભગવાનને અનુમત નથી, પરંતુ દ્રવ્યસ્તવકાળમાં વર્તતો મોક્ષને અનુકૂળ એવો ભાવ ભગવાનને અનુમત છે, આથી ભગવાને દ્રવ્યસ્તવના અંગભૂત બલિ આદિનો નિષેધ કર્યો નથી. આ પ્રકારની શંકાનું નિરાકરણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે – ગાથા : जो चेव भावलेसो सो चेव य भगवओ बहुमओ उ। न तओ विणेअरेणं ति अत्थओ सो वि एमेव ॥१२१६॥ અન્વયાર્થ: નો જેવા અને જે જ માવજોણો ભાવનો લેશ છે, તો ચેવ=તે જ માવો ભગવાનને વહુના=બહુમત છે. (આ પ્રકારની શંકા કરીને ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપે છે –) તો આ=ભાવનો લેશ, રૂપ વિUTI-ઇતર વિના=દ્રવ્યસ્તવ વિના, ન નથી, તિ એથી અસ્થમો=અર્થથી તો વિ=તે પણ દ્રવ્યસ્તવ પણ, નેવ આમ જ છે=ભાવલેશની જેમ ભગવાનને અનુમત જ છે. * “' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : અને જે જ ભાવનો લેશ છે, તે જ ભગવાનને બહુમત છે. આ પ્રકારની શંકા કરીને ગ્રંથકારશ્રી તેનો ઉત્તર આપે છે – ભાવનો લેશ દ્રવ્યસ્તવ વિના નથી. એથી અર્થથી દ્રવ્યસ્તવ પણ ભાવલેશની જેમ ભગવાનને અનુમત જ છે. ટીકા : ___ य एव भावलेशो बल्यादौ क्रियमाणे स एव च भगवतस्तीर्थकरस्य बहुमत इत्याशङ्क्याह-नाऽसौ= भावलेशो विनेतरेण-द्रव्यस्तवेनेत्यर्थतः सोऽपि-द्रव्यस्तव एवमेव-अनुमत इति गाथार्थः ॥१२१६॥ ટીકાર્ય : અને બલિ આદિ કરાતે છતે જે જ ભાવનો લેશ છે, તે જ તીર્થકર ભગવાનને બહુમત છે. એ પ્રકારની આશંકા કરીને કહે છે – આ=ભાવનો લેશ, ઇતર=દ્રવ્યસ્તવ, વિના નથી. એથી અર્થથી=મોક્ષને અનુકૂળ ભાવના કારણરૂપે, તે પણ=દ્રવ્યસ્તવ પણ, આમ જ છે અનુમત છે=જેમ દ્રવ્યસ્તવકાળમાં વર્તતો ભાવલેશ ભગવાનને અનુમત છે, એમ દ્રવ્યસ્તવ પણ ભગવાનને અનુમત જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા 7 ગાથા ૧૨૧૬-૧૨૧૦ ભાવાર્થ : સમવસરણમાં બલિ-બાકુળા ઉછાળતી વખતે રાજા આદિને જે ભગવાનની ભક્તિ કરવાનો ભાવલેશ છે, તે ભાવલેશ મોક્ષને અનુગુણ છે માટે ભગવાનને સંમત છે; પરંતુ બલિ-બાકુળા ઉછાળવાની ક્રિયા આરંભ-સમારંભવાળી હોવાથી ભગવાનને સંમત નથી. આ પ્રકારની શંકાનું નિવારણ કરવા ગ્રંથકાર કહે યોગ્ય જીવોને બલિ-બાકુળા ઉછાળવાના વ્યાપારરૂપ દ્રવ્યસ્તવ કર્યા વગર ભગવાનની ભક્તિનો ભાવલેશ થતો નથી, અને દ્રવ્યસ્તવકાળમાં વર્તતો ભગવાનની ભક્તિનો ભાવલેશ મોક્ષનું કારણ છે. તેથી જેમ મોક્ષના કારણભૂત એવો ભાવલેશ ભગવાનને અનુમત છે, તેમ ભાવલેશના કારણભૂત એવો દ્રવ્યસ્તવ પણ ભગવાનને અનુમત છે. અહીં બલિ આદિ કરતી વખતે શ્રાવકોને થતા ભાવને ‘ભાવલેશ' કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષના અર્થી સાધુ વીતરાગ થવા માટે સર્વ સંગનો ત્યાગ કરીને પોતાનામાં પ્રગટેલી સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષતાને અતિશયિત કરવા અર્થે જે ઉદ્યમ કરે છે, તે પરમાર્થથી મોક્ષને અનુકૂળ એવો શ્રેષ્ઠ ભાવ છે; અને આવો શ્રેષ્ઠ ભાવ મોક્ષના અર્થી પણ શ્રાવકો કરી શકતા નથી, તેથી તેઓ સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવારૂપ ભગવાનની આજ્ઞા પાળવાની શક્તિનો સંચય કરવાની અભિલાષાથી તે શક્તિસંચયના ઉપાયભૂત એવા દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરે છે, તે ઉદ્યમકાળમાં શ્રાવકને જે ભાવ વર્તે છે તે “ભાવ', સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થવાનો ઉદ્યમ કરતા સાધુના ભાવની અપેક્ષાએ “લેશ' છે. આથી બલિ આદિ કરતી વખતે શ્રાવકમાં વર્તતા ભગવાનની ભક્તિના ભાવને “ભાવ” ન કહેતાં “ભાવનો લેશ” કહેલ છે. II૧ ૨૧દા અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે–પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસ્તવ વગર ભાવલેશ નથી, એથી અર્થથી ભાવલેશની જેમ જ દ્રવ્યસ્તવ પણ ભગવાનને અનુમત છે. એને જ કહે છે – ગાથા : कज्जं इच्छंतेणं अणंतरं कारणं पि इटुं तु । जह आहारजतित्तिं इच्छंतेणेह आहारो ॥१२१७॥ અન્વયાર્થ : નદ જે રીતે માદારતિત્તિ રૂછંતેT=આહારજતૃપ્તિને=આહારથી ઉત્પન્ન થતી તૃપ્તિને, ઇચ્છતા એવા પુરુષ વડે, રૂદ અહીં=લોકમાં, મહારોઃ આહાર (ઈષ્ટ થાય છે, તે રીતે) ઝં રૂછંતેT=કાર્યને ઇચ્છતા એવા પુરુષ વડે મviતાં ર0 પિકઅનંતર કારણ પણ કૈં તુ=ઈષ્ટ જ થાય છે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૧૦-૧૨૧૮ ૧૩૯ ગાથાર્થ : જે રીતે આહારથી ઉત્પન્ન થતી તૃપ્તિને ઇચ્છતા પુરષ વડે લોકમાં આહાર ઇચ્છાય છે, તે રીતે કાર્યન ઇચ્છતા પુરસ્ક વડે અનંતર કારણ પણ ઇચ્છાય જ છે. ટીકા? कार्यमिच्छताऽनन्तरं मोक्षफलकारि कारणमपीष्टमेव भवति, कथमित्याह-यथाऽऽहारजां तृप्तिमिच्छता इह-लोके आहार इष्ट इति गाथार्थः ॥१२१७॥ ટીકાર્ય : મોક્ષરૂપ ફળને કરનારા કાર્યને=ભાવલેક્શરૂપ કાર્યને, ઇચ્છતા એવા વડે અનુમોદનારૂપે ઇચ્છતા એવા ભગવાન વડે, અનંતર કારણ પણ ભાવલેશરૂપ કાર્ય સાથે અંતર વગર રહેનારું એવું દ્રવ્યસ્તવરૂપ કારણ પણ, ઇષ્ટ જ થાય છે=અનુમોદનારૂપે ઇચ્છાય જ છે. કઈ રીતે? એથી કહે છે – જે રીતે અહીં=લોકમાં, આહારજ=આહારથી ઉત્પન્ન થતી, તૃપ્તિને ઇચ્છતા એવા પુરુષ વડે આહાર ઇષ્ટ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : भवनादावपि विधिमाह - અવતરણિયાર્થ: ભવનાદિમાં પણ વિધિને કહે છે=જિનભવનનું કરાવણ વગેરેમાં પણ શ્રાવકના કર્તવ્યપણારૂપે ભગવાને કરેલા વિધાનને કહે છે – ભાવાર્થ: પૂર્વમાં સ્થાપન કર્યું કે ભગવાનને ભાવસ્તવના કારણરૂપે દ્રવ્યસ્તવ અનુમત છે. તેથી હવે જિનભવનનું કરાવણ આદિરૂપ દ્રવ્યસ્તવ કરવાની ભગવાને શ્રાવકોને મન દ્વારા સંમતિ આપી છે, એ રૂપ જિનભવનકારણાદિ વિષયક ભગવાનનું વિધાન બતાવે છે – ગાથા : जिणभवणकारणादि वि भरहाईणं न वारिअं तेणं । जह तेसिं चिअ कामा सल्लविसाईहिं वयणेहिं ॥१२१८॥ અન્વચાઈ: તેvieતેના વડે ભગવાન વડે, નિમવUવIRUવિવિ=જિનભવનકારાદિ પણ મારું ભરતાદિને (ત રીતે) ન વારિક-નિવારાયેલ નથી, ગદ જે રીતે સર્જવલાદિં વયોર્દિકશલ્ય-વિષાદિ વચનો વડે તેf વિ=તેઓને જ=ભરતાદિને જ, કામ-કામો (નિવારાયા.) For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૧૮-૧૨૧૯ ગાથાર્થ : ભગવાન વડે જિનભવનકરાવણ આદિ પણ ભરતાદિને તે રીતે નિવારણ કરાયેલા નથી, જે રીતે શલ્ય-વિષાદિ વચનો વડે ભરતાદિને જ કામો નિવારણ કરાયા. ટીકા : जिनभवनकारणाद्यपि द्रव्यस्तवरूपं भरतादीनां श्रावकाणां न वारितं तेन भगवता, यथा तेषामेव= भरतादीनां कामाः शल्यविषादिभिर्वचनैर्निवारिताः 'सल्लं कामा विसं कामा' इति गाथार्थः ॥१२१८॥ * “નિમવIRUપિ''માં “મરિ' શબ્દથી જિનબિંબપ્રતિષ્ઠાપન, જિનપૂજાકરણાદિનું ગ્રહણ છે, અને “મપિ' શબ્દથી એ જણાવવું છે કે ભગવાનને જિનભવનકારણાદિ અનુમત ન હોત તો તો ભગવાન ભરતાદિને કામોની. જેમ જિનભવનકારણાદિનું વારણ કરતા, પરંતુ ભગવાને કામોનું વારણ કરેલ છે પણ જિનભવનાકારણાદિનું પણ વારણ કર્યું નથી. ટીકાર્ય : તેના વડે=ભગવાન વડે, દ્રવ્યસ્તવરૂપ જિનભવનકારણાદિ ભરતાદિ શ્રાવકોને તે રીતે વારણ કરાયેલ નથી, જે રીતે “કામો શલ્ય છે, કામો વિષ છે” ઇત્યાદિરૂપ શલ્ય-વિષાદિ વચનો વડે તેઓને જ=ભરતાદિને જ, કામો નિવારણ કરાયા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભરતાદિ શ્રાવકોના જિનમંદિર બંધાવવા વગેરે અનુષ્ઠાનનો ભગવાને નિષેધ કર્યો નથી, તેથી “અનિષિદ્ધ અનુમત છે” એ પ્રકારના ન્યાયથી ભરતાદિ શ્રાવકોના જિનમંદિરનિર્માણાદિ અનુષ્ઠાનમાં ભગવાનની સંમતિ છે એમ પ્રાપ્ત થાય. અહીં પ્રશ્ન થાય કે ભગવાને ભરતાદિના જિનમંદિરનિર્માણાદિ અનુષ્ઠાનની સાક્ષાત્ પ્રશંસા કરી નથી, તેથી તેમાં ભગવાનની અનુમતિ છે એમ કઈ રીતે કહી શકાય? તેથી કહે છે – જો ભગવાનને જિનમંદિરકારભાદિ અનુષ્ઠાન અનુમત ન હોત તો, જેમ ભગવાને “કામો શલ્ય છે, કામો વિષ છે” ઇત્યાદિ વચનો દ્વારા કામોનું નિવારણ કર્યું, તેમ જિનભવનકારાદિનું પણ ભરતાદિને નિવારણ કરેલ હોત. પરંતુ ભગવાને જિનભવનકારાદિરૂપ દ્રવ્યસ્તવનું ભરતાદિને નિવારણ કરેલ નથી, તેથી નક્કી થાય કે જિનભવનકારણાદિમાં ભગવાનની અનુમતિ છે. ll૧૨૧૮ ગાથા : ता तं पि अणुमयं चिअ अप्पडिसेहाओ तंतजुत्तीए । इअ सेसाण वि एत्थं अणुमोअणमाइ अविरुद्धं ॥१२१९॥ અન્વયાર્થ : તા તે કારણથી=જે કારણથી જિનભવનકારાદિ ભગવાન વડે વારણ કરાયા નથી તે કારણથી, પડિલેહાગો=અપ્રતિષેધ હોવાને કારણે તંતપુરી તંત્રયુક્તિ દ્વારા તે પિ તે પણ=જિનભવનકારણાદિ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૧૯ પણ, (ભગવાનને) મધુમથં વિઅનુમત જ છે. રૂમ એ રીતે તેના વિશેષોને પણ=ભગવાનથી શેષ એવા સાધુઓને પણ, અત્યં અહીં=દ્રવ્યસ્તવરૂપ જિનભવનકારણાદિમાં, મજુમોમામાડ઼અનુમોદનાદિ વિરુદ્ધ અવિરુદ્ધ છે. ગાથાર્થ : જે કારણથી જિનભવનકારાદિ ભગવાન વડે વારણ કરાયા નથી, તે કારણથી અપ્રતિષેધ હોવાને કારણે તંત્રયુક્તિ દ્વારા જિનભવનકારાદિ પણ ભગવાનને અનુમત જ છે, એ રીતે ભગવાનથી શેષ એવા સાધુઓને પણ જિનભવનકારણાદિમાં અનુમોદન વગેરે વિરુદ્ધ નથી. ટીકા : ___ तत्तदप्यनुमतमेव जिनभवनकारणादि, अप्रतिषेधात् कारणात्, तन्त्रयुक्त्या 'परमतमप्रतिषिद्धमनुमतं' इति तन्त्रयुक्तिरित्यनया, इय भगवदनुज्ञानात् शेषाणामप्यत्र साधूनामनुमोदनाद्यविरुद्धम्, आदिशब्दात् कारणादिपरिग्रह इति गाथार्थः ॥१२१९॥ ટીકાર્યઃ તે કારણથી=પૂર્વગાથામાં કહ્યું તે મુજબ ભગવાને ભરતાદિને કામોની જેમ જિનભવનકારાદિનું વારણ કર્યું નથી તે કારણથી, અપ્રતિષેધરૂપ કારણથી=ભગવાને જિનભવનકારણાદિનો નિષેધ નહીં કરેલ હોવાથી, તંત્રની યુક્તિ દ્વારા=“અપ્રતિષિદ્ધ એવું પરમત અનુમત છે” એવી તંત્રની યુક્તિ છે જેના દ્વારા, તે પણ=જિનભવનકારણાદિ પણ, અનુમત જ છે=ભગવાનને સંમત જ છે. આ રીતે=જિનભવનકારણાદિ જે રીતે ભગવાનને અનુમત છે એ રીતે, ભગવદનુજ્ઞાનથી=ભગવાનની જિનભવનકારાદિમાં અનુજ્ઞા હોવાથી, શેષ એવા સાધુઓને પણ અહીંજિનભવનકારાદિમાં, અનુમોદનાદિ અવિરુદ્ધ છે. માહિશબ્દથી “મનુ નારિ''માં રહેલ “મરિ' શબ્દથી, કારણાદિનો પરિગ્રહ છે કરાવણ અને અપવાદથી કરણનું ગ્રહણ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ભગવાને જિનભવન કરાવવા વગેરે અનુષ્ઠાનનું ભરતાદિને ધારણ કર્યું નથી, તે કારણથી જિનભવનકરાવણ આદિ અનુષ્ઠાનમાં ભગવાનની અનુમતિ પ્રાપ્ત થાય છે. અને શાસ્ત્રમાં યુક્તિ બતાવી છે કે “અન્યને સંમત અનુષ્ઠાનનો નિષેધ કરવામાં ન આવે તો તે અનુષ્ઠાન નિષેધ નહીં કરનાર વ્યક્તિને અનુમત હોય.” આ પ્રકારની તંત્રયુક્તિથી જિનભવનકરાવણ આદિમાં ભગવાન દ્વારા નહીં કરાયેલા પ્રતિષેધ ભગવાનની જિનભવનકારાદિમાં સંમતિ દર્શાવે છે. વળી, જે અનુષ્ઠાન ભગવાનને અનુમત હોય, તે અનુષ્ઠાન ભગવાનથી શેષ એવા સાધુઓને પણ અનુમોદનીય જ હોય, એમ અર્થથી ફલિત થાય; કેમ કે ભગવાન જેમ વીતરાગ-સર્વજ્ઞ હતા, તેથી પાપકાર્યમાં અનુમતિ આપે નહીં, તેમ સાધુ પણ વીતરાગ થવાના અર્થી હોય છે, તેથી ભગવાનની અનુમતિ ન હોય તેવા અનુષ્ઠાનનું અનુમોદન કરે નહીં; અને ભગવાનની અનુમતિ હોય તેવા અનુષ્ઠાનનું અવશ્ય અનુમોદન કરે, શ્રાવકોને “આ કર્તવ્ય છે' ઇત્યાદિ ઉપદેશ દ્વારા જિનભવનાદિ અનુષ્ઠાન કરાવે પણ; તેમ જ શાસનપ્રભાવના અર્થે વજસ્વામીની જેમ અપવાદથી સ્વયં દ્રવ્યસ્તવ કરે પણ. આથી નક્કી થાય કે જિનભવનકારાદિ દ્રવ્યસ્તવ સાધુને ગૌણરૂપે છે. ૧૨૧૯તા. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૦ અવતરણિકા : युक्त्यन्तरमाह - અવતરણિકાર્ય : યુક્તિઅંતરને કહે છે–સાધુને દ્રવ્યસ્તવ કઈ રીતે છે? એ વિષયમાં અન્ય યુક્તિને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૨૧૦માં કહેલ કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર સમનુવિદ્ધ છે. તેથી એ પ્રાપ્ત થયું કે મુનિને પણ માત્ર ભાવસ્તવ નથી, પરંતુ દ્રવ્યસ્તવ પણ છે. અને તે જ બતાવવા ગાથા ૧૨૧૧માં ગ્રંથકારે કહ્યું કે યતિને પણ અનુમોદનારૂપે દ્રવ્યસ્તવનો લેશ છે. ત્યાં પ્રશ્ન થાય કે મુનિને દ્રવ્યસ્તવ કઈ રીતે સંભવે? તેથી ગાથા ૧૨૧૨-૧૨૧૩માં પ્રથમ તંત્રયુક્તિ આપી કે વંદનામાં દ્રવ્યસ્તવરૂપ પૂજન-સત્કારના હેતુવાળો કાયોત્સર્ગ યતિને પણ નિર્દિષ્ટ છે. તેથી સિદ્ધ થયું કે મુનિને દ્રવ્યસ્તવ ગૌણરૂપે છે. વળી ગાથા ૧૨૧૪૧૨૧૫માં અન્ય તંત્રયુક્તિ આપતાં કહ્યું કે સમવસરણમાં રાજા વગેરે જે બલિ આદિ ઉછાળે છે તેનો ભગવાને પ્રતિષેધ કર્યો નથી, તેથી નક્કી થાય કે ભગવાન વડે દ્રવ્યસ્તવ અનુજ્ઞાત છે. વળી ગાથા ૧૨૧૮-૧૨૧૯માં કહ્યું કે જિનભવન કરાવવા વગેરે અનુષ્ઠાનનું ભગવાને નિવારણ કરેલ નથી, તેથી જિનભવનકારણાદિ પણ ભગવાનને અનુમત જ છે અને સાધુઓને પણ જિનભવનકારણાદિનું અનુમોદનાદિ અવિરુદ્ધ છે. હવે પ્રસ્તુત ગાથામાં મુનિને દ્રવ્યસ્તવ કઈ રીતે સંભવે? તે અન્ય યુક્તિ આપવા દ્વારા ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : जं च चऊद्धा भणिओ विणओ उवयारिओ उ जो तत्थ । सो तित्थयरे निअमा ण होइ दव्वत्थया अन्नो ॥१२२०॥ અન્વયાર્થ : = =અને જે કારણથી ઘઉદ્ધિ વિમો મોકચાર પ્રકારે વિનય કહેવાયો છે, તQ =વળી ત્યાં ચાર પ્રકારના વિનયમાં, નો વારિો જે ઔપચારિક (વિનય) છે, તો તે તિસ્થ તીર્થંકરવિષયક નિગમ-નિયમથી વ્યસ્થા-દ્રવ્યસ્તવથી પ્રશ્નો અન્ય હોડું થતો નથી. * પ્રસ્તુત ગાથાના પ્રારંભમાં રહેલ “વત્' યાત્ અર્થક છે અને તે માત્ નો અન્વય ગાથા ૧૨૨૧ સાથે છે. ગાથાર્થ : અને જે કારણથી ચાર પ્રકારનો વિનય કહેવાયો છે, વળી તેમાં જે ઔપચારિક વિનય છે, તે તીર્થંકરવિષયક નિયમથી દ્રવ્યસ્તવથી અન્ય થતો નથી, પરંતુ દ્રવ્યસ્તવ જ થાય છે. ટીકા : यश्चतुर्की (? यच्च चतुर्द्धा) भणितो विनयः ज्ञानदर्शनचारित्रौपचारिकभेदात्, औपचारिकस्तु विनयः यस्तत्र-विनयमध्ये स तीर्थकरे नियमाद्-अवश्यन्तया न भवति द्रव्यस्तवादन्यः, अपि तु द्रव्यस्तव एवेति गाथार्थः ॥१२२०॥ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૨૦, ૧૨૨૧-૧૨૨૨ ૧૪3 નોંધ: ટીકામાં યકૃતુહ્ન છે, તેમાં મૂળગાવ્યા પ્રમાણે યત્ર વાર્તા હોવું જોઈએ. ટીકાર્ય : અને જે કારણથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ઔપચારિકના ભેદથી ચાર પ્રકારે વિનય કહેવાયો છે, વળી ત્યાં=વિનયની મધ્યમાં, જે ઔપચારિક વિનય છે, તે તીર્થંકરવિષયક નિયમથી=અવશ્યપણાથી, દ્રવ્યસ્તવથી અન્ય થતો નથી, પરંતુ દ્રવ્યસ્તવ જ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૨૨૦ll ગાથા : एअस्स उ संपाडणहेउं तह हंदि वंदणाए वि । पूअणमाउच्चारणमुववण्णं होइ जइणो वि ॥१२२१॥ અન્વયાર્થ : (જે કારણથી પૂર્વગાથામાં કહ્યું છે એમ છે તે કારણથી) ત્રણ =આના જ=દ્રવ્યસ્તવના જ, સંપાદકં સંપાદનના હેતુથી તદ વંવUTI વિ=તે પ્રકારની અરિહંત ચેઇયાણં સૂત્રમાં કરાતી, વંદનામાં પણ પૂUTHીડેન્રીરઘાં પૂજનાદિનું ઉચ્ચારણ નો વિપતિને પણ ૩વવાપાં દોડું ઉપપન્ન થાય છે. ગાથાર્થ : જે કારણથી પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી, દ્રવ્યસ્તવના જ સંપાદન માટે અરિહંત ચેઈચાણ સૂત્રમાં કરાતી વંદનામાં પણ પૂજનાદિનું ઉચ્ચારણ સાધુને પણ ઘટે છે. ટીકાઃ एतस्यैव-द्रव्यस्तवस्य सम्पादनहेतोः सम्पादनार्थं तथा हन्दीत्युपप्रदर्शने वन्दनायामपि सूत्ररूपायां पूजनाधुच्चारणं 'पूयणवत्तियाए' इत्यादि उपपन्नं भवति न्याय्यमित्यर्थः यतेरपीति गाथार्थः ॥१२२१॥ ટીકાર્ય : આના જ દ્રવ્યસ્તવના જ, સંપાદનના હેતુથી=સંપાદનના અર્થે, તે પ્રકારની સૂત્રરૂપ વંદનામાં પણ=અરિહંત ચેઈયાણં સૂત્ર બોલવા દ્વારા કરાતી વંદનામાં પણ, પૂર્વત્તિયાણ ઇત્યાદિ પૂજનાદિનું ઉચ્ચારણ યતિને પણ=સાધુને પણ, ઉપપન્ન=ન્યાધ્યકસંગત, થાય છે. “હૃ’િ એ પ્રકારનો અવ્યય ઉપપ્રદર્શનમાં છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : इहरा अणत्थगं तं ण य तयणुच्चारणेण सा भणिआ । ता अभिसंधारणतो संपाडणमिट्टमेअस्स ॥१२२२॥ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૨૧-૧૨૨૨ અન્વયાર્થ : ફરી ઇતરથા દ્રવ્યસ્તવનું સંપાદન યતિને ઇષ્ટ ન હોય તો, તેં તે=અરિહંત ચેઈયાણં સૂત્રમાં કરાતું પૂજનાદિનું ઉચ્ચારણ, સત્યઅનર્થક છે. સ ય અને તે=અરિહંત ચેઈયાણ સૂત્રમાં કરાતી વંદના, તથyવ્યારા તેના અનુચ્ચારણથી પૂજનાદિના ઉચ્ચારણ વગર, મન કહેવાઈ નથી, તીં તેથી મિસંથાર તો=અભિસંધારણરૂપે વિશિષ્ટ ઇચ્છારૂપે, આનું દ્રવ્યસ્તવનું, સંપાઈ રૂદું સંપાદન ઈષ્ટ છે. ગાથાર્થ : દ્રવ્યસ્તવનું સંપાદન ચતિને ઇષ્ટ ન હોય તો અરિહંત ચેઈઆણં સૂત્રમાં કરાતું પૂજનાદિનું ઉચ્ચારણ અર્થ વગરનું છે, અને અરિહંત ચેઈઆણં સૂત્રમાં કરાતી વંદના પૂજનાદિના ઉચ્ચારણ વગર કહેવાઈ નથી, તેથી વિશિષ્ટ ઇચ્છારૂપે દ્રવ્યસ્તવનું સંપાદન સાધુને ઇષ્ટ છે. ટીકા : इतरथा त्वनर्थकं तदुच्चारणं, न च तदनुच्चारणेन सा वन्दना भणिता यतेः, तत्-तस्माद् अभिसन्धारणेन-विशिष्टेच्छारूपेण सम्पादनमिष्टमेतस्य-द्रव्यस्तवस्येति गाथार्थः ॥१२२२॥ ટીકાર્ય વળી ઇતરથાયતિને દ્રવ્યસ્તવનું સંપાદન ઇષ્ટ ન હોય તો, તેનું ઉચ્ચારણ=અરિહંત ચેઈઆણં સૂત્રમાં કરાતું પૂજનાદિનું ઉચ્ચારણ, અનર્થક છે. અને તે વંદના=અરિહંત ચેઇઆણે સૂત્રમાં કરાતી વંદના, વતિને-સાધુને, તેના અનુચ્ચારણથી પૂજનાદિના અનુચ્ચારણથી, કહેવાઈ નથી. તેથી અભિસંધારણરૂપે= વિશિષ્ટ ઇચ્છારૂપે="પૂજન-સત્કારરૂપ દ્રવ્યસ્તવ કરવા દ્વારા શ્રાવકો જે બોધિલાભ અને ક્રમિક મોક્ષરૂપ ફળ પ્રાપ્ત કરે છે તે ફળ પ્રસ્તુત કાયોત્સર્ગથી મને પ્રાપ્ત થાઓ’ એ પ્રકારની વિશિષ્ટ ઇચ્છારૂપે, આનું દ્રવ્યસ્તવનું, સંપાદન ઇષ્ટ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જ્ઞાનવિનય : જેનાથી કર્મોનું વિનયન થાય તેને વિનય કહેવાય. વિરતિ સાથે દરેક શાસ્ત્રવચનની સંલગ્નતાનો બોધ કરાવે તેવું જ્ઞાન સમ્યજ્ઞાન છે, અને આવા સમ્યજ્ઞાનમાં યત્ન કરવાથી કર્મોનું વિનયન થાય છે. તેથી સમ્યજ્ઞાનમાં યત્ન કરવો એ જ્ઞાનવિનય છે. વળી તે જ્ઞાનવિનય સ્વયં શાસ્ત્રો ભણવારૂપ પણ હોઈ શકે, અન્યને શાસ્ત્રો ભણાવવારૂપ પણ હોઈ શકે, તેમ જ કોઈ શાસ્ત્રો ભણતા હોય તેને ભણવામાં સહાયક થવારૂપ પણ હોઈ શકે. | દર્શનવિનય સમ્યગ્દર્શનમાં યત્ન કરવાથી કર્મોનું વિનયન થાય છે. તેથી સમ્યગ્દર્શનમાં યત્ન કરવો એ દર્શનવિનય છે. વળી તે દર્શનવિનય સંમતિતર્ક વગેરે દર્શનશાસ્ત્રોનું અધ્યયન છે, અથવા પૂર્ણ પુરુષ એવા ભગવાનના સ્વરૂપને જાણીને તેમના પ્રત્યે બહુમાન-ભક્તિનો અધ્યવસાય છે. ચારિત્રવિનય : સમ્યગ્યારિત્રમાં યત્ન કરવાથી કર્મોનું વિનયન થાય છે. તેથી ચારિત્રાચારનું સમ્યફ પાલન કરીને ગુપ્તિના અતિશયને કરતો આત્મા ચારિત્રવિનય કરે છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૧-૧૨૨૨, ૧૨૨૩ ૧૪૫ ઉપચારવિનય : વિનયને અનુકૂળ એવી ભગવાનની પૂજા, ગુણવાન પુરુષની વૈયાવચ્ચ, જ્ઞાનનાં સાધનોની પૂજા કરવી ઇત્યાદિ વ્યવહારિક ક્રિયાઓ કરવી એ ઉપચારવિનય છે. તેમાં સમ્યગ્યત્ન કરવાથી કર્મોનું વિનયન થાય છે. આમ, ઉપરમાં બતાવ્યા એ ચાર પ્રકારના વિનયમાંથી તીર્થંકરવિષયક ઉપચારવિનય દ્રવ્યસ્તવરૂપ જ છે, અને તીર્થંકરવિષયક ઉપચારવિનયના સંપાદન માટે અરિહંત ચેઇયાણં સૂત્રમાં સાધુ જે પૂજનાદિનું ઉચ્ચારણ કરે છે તે સાધુને ઘટે છે. જો દ્રવ્યસ્તવરૂપ તીર્થંકરવિષયક ઔપચારિક વિનય કરવાનો સાધુને સર્વથા નિષેધ કરવામાં આવે, તો અરિહંત ચેઈયાણરૂપ વંદનાસૂત્રમાં કરાતું પૂમાવત્તિયાસૌરવત્તિયા, એ પદનું ઉચ્ચારણ સાધુને નિરર્થક માનવું પડે; અને “અરિહંત ચેઈયાણં' રૂપ વંદનાસૂત્ર સાધુને પૂમાવત્તિયાણ સૌરવત્તિયાણ પદ વગર બોલવાનું કહેવાયું નથી. તેથી ફલિત થાય કે વિશિષ્ટ ઇચ્છારૂપે સાધુને દ્રવ્યસ્તવનું સંપાદન ઇષ્ટ છે. અહીં સાધુને દ્રવ્યસ્તવના સંપાદનની વિશિષ્ટ ઇચ્છા એ હોય છે કે શ્રાવકો ભગવાનનું પૂજન અને ભગવાનનો સત્કાર કરીને જે બોધિના લાભારૂપ ફળને પ્રાપ્ત કરે છે, તે ફળ અરિહંત ચેઈઆણે સૂત્રમાં કરાતા પૂર્વત્તિયાણ આદિ પદના ઉચ્ચારણથી મને પ્રાપ્ત થાઓ. આ પ્રકારે તીર્થંકરના પૂજન-સત્કારથી થતા વિશિષ્ટ ફળની ઇચ્છારૂપે દ્રવ્યસ્તવનું સંપાદન સાધુને પણ ઈષ્ટ છે. ll૧૨૨૧/૧૨૨૨ અવતરણિકા : ગાથા ૧૨૧૧થી ૧૨૨૨ સુધી સાધુને ગૌણરૂપે દ્રવ્યસ્તવ છે, તેમ અનેક યુક્તિઓ દ્વારા ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં કોઈને શંકા થાય કે જો મુનિ અનુમોદન આરિરૂપે દ્રવ્યસ્તવ કરે છે તો ઉત્તમ દ્રવ્યોથી કરણરૂપે દ્રવ્યસ્તવ કેમ કરતા નથી? તેના સમાધાનરૂપે કહે છે – ગાથા : सक्खा उ कसिणसंजमदव्वाभावेहिं णो अयं इट्ठो । गम्मइ तंतठिईए भावपहाणा हि मुणउ त्ति ॥१२२३॥ અન્વયાર્થ : મુi૩ માવપાપ દિકમુનિઓ ભાવપ્રધાન જ હોય છે. ત્તિ એથી સિલિંગમબ્રામાવેદિં કૃત્ન સંયમ અને દ્રવ્યના અભાવને કારણે સવા સાક્ષાત્ જ થંઆકદ્રવ્યસ્તવ, રૂ =ઈષ્ટ નથી, (એ પ્રમાણે) તંતક્િપ-તંત્રસ્થિતિથી ગામડ઼ જણાય છે. ગાથાર્થ : મુનિઓ ભાવપ્રધાન જ હોય છે. એથી સંપૂર્ણ સંયમ હોવાને કારણે અને દ્રવ્યનો અભાવ હોવાને કારણે મુનિને સાક્ષાત્ જ દ્રવ્યસ્તવ ઇષ્ટ નથી, એ પ્રમાણે તંત્રની સ્થિતિથી જણાય છે. ટીકા: ___ साक्षात्-स्वरूपेणैव कृत्स्नसंयमद्रव्याभावाभ्यां कारणाभ्यां नाऽयमिष्टो द्रव्यस्तव इति गम्यते For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અનુયોગગણાનુજ્ઞાવતુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૨૩ तन्त्रस्थित्या, पूर्वापरनिरूपणेन गर्भार्थमाह-भावप्रधाना हि मुनय इति कृत्वोपसजनमयमिति गाथार्थः ૨૨૨૩ ટીકાર્ય : સાક્ષાત્ સ્થિત્યા કૃત્ન સંયમ અને દ્રવ્યના અભાવરૂપ કારણથી=સાધુ સંપૂર્ણ સંયમવાળા હોવાથી અને સાધુ પાસે પૈસા વગેરે દ્રવ્ય નહીં હોવાથી, આ દ્રવ્યસ્તવ, મુનિને સાક્ષાત્ સ્વરૂપથી જ=આચરણાથી જ, ઈષ્ટ નથી. એ પ્રમાણે તંત્રની સ્થિતિથીકશાસ્ત્રની મર્યાદાથી, જણાય છે. પૂર્વાપર....મદિ – પૂર્વ-અપરના નિરૂપણ દ્વારા ગર્ભાર્થને કહે છે અર્થાત્ ગાથા ૧૨૧૨માં કહ્યું કે સિદ્ધાંતમાં દ્રવ્યસ્તવસ્વરૂપ પૂજન-સત્કાર હેતુક કાયોત્સર્ગ યતિને પણ નિર્દિષ્ટ છે, ગાથા ૧૨૧૪માં કહ્યું કે સમવસરણમાં દ્રવ્યસ્તવના અંગરૂપ બલિ આદિ ભગવાન વડે પણ પ્રતિષિદ્ધ નથી, ગાથા ૧૨૨૦માં કહ્યું કે ચાર પ્રકારના વિનયમાંથી તીર્થંકરવિષયક જે ઔપચારિક વિનય છે તે દ્રવ્યસ્તવથી અન્ય નથીઃ આ સર્વરૂપ પૂર્વકથનોની અને પ્રસ્તુત ગાથામાં કહ્યું કે કૃત્ન સંયમાદિને કારણે મુનિને સાક્ષાત્ જ દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી એ રૂપ અપરકથનની, વિચારણા દ્વારા જે ગર્ભમાં રહેલો અર્થ પ્રાપ્ત થાય છે, તેને ગ્રંથકાર કહે છે – ભાવપ્રધાન...મમ્ મુનિઓ ભાવપ્રધાન જ હોય છે, જેથી કરીને આ ઉપસર્જન છે=મુનિઓને દ્રવ્યસ્તવ ગૌણ છે. રૂતિ થાઈ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: મુનિઓ સંપૂર્ણ સંયમવાળા છે, માટે સ્નાનાદિ કરતા નથી અને તેમની પાસે પૈસા વગેરે દ્રવ્ય હોતું નથી, માટે ઉત્તમ દ્રવ્યોથી જિનભવનકારાદિરૂપ દ્રવ્યસ્તવ સાક્ષાત્ કરતા નથી. આથી સિદ્ધાંતની મર્યાદાથી તેઓને સાક્ષાત્ દ્રવ્યસ્તવ ઈષ્ટ નથી એમ જણાય છે. વળી, પ્રસ્તુત ગાથામાં પૂર્વ-અપર કથનના નિરૂપણ દ્વારા તાત્પર્ય બતાવ્યું કે મુનિઓ ભાવપ્રધાન જ હોય છે. તેનો આશય એ છે કે મુનિઓને દ્રવ્યસ્તવ, માત્ર અરિહંત ચેઈયાણ સૂત્ર બોલવા દ્વારા કરાતી ચૈત્યવંદનામાં પૂજન-સત્કારના નિમિત્તે કરાતા કાયોત્સર્ગ દ્વારા પૂજન-સત્કારના ફળના સંપાદનરૂપે, અથવા શ્રાવકોને દ્રવ્યસ્તવ કરવાનો ઉપદેશ આપવારૂપે, કે ઉપચાર વિનયરૂપે ઇષ્ટ હોય છે. આથી મુનિઓનો દ્રવ્યસ્તવ કૃત્યરૂપે નથી, પરંતુ અનુમોદનાદિના ભાવરૂપે છે. માટે મુનિને દ્રવ્યસ્તવ ગૌણરૂપ છે અને ભાવસ્તવ મુખ્યરૂપે છે; કેમકે જે વિશેષણરૂપ હોય તેને ગૌણ કહેવાય અને વિશેષ્યરૂપ હોય તેને મુખ્ય કહેવાય. એ નિયમ અનુસાર પ્રસ્તુતમાં મુનિને ‘દ્રવ્યસ્તવવિષયક અનુમોદનાદિનો ભાવ” હોય છે, તેથી ‘દ્રવ્યસ્તવ' વિશેષણ બને છે અને “ભાવ” વિશેષ્ય બને છે. મુનિને આશ્રયીને | વિશેષણ (ગૌણ) | વિશેષ્ય (મુખ્ય) | દ્રવ્યસ્તવ વિષયક | અનુમોદનાદિનો ભાવ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૨૩ ૧૪૦ વળી શ્રાવકનો દ્રવ્યસ્તવ વીતરાગ પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિપૂર્વક ઉત્તમ દ્રવ્યોથી વીતરાગની ભક્તિ કરવારૂપ હોય છે. આથી શ્રાવકનો દ્રવ્યસ્તવ કૃત્યરૂપે છે, અને દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકને જે ભાવલેશ થાય છે તેના દ્વારા શ્રાવકનાં સંયમના પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે. આમ શ્રાવક વડે કરાતા દ્રવ્યસ્તવથી ભાવની પ્રાપ્તિ દ્વારા સંયમપ્રાપ્તિનાં પ્રતિબંધક કર્મોની નિર્જરા થાય છે. આશય એ છે કે વ્યાપારી હંમેશાં મુખ્ય હોય અને વ્યાપાર હંમેશા ગૌણ હોય. એ નિયમ અનુસાર, જેમ - (૧) દંડ ભ્રમી દ્વારા ઘટનું કારણ છે; અહીં દંડ એ વ્યાપારી છે અને ભ્રમી એ વ્યાપાર છે. (૨) જ્ઞાન ક્રિયા દ્વારા મોક્ષનું કારણ છે; અહીં જ્ઞાન એ વ્યાપારી છે અને ક્રિયા એ વ્યાપાર છે. તેમ પ્રસ્તુતમાં – (૩) દ્રવ્યસ્તવ ભાવલેશ દ્વારા ભાવસ્તવનું કારણ છે; અહીં દ્રવ્યસ્તવ વ્યાપારી છે અને ભાવલેશ એ વ્યાપાર છે. શ્રાવકને આશ્રયીને ★ પ્રધાન કારણ ગૌણ કારણ (૧) દંડ ભ્રમી (૨) જ્ઞાન ક્રિયા (૩) દ્રવ્યસ્તવ ભાવલેશ આથી પ્રથમ સ્થાનમાં દંડ એ પ્રધાન કારણ છે, ભ્રમી એ ગૌણ કારણ છે અને તેના દ્વારા ઘટરૂપ કાર્ય નિષ્પન્ન થાય છે. બીજા સ્થાનમાં વ્યવહારનયની દૃષ્ટિથી જ્ઞાન એ પ્રધાન કારણ છે, ક્રિયા એ ગૌણ કારણ છે અને તેના દ્વારા મોક્ષરૂપ કાર્ય નિષ્પન્ન થાય છે. ત્રીજા સ્થાનમાં દ્રવ્યસ્તવ એ પ્રધાન કારણ છે, ભાવલેશ એ ગૌણ કારણ છે અને તેના દ્વારા ભાવસ્તવને અનુકૂળ નિર્જરારૂપ કાર્ય નિષ્પન્ન થાય છે. આથી ફલિત થાય કે શ્રાવકને દ્રવ્યસ્તવ મુખ્ય છે અને ભાવસ્તવ ગૌણ છે. તેના દ્વારા પ્રાપ્ત એવું કાર્ય ઘટ અહીં વિશેષ એ છે કે સ્નાનાદિમાં જલાદિગત જીવોની હિંસા થાય છે માટે મુનિઓ સ્નાનાદિ કરતા નથી એમ નથી; કેમ કે જો જલાદિગત જીવોની હિંસા થતી હોવાને કારણે જ શાસ્ત્રમાં મુનિને સ્નાનાદિ કરવાનો નિષેધ કરેલ હોય, તો મુનિ નદી ઊતરે છે ત્યારે અકાયાદિ જીવોની હિંસા થાય છે, અને વિહાર કરે છે ત્યારે પણ વાઉકાયાદિ જીવોની હિંસા થાય છે. તેથી નદી ઊતરવા વગેરે પ્રવૃત્તિ સ્વરૂપથી સાવઘ હોવાથી તેનો પણ સ્નાનાદિની જેમ મુનિને નિષેધ પ્રાપ્ત થાય. મોક્ષને અનુકૂળ નિર્જરા ભાવસ્તવને અનુકૂળ નિર્જરા વસ્તુતઃ સંયમની વૃદ્ધિ થાય છે માટે સાધુ સ્વરૂપથી સાવદ્ય હોવા છતાં જેમ નદી પણ ઊતરે છે અને વિહાર પણ કરે છે, તેમ ભાવોની વૃદ્ધિ થતી હોય તો સાધુ સ્નાનાદિ કરીને પણ જિનપૂજા આદિરૂપ દ્રવ્યસ્તવ કરે; પરંતુ સાધુ નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાનું પાલન કરવારૂપ ભગવાનની ઉચ્ચત૨ ભક્તિ કરી શકે છે, માટે તેઓ ભગવાનની બાહ્ય ભક્તિ કરતા નથી. તેમ જ બ્રહ્મચારીને શાસ્ત્રમાં સ્નાનાદિના વર્જનનો ઉપદેશ છે માટે પણ સાધુ સ્નાનાદિ કરતા નથી, અને શાસ્ત્રમાં સાધુને પરિગ્રહના વર્જનનો ઉપદેશ છે માટે For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૨૩-૧૨૨૪ સાધુ સંયમના ઉપકરણોથી અતિરિક્ત દ્રવ્ય રાખતા નથી. આમ બ્રહ્મચર્યનું પાલન કરવા અર્થે સ્નાનાદિ નહીં કરતા હોવાને કારણે અને પરિગ્રહ નહીં રાખતા હોવાને કારણે, મુનિ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરવારૂપ દ્રવ્યસ્તવ સાક્ષાત્ કરતા નથી, પરંતુ વીતરાગ થવાને અનુકૂળ નિરપેક્ષ થવાની ભગવાનની આજ્ઞાના પાલનમાં યત્ન કરવારૂપ ભાવસ્તવ સાક્ષાત્ કરે છે. આથી મુનિને ભાવસ્તવ પ્રધાન છે અને શ્રાવકને દ્રવ્યસ્તવ પ્રધાન છે, એમ ફલિત થાય. ll૧૨૨૩/ ગાથા : एएहितो अण्णे धम्महिगारीह जे उ तेसिं त । सक्खं चिअ विणणेओ भावंगतया जओ भणियं ॥१२२४॥ અન્વયાર્થ: રૂદતુ વળી અહીં=જગતમાં, પર્રિતો મળે ને ઘHદારી આમનાથી=મુનિઓથી, અન્ય જે ધર્મના અધિકારીઓ છે, તેહિ તેઓને માવંતિયા=ભાવનું અંગપણું હોવાથી (દ્રવ્યસ્તવ) સë વિસાક્ષાત્ જ વિઘો =જાણવો; નો જે કારણથી મર્થ કહેવાયું છે. * ગાથાના પૂર્વાર્ધમાં રહેલ “' પાદપૂર્તિમાં છે. 'ગાથાર્થ : વળી જગતમાં મુનિઓથી અન્ય જે ધર્મના અધિકારીઓ છે, તેઓને ભાવનું અંગપણું હોવાથી દ્રવ્યસ્તવ સાક્ષાત્ જ જાણવો; જે કારણથી કહેવાયું છે. ટીકા? एतेभ्यो-मुनिभ्योऽन्ये धर्माधिकारिण इह ये श्रावकास्तेषां तु साक्षादेव विज्ञेयः स्वरूपेणैव भावाङ्गतया हेतुभूतया, यतो भणितं वक्ष्यमाणमिति गाथार्थः ॥१२२४॥ ટીકાર્ય : વળી અહીં=જગતમાં, આમનાથી=મુનિઓથી, અન્યને ધર્મના અધિકારવાળા શ્રાવકો છે, તેઓને હેતુભૂત એવી ભાવની અંગતા હોવાથી દ્રવ્યસ્તવનું ભાવસ્તિવના કારણભૂત એવા ભાવનું કારણ પણું હોવાથી, સાક્ષાત્ જ=સ્વરૂપથી જ, વિશેય છે=દ્રવ્યસ્તવ કર્તવ્યરૂપે વિશેય છે; જે કારણથી વણ્યમાણ=આગળની ગાથામાં કહેવાશે એ, કહેવાયું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભાવપ્રધાન મુનિઓથી અન્ય એવા ધર્મના અધિકારી શ્રાવકોને સર્વવિરતિની પ્રાપ્તિના કારણભૂત એવા ભાવનું કારણ હોવાથી સાક્ષાત્ દ્રવ્યસ્તવ ઈષ્ટ છે. આશય એ છે કે મુનિઓ સાક્ષાત્ સર્વવિરતિનું પાલન કરીને મોક્ષને અનુકૂળ ભાવોમાં યત્ન કરી શકે છે; જ્યારે શ્રાવકો સર્વવિરતિનું પાલન કરવા માટે અસમર્થ છે, તોપણ તેઓ મોક્ષના અર્થી હોવાથી ઇચ્છતા હોય For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૨૪-૧૨૨૫ ૧૪૯ કે “હું ભગવાનની ભક્તિ એ રીતે કરું કે જેથી મારામાં પણ સર્વવિરતિના પાલનનું સામર્થ્ય પ્રગટે.’’ આ પ્રકારના ભાવનું કારણ હોવાથી શ્રાવકો સાક્ષાત્ દ્રવ્યસ્તવ કરે છે, જેનાથી પેદા થયેલ શુભ ભાવથી શ્રાવકો પુણ્યાનુબંધીપુણ્ય ઉપાર્જન કરે છે, જેના બળથી શ્રાવકોને જન્માંતરમાં સર્વવિરતિને અનુકૂળ સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વળી, શ્રાવકોને દ્રવ્યસ્તવ ઇષ્ટ છે, એ કથનમાં સાક્ષી આપતાં ગ્રંથકાર કહે છે કે જે કારણથી આવશ્યકનિર્યુક્તિભાષ્યગાથા-૧૯૪માં ભાષ્યકાર વડે કહેવાયું છે, જે કથન ગ્રંથકાર આગળની ગાથામાં સ્વયં બતાવે છે. ૧૨૨૪॥ ગાથા : અન્વયાર્થ : અસિળપવત્તયાળ વિયાવિયાળ-અકૃત્સ્ય પ્રવર્તક એવા વિરતાવિરતોને સંસારવયળુળો હતુ= ખરેખર સંસા૨પ્રતનુકરણ=સંસારને અલ્પ કરનારો, સ=આ=દ્રવ્યસ્તવ, ગુત્તો-યુક્ત છે. વથ વિવુંતોદ્રવ્યસ્તવમાં કૃપનું દૃષ્ટાંત છે. ગાથાર્થ: . अकसिणपवत्तयाणं विस्थाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणो दव्वथए कूवदिट्टंतो ॥ १२२५॥ અસંપૂર્ણ પ્રવર્તક એવા વિરતાવિરત શ્રાવકોને ખરેખર સંસારને અલ્પ કરનારો દ્રવ્યસ્તવ યુક્ત છે. દ્રવ્યસ્તવમાં કૂપનું દૃષ્ટાંત છે. ટીકા अकृत्स्नप्रवर्त्तकानां संयममधिकृत्य विरताविरतानां प्राणिनामेष खलु युक्तः स्वरूपेणैव संसारप्रतनुकरणः शुभानुबन्धात् द्रव्यस्तवः, तस्मिन् (? द्रव्यस्तवे कूपदृष्टान्तः ), कूपदृष्टान्तोऽत्र प्रसिद्धकथानकगम्य इति गाथार्थः ॥ १२२५ ॥ નોંધઃ ટીકામાં તસ્મિન્ પવૃદ્ધાન્તોત્ર છે, તેને સ્થાને મૂળગાથા પ્રમાણે તસ્મિન્ દ્રવ્યસ્તવે રૂપવૃષ્ટાન્ત:, પાન્તો હોવું જોઈએ. ટીકાર્ય સંયમને આશ્રયીને અકૃત્સ્ન પ્રવર્તક=સંયમમાં અસંપૂર્ણ પ્રવર્તનારા, એવા વિરત-અવિરત પ્રાણીઓને= દેશવિરતિવાળા શ્રાવકોને, ખરેખર શુભનો અનુબંધ હોવાને કારણે=દ્રવ્યસ્તવથી ઉત્તરોત્તર ધર્મની વૃદ્ધિ થવારૂપ શુભ પરિણામનો અનુબંધ હોવાને કારણે, સંસારનો પ્રતનુકરણ=સંસારને અલ્પ કરનારો, આ= દ્રવ્યસ્તવ, સ્વરૂપથી જ યુક્ત છે. તે દ્રવ્યસ્તવમાં=ઉપરમાં બતાવ્યા પ્રમાણે જે દ્રવ્યસ્તવ સંસારને અલ્પ કરનારો હોય તે દ્રવ્યસ્તવમાં, કૂવાનું દૃષ્ટાંત છે. અહીં=દ્રવ્યસ્તવમાં કૂવાનું દૃષ્ટાંત છે એ કથનમાં, કૂવાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ કથાનકથી ગમ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞાગાથા ૧૨૨૫-૧૨૨૬ ભાવાર્થ : - શ્રાવકો સંપૂર્ણ સંયમવાળા હોતા નથી, પરંતુ કાંઈક વિરતિના અને કાંઈક અવિરતિના પરિણામવાળા હોય છે. આથી શ્રાવકો ધનાદિ રાખે છે અને ભગવાનની ભક્તિ અર્થે સ્નાનાદિ કરે છે. વળી ભગવાનની ભક્તિ કરતી વખતે શ્રાવકોને શુભ ભાવ થાય છે કે “ભગવાનની ભક્તિ અર્થે હું સ્નાનાદિ કરું છું, અને મેં જે ધનાદિનો સંચય કર્યો છે તેને ભગવાનની ભક્તિમાં વાપરીને હું મારા આત્મહિતને સાધુ” આ પ્રકારનો તેઓનો શુભ ભાવ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સંયમની પ્રાપ્તિનું કારણ બને છે. માટે દેશવિરતિધર શ્રાવકો દ્વારા કરાતો દ્રવ્યસ્તવ તેઓનો સંસાર અલ્પ કરવાનું કારણ બને છે. આથી શ્રાવકોને સાક્ષાત્ જ દ્રવ્યસ્તવ ઇષ્ટ છે. વળી દ્રવ્યસ્તવમાં કૂવાનું દષ્ટાંત લોકમાં પ્રસિદ્ધ કથાનકથી જાણવું. ૧૨૨૫ll અવતરણિકા : સ્તવપરિજ્ઞાના વર્ણનમાં સૌ પ્રથમ દ્રવ્યસ્તવનું સ્વરૂપ બતાવતાં કહેલ કે જિનભવનાદિનું વિધાન એ દ્રવ્યસ્તવ છે. ત્યારપછી જિનભવનકારણની વિધિ બતાવી, અને ત્યારપછી દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ કઈ રીતે બને છે? તે બતાવ્યું. ત્યાં કોઈ આક્ષેપ કરે કે દ્રવ્યસ્તવ પુષ્પાદિરૂપ હોઈ શકે, જિનભવનકારાદિરૂપ નહીં. આ પ્રકારના આક્ષેપનું ઉદ્ભાવન કરીને તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : सो खलु पुष्फाईओ तत्थुत्तो ण जिणभवणमाई वि । आईसद्दा वुत्तो तयभावे कस्स पुष्फाई ? ॥१२२६॥ અન્વયાર્થ: તત્ય વર્તુ-ખરેખર ત્યાં=આવશ્યકનિર્યુક્તિભાષ્યગાથા-૧૯૩માં, તો તે દ્રવ્યસ્તવ, પુષ્કાર્ફોપુષ્પાદિરૂપ સત્તા કહેવાય છે, નિમવામા વ ા=જિનભવનાદિરૂપ પણ નહીં. (આ પ્રમાણે કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે –) માસી વૃત્તિ િશબ્દથી કહેવાયો છે=“પુષ્પારિ''માં રહેલ “મરિ' શબ્દથી જિનભવનાદિરૂપ પણ દ્રવ્યસ્તવ કહેવાયો છે. તમારે 1 પુરૂં ? તેના અભાવમાં કોને પુષ્પાદિ?=જિનભવનાદિના અભાવમાં કોની પુષ્પાદિથી પૂજા કરવી ? ગાથાર્થ : ખરેખર આવશ્યકનિર્યુક્તિભાષ્યગાથા-૧૯૩માં દ્રવ્યસ્તવ પુપાદિરૂપ કહેવાયો છે, જિનભવનાદિરૂપ પણ નહીં. આમ કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે-“પુષ્પારિ"માં રહેલ 'રિ' શબ્દથી જિનભવનાદિરૂપ પણ દ્રવ્યસ્તવ કહેવાયો છે; જિનભવનાદિના અભાવમાં કોની પુષ્પાદિથી પૂજા કરવી ? ટીકાઃ ___ स खलु द्रव्यस्तवः पुष्पादिः तत्रोक्तः 'पुप्फादीयं ण इच्छंति' प्रतिषेधप्रत्यासन्ने, न जिनभवनादिरपि, अनधिकारादित्याशङ्क्याह-आदिशब्दादुक्तो जिनभवनादिरपि, तदभावे-जिनभवनाद्यभावे कस्य पुष्पादिरिति गाथार्थः ॥१२२६॥ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૬ ટીકાઈઃ ખરેખર ત્યાં=આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૩માં, “પુષ્પાદિકને ઇચ્છતા નથી' એ રૂપ પ્રતિષેધના પ્રયાસગ્નમાં=આ પ્રકારના નિષેધવાક્યની નજીકમાં, તે=દ્રવ્યસ્તવ, પુષ્પાદિ કહેવાયો છે, જિનભવનાદિ પણ નહીં, કેમ કે અધિકાર છે=આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૧માં દ્રવ્યસ્તવ તરીકે જિનભવનાદિનો અધિકાર નથી. આ પ્રકારે આશંકા કરીને ગ્રંથકાર કહે છે – મારિ શબ્દથી “પુષ્પરિમાં રહેલ મારિ' શબ્દથી, જિનભવનાદિ પણ કહેવાયો છે=આવશ્યકનિર્યુક્તિભાષ્યમાં જિનભવનાદિ પણ દ્રવ્યસ્તવ કહેવાયો છે. અહીં પ્રશ્ન થાય કે “પુષ્પારિ”માં “માહિ' શબ્દથી જિનભવનાદિનું ગ્રહણ છે, એમ કઈ રીતે નક્કી થાય? તેથી કહે છે – તેના અભાવમાં જિનભવનાદિના અભાવમાં, પુષ્પાદિ કોને?=કોને ચડાવવાં? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આવશ્યકનિર્યુક્તિભાષ્યગાથા-૧૯૧માં કહ્યું છે કે “દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે.” અને આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૩માં કહ્યું કે “કૃત્ન સંયમ છે પ્રધાન જેમને એવા વિદ્વાનો પુષ્પાદિને ઇચ્છતા નથી.” આ પ્રકારનું પ્રતિષેધનું વચન ‘દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે' એ કથનની નજીકમાં છે. આથી નક્કી થાય કે ભાષ્યકારને દ્રવ્યસ્તવ તરીકે પુષ્પાદિ ઇષ્ટ છે, પરંતુ જિનભવનાદિ પણ ઇષ્ટ નથી; કેમ કે આવશ્યકનિયુક્તિભાષ્યમાં સ્તવના અધિકારમાં પુષ્પાદિનો અધિકાર છે, પરંતુ જિનભવનાદિનો અધિકાર નથી. આ પ્રકારનો આક્ષેપ કરવા દ્વારા પૂર્વપક્ષીને એમ કહેવું છે કે દ્રવ્યસ્તવ પુષ્પાદિ દ્રવ્યો દ્વારા ભગવાનની ભક્તિ કરવારૂપ હોઈ શકે, પરંતુ જિનભવન બનાવવા વગેરે રૂપ હોઈ શકે નહીં. તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે – આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૧માં કહ્યું કે દ્રવ્યસ્તવ “પુષ્પાદિ' છે, ત્યાં ‘રિ' શબ્દથી ગંધ, ધૂપાદિનું ગ્રહણ કરેલ છે, અને “ધંપાદિમાં ‘મા’ શબ્દથી જિનભવનાદિનું ગ્રહણ છે; કેમ કે જો જિનભવનાદિ જ ન હોય તો પુષ્પાદિ પણ કોને ચડાવવાં ? આથી નક્કી થાય કે જેમ પુષ્પાદિ દ્રવ્યસ્તવ છે, એમ પુષ્પાદિ દ્વારા પૂજા કરવાના વિષયભૂત એવા જિનભવન, જિનબિંબાદિ પણ દ્રવ્યસ્તવ છે. અહીં વિશેષ એ છે કે, સ્થાપનાદિનની પૂજા પુષ્પાદિથી થાય છે, માટે સ્થૂલથી પુષ્પાદિ દ્રવ્યસ્તવરૂપ લાગે અને જિનભવનનું નિર્માણાદિ સ્થાપનાદિનની નિષ્પત્તિની પૂર્વક્રિયા છે, માટે સ્થૂલથી જિનભવનનિર્માણાદિ દ્રવ્યસ્તવરૂપ ન લાગે; પરંતુ સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ તો ભાવજિન પ્રત્યેના બહુમાનથી જેમ સ્થાપનાદિનની પુષ્પાદિ દ્વારા ભક્તિ થાય છે, તેમ સ્થાપનાદિનની પ્રતિષ્ઠા માટે જિનભવનનિર્માણાદિ પણ થાય છે. આથી જેમ પુષ્પાદિ દ્રવ્યસ્તવ છે તેમ જિનભવનનિર્માણાદિ પણ દ્રવ્યસ્તવ છે, એમ ફલિત થાય. /૧૨૨૬ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૦ અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૩નો પાઠ આપીને, દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે તેમ જિનભવનાદિ પણ છે, એમ યુક્તિથી સ્થાપન કર્યું, પરંતુ ત્યાં જે કહ્યું કે કૃમ્નસંયમપ્રધાન વિદ્વાનો પુષ્પાદિકને ઇચ્છતા નથી, તેથી અર્થથી સાધુઓને દ્રવ્યસ્તવ હોતો નથી એમ ફલિત થાય, અને પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે પૂર્વે અનેક યુક્તિઓથી સ્થાપન કર્યું કે સાધુઓને ગૌણરૂપે દ્રવ્યસ્તવ છે. આથી પ્રસ્તુત ગ્રંથના કથન સાથે આવશ્યકનિયુક્તિભાષ્યનું કથન વિરોધી જણાય છે. આથી તે વિરોધનો પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : णणु तत्थेव य मुणिणो पुप्फाईनिवारणं फुडं अस्थि । अस्थि तयं सयकरणं पडुच्च णऽणुमोअणाई वि ॥१२२७॥ અન્વચાઈ: - પ=નનુ થી પર શંકા કરે છે – તન્થવ ાં અને ત્યાં જ=આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૩માં જ, મુuિrl=મુનિને પુ નિવારdi ૬ સ્થિ પુષ્પાદિનું નિવારણ ફુટ છે=પ્રગટ છે. (તેને ગ્રંથકાર કહે છે –) તયં સ્થિત છે=પરનું કથન સત્ય છે, સર પડુત્ર્યસ્વયં કરણને આશ્રયીને (સાધુને પુષ્પાદિનું નિવારણ છે,) મગુનો IIછું વિ =અનુમોદનાદિને પણ (આશ્રયીને) નહીં. ગાથાર્થ : નાથી પર શંકા કરે છે - અને આવશ્યકનિર્યુક્તિભાષ્યગાથા-૧૯૩માં જ મુનિને પુષ્પાદિનું નિવારણ પ્રગટ છે. તેને ગ્રંથકાર કહે છે – પરનું કથન સત્ય છે, પરંતુ સ્વયં કરણને આશ્રયીને સાધુને પુષ્પાદિનું નિવારણ છે, અનુમોદનાદિને પણ આશ્રયીને નહીં. ટીકા : __ननु तत्रैव च स्तवाधिकारे मुनेः पुष्पादिनिवारणं स्फुटमस्ति, 'तो कसिणसंजम'इत्यादिवचनाद्, एतदाशङ्क्याह-अस्ति तत् सत्यं, किन्तु स्वयं करणं प्रतीत्य निवारणं, नाऽनुमोदनाद्यपि प्रतीत्येति થાર્થ: ૨૨૨૭ ટીકાર્ય : નનુથી પર શંકા કરે છે – અને ત્યાં જ આવશ્યકનિયુક્તિભાષ્યમાં જ, સ્તવના અધિકારમાં મુનિને પુષ્પાદિનું નિવારણ પ્રગટ છે; કેમ કે તો સાસંગમ ઇત્યાદિ વચન છે. આ કથનની આશંકા કરીને કહે છે – તે સત્ય છેઃપૂર્વપક્ષીનું કથન સાચું છે, પરંતુ સ્વયં કરણને આશ્રયીને નિવારણ છે=મુનિને પુષ્પાદિરૂપ દ્રવ્યસ્તવનો નિષેધ છે, અનુમોદના આદિને પણ આશ્રયીને નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કાકારનો આશય એ છે કે, આવશ્યકનિયુક્તિભાષ્યગાથા-૧૯૩માં કહેલ છે કે કૃત્નસંયમપ્રધાન For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૨૭-૧૨૨૮ વિદ્વાનો પુષ્પાદિને ઇચ્છતા નથી, તેથી મુનિઓને પુષ્પાદિરૂપ દ્રવ્યસ્તવ કરવાનું નિવારણ સ્પષ્ટ દેખાય છે, માટે મુનિઓને ગૌણરૂપે દ્રવ્યસ્તવ છે એમ કઈ રીતે કહી શકાય ? આ શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે, મુનિઓને પુષ્પાદિનું નિવારણ સ્પષ્ટ છે તે વાત સાચી છે, પરંતુ મુનિઓને પુષ્પાદિથી થતા દ્રવ્યસ્તવનું સ્વયં કરવાને આશ્રયીને નિવારણ કરેલ છે, અનુમોદના આદિને આશ્રયીને પણ નિવારણ કરેલ નથી. આથી શ્રાવકો દ્વારા પુષ્પાદિથી કરાતા દ્રવ્યસ્તવની અનુમોદના વગેરે કરવા દ્વારા મુનિઓ ગૌણરૂપે દ્રવ્યસ્તવ કરે છે. ૧૨૨૭॥ અવતરણિકા : एतदेव समर्थयति અવતરણિકાર્ય : આને જ સમર્થન કરે છે=પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારે કહ્યું કે મુનિને પુષ્પાદિરૂપ દ્રવ્યસ્તવનું નિવારણ સ્વયં કરણને આશ્રયીને છે, અનુમોદનાદિને પણ આશ્રયીને નથી. એનું જ ગ્રંથકાર સમર્થન કરે છે – ગાથા: ૧૫૩ सुव्वइ अ वयररिसिणा कारवणं पि हु अणुट्ठियमिमस्स । वायगगंथेसु तहा एअगया देसणा चेव ॥ १२२८ ॥ અન્વયાર્થ: વયસિળા અ=અને વજઋષિ વડે રૂમÆ=આનું=દ્રવ્યસ્તવનું, ારવાં પિ-કરાવણ પણ અનુષ્ક્રિયઅનુષ્ઠિત=આચરાયેલ, મુન્ન=સંભળાય છે. તદ્દા=અને વાયાંથેસુ-વાચકના ગ્રંથોમાં–ઉમાસ્વાતિ મહારાજા રચિત ગ્રંથોમાં, ઞયા રેસા ચેવ-એતદ્ગતદ્રવ્યસ્તવના વિષયવાળી, દેશના જ (સંભળાય છે.) * 'ુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ: અને વજ્રૠષિ વડે દ્રવ્યસ્તવનું કરાવણ પણ આચરાયેલ સંભળાય છે, અને ઉમાસ્વાતિ મહારાજા રચિત ગ્રંથોમાં દ્રવ્યસ્તવવિષયક દેશના જ સંભળાય છે. ટીકા श्रूयते च वज्रर्षिणा पूर्वधरेण कारणमपि तत्त्वतः करणमपि अनुष्ठितमेतस्य द्रव्यस्तवस्य, 'माहेसरीउ पुरिअं' इत्यादिवचनाद्, वाचकग्रन्थेषु तथा धर्म्मरत्नमालादिषु एतद्गता-जिनभवनादिद्रव्यस्तवगता देशना चैव श्रूयते, 'जिनभवनं' इत्यादिवचनादिति गाथार्थः ॥ १२२८ ॥ ટીકાર્ય અને પૂર્વધર વજઋષિ વડે આનું=દ્રવ્યસ્તવનું, કારણ પણ=કરાવણ પણ, તત્ત્વથી કરણ પણ=દ્રવ્યસ્તવનું For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૮-૧૨૨૯ કરણ પણ, અનુષ્ઠાયેલ=આચરણ કરાયેલ, સંભળાય છે, કેમ કે મારી પુ િઇત્યાદિ વચન છે. અને ધર્મરત્નમાલા આદિ વાચકના ગ્રંથોમાં આના ગત=જિનભવનાદિરૂપ દ્રવ્યસ્તવગત, દેશના જ સંભળાય છે; કેમ કે “જિનભવન' ઇત્યાદિ વચન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વજસ્વામીએ માહેશ્વરી ઉદ્યાનમાંથી પુષ્પો લાવીને શ્રાવકોને જિનબિંબની પૂજા કરવા અર્થે આપેલા. આથી નક્કી થાય કે વજસ્વામીએ પુષ્પો લાવીને શ્રાવકો પાસે જિનબિંબની પૂજા કરાવવા દ્વારા દ્રવ્યસ્તવ કરાવ્યો હતો અને પુષ્પો લાવી આપવાની ક્રિયા કરવારૂપ દ્રવ્યસ્તવ તત્ત્વથી સ્વયં પણ કર્યો હતો. વળી, પૂ. ઉમાસ્વાતિ વાચકવર રચિત ધર્મરત્નમાલા આદિ ગ્રંથોમાં જિનભવન આદિ કરવા વિષયક ઉપદેશ પણ સંભળાય છે. તેથી નક્કી થાય કે સાધુને ઉપદેશ આપવા દ્વારા જિનભવનાદિરૂપ દ્રવ્યસ્તવ કરાવવામાં તો દોષ નથી, પરંતુ અપવાદથી જિનપૂજાદિરૂપ દ્રવ્યસ્તવ સ્વયં કરવાનો પણ શાસ્ત્રમાં નિષેધ નથી. માટે સાધુને ભાવસ્તવ જ છે, દ્રવ્યસ્તવ નહીં, એમ કહેવું ઉચિત નથી. ફક્ત સાધુને ભાવસ્તવ મુખ્યરૂપે છે અને દ્રવ્યસ્તવ ગૌણરૂપે છે. એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. II૧૨૨૮ અવતરણિકા : - પૂર્વમાં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે, દ્રવ્યસ્તવથી શ્રાવકોને ભાવલેશ થાય છે અને તે ભાવલેશથી ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યથી શ્રાવકને ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે; અને દ્રવ્યસ્તવ-ભાવસ્તવ પરસ્પર અનુવિદ્ધ છે, માટે યતિને પણ અનુમોદનાદિરૂપે દ્રવ્યસ્તવ ઇષ્ટ છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે, જો દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષરૂપ નથી તો વેદવિહિત એવી યાગમાં થતી હિંસાને તમે દોષરૂપ કહો છો એ તમારો વ્યામોહ છે. આ કથનની જ પૂર્વપક્ષી ગાથા ૧૨૩૩ સુધી પુષ્ટિ કરે છે – ગાથા : आहेवं हिंसा वि ह धम्माय ण दोसयारिणि त्ति ठिअं। एवं च वेअविहिआ णिच्छिज्जइ सेह वामोहो ॥१२२९॥ અન્વયાર્થ : ગાદલ્માદ થી પર શંકા કરે છે – વંકઆ રીતે-પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ કરવાથી ભાવલેશ થાય છે અને તે ભાવલેશથી ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યથી ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે એ રીતે, થમા ધર્મ માટે (કરાતી) હિંસા વિ હિંસા પણ સોસયારિત પ્રદોષકારિણી નથી, ત્તિ ઉai એ પ્રમાણે સ્થિત થયું. પૂર્વ ઘ=અને આ રીતે ધર્મ માટે કરાતી હિંસા પણ દોષકારિણી નથી એમ સ્થિત થયું એ રીતે, રૂદ અહીં=ધર્મ માટે કરાતી હિંસાની વિચારણામાં, વેવિદિમા સાંવેદવિહિત તે વૈદિક શાસ્ત્રમાં વિધાન કરાયેલી હિંસા, છિન્નડું ઇચ્છાતી નથી, (એ) વામોદો વ્યામોહ છે. * 'દુ વાક્યાલંકારમાં છે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ અનુર્યોગગણાનજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૨૯-૧૨૩૦ ૧૫૫ ગાથાર્થ : સાદથી શંકા કરતાં પર કહે છે – પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ કરવાથી ભાવલેશ થાય છે અને તે ભાવલેશથી ઉપાર્જિત પુણ્યાનુબંધી પુણ્યથી ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે, એ રીતે ધર્મ માટે કરાતી હિંસા પણ દોષકારી નથી એમ નક્કી થયું. અને આમ નક્કી થવાથી ધર્મ માટે કરાતી હિંસાની વિચારણામાં વૈદિક શાસ્ત્રમાં વિધિરૂપે બતાવાયેલી હિંસા ઇચ્છતી નથી, એ વ્યામોહ છે. ટીકા : ___ आह-एवं द्रव्यस्तवविधाने हिंसाऽपि धर्माय क्रियमाणा न दोषकारिणीति स्थितं न्यायतः, तामन्तरेण द्रव्यस्तवाभावात्, ततः किमित्याह-एवं च स्थिते सति वेदविहिता यागविधाने नेष्यते सेह हिंसेति व्यामोहो भवतां, साधारणत्वादिति गाथार्थः ॥१२२९॥ ટીકાર્ય સાદથી પૂર્વપક્ષ શંકાનું ઉભાવન કરે છે – આ રીતે=પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવથી ભાવલેશ થવા દ્વારા ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે એ રીતે, વ્યસ્તવના વિધાનમાં=દ્રવ્યસ્તવ કરવામાં, ધર્મ માટે કરાતી હિંસા પણ દોષને કરનારી નથી, એ પ્રમાણે ન્યાયથી સ્થિત થયું; કેમ કે તેના વગરથી–હિંસા કર્યા વગર, દ્રવ્યસ્તવનો અભાવ છે. તેથી શું? એથી કહે છે – અને આ રીતે સ્થિત થયે છતે ધર્મ માટે કરાતી હિંસા દોષને કરનારી નથી એ રીતે નક્કી થયે છતે, અહીં=ધર્મ માટે કરાતી હિંસાની વિચારણામાં, યાગના વિધાનમાં યજ્ઞ કરવામાં, વેદવિહિત એવી=વૈદિક શાસ્ત્રમાં વિધાન કરાયેલી એવી, તે=હિંસા, ઇચ્છાતી નથી, એ તમારો વ્યામોહ છે; કેમ કે સાધારણપણું છે દ્રવ્યસ્તવના વિધાનમાં કરાતી હિંસાનું અને યાગના વિધાનમાં કરાતી હિંસાનું સમાનપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ ભાવવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે. એ રીતે દ્રવ્યસ્તવ કરતી વખતે ધર્મ માટે થતી હિંસા કર્મબંધરૂપ દોષનું કારણ નથી, એમ યુક્તિથી સિદ્ધ થયું; કેમ કે દ્રવ્યસ્તવ પુષ્પાદિ દ્વારા ભગવાનની ભક્તિ કરવા સ્વરૂપ છે. અને પુષ્પાદિથી થતી ક્રિયા હિંસાસ્વરૂપ છે. વળી ગ્રંથકારે આ પ્રમાણે યુક્તિથી સ્થાપન કર્યું, ત્યાં વૈદિક દર્શનની માન્યતાવાળા પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે જો ધર્મ માટે થતી હિંસા દોષરૂપ ન હોય તો “યાગ કરતી વખતે ધર્મ માટે થતી હિંસા દોષરૂપ છે' એ પ્રકારનું જૈનોનું વચન વ્યામોહવાળું છે; કેમ કે ધર્મ માટે થતી હિંસા દ્રવ્યસ્તવમાં અને યાગમાં સમાન છે. માટે જો જૈનશાસ્ત્રના વચનાનુસાર દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષરૂપ ન હોય તો વૈદિકશાસ્ત્રના વચનાનુસાર યજ્ઞમાં થતી હિંસા દોષરૂપ કહી શકાય નહીં. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૨૨લા. અવતરણિકા: પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવની અને યાગની હિંસા સમાન હોવાથી જો જૈનોને યાગીય હિંસા ધર્મરૂપે માન્ય ન હોય તો દ્રવ્યસ્તવીય હિંસા પણ ધર્મરૂપે માનવી જોઈએ નહીં. ત્યાં જૈનદર્શનના પક્ષપાતી કોઈ વ્યક્તિ તે પૂર્વપક્ષીને યાગીય હિંસામાં દોષ બતાવે તો તે દોષ પણ યાગીય હિંસાની જેમ દ્રવ્યસ્તવીય હિંસામાં સમાન છે. એમ પૂર્વપક્ષી ગાથા ૧૨૩૩ સુધી બતાવે છે – For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૩૦ ગાથા : पीडागरि त्ति अह सा तुल्लमिणं हंदि अहिगयाए वि । ण य पीडाओ अधम्मो णिअमा विज्जेण वभिचारा ॥१२३०॥ અન્વચાઈ: અદાથથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે છે – સા તેત્રવેદવિહિત હિંસા, પીપરી-પીડાકારી છે. ત્તિ એથી (ધર્મરૂપ નથી. તેને પૂર્વપક્ષી કહે છે –) =આ વેદવિહિત હિંસા પીડાકારી છે એ કથન, દિયા વિનઅધિકૃતમાં પણ=અધિકૃત એવી દ્રવ્યસ્તવની હિંસામાં પણ, તુષં-તુલ્ય છે. વિન્નેT ય afમચારી અને વૈદ્ય સાથે વ્યભિચાર હોવાને કારણે સ્વીકારો પીડાથી frગમાં નિયમથી અથMો અધર્મ નથી. * ‘ઇંદ્રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ : ૩થ થી પૂર્વપક્ષીને કોઈ જેનદર્શનવાળા કહે છે – વેદવિહિત હિંસા પીડાકારી છે, એથી ધર્મરૂપ નથી. તેને પૂર્વપક્ષી કહે છે – વેદવિહિત હિંસા પીડાકારી છે એ કથન અધિકૃત એવી દ્રવ્યસ્તવની હિંસામાં પણ સમાન છે. અને વૈધ સાથે વ્યભિચાર હોવાને કારણે પીડાથી એકાંતે અધર્મ નથી. માટે વેદવિહિત હિંસા દોષકારી નથી. ટીકા? पीडाकारिणीत्यथ सा वेदविहिता हिंसा, एतदाशङ्क्याह-तुल्यमिदं हन्द्यधिकृतायामपि जिनभवनादिहिंसायाम, उपपत्त्यन्तरमाह-न च पीडातोऽधर्मो नियमाद्-एकान्तेनैव, वैद्येन व्यभिचारात्, तस्मात् पीडाकरणेऽपि तदभावादिति गाथार्थः ॥१२३०॥ ટીકાર્ય : ૩૫થથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે છે – તેત્રવેદવિહિત હિંસા, પીડાને કરનારી છે, એથી ધર્મરૂપ નથી. એ કથનની આશંકા કરીને પૂર્વપક્ષી કહે છે – આત્રવેદવિહિત હિંસા પડાને કરનારી છે એ કથન, અધિકૃત એવી જિનભવનાદિની હિંસામાં પણ તુલ્ય છે. ઉપપત્તિઅંતરને કહે છે–પૂર્વપક્ષી અન્ય યુક્તિ આપે છે – અને વૈદ્ય સાથે વ્યભિચાર હોવાને કારણે પીડાથી નિયમથી=એકાંતથી જ, અધર્મ નથી. તે કારણથી પીડાના કારણમાં પણ તેનો અભાવ હોવાથી=અધર્મનો અભાવ હોવાથી વેદવિહિત હિંસા અધર્મ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : વૈદિક શાસ્ત્રમાં કહેવાયેલ યાગ કરવામાં જે જીવોની હિંસા થાય છે તે જીવોને જેમ તે હિંસા પીડા કરે છે, તેમ જૈન શાસ્ત્રમાં કહેવાયેલ દ્રવ્યસ્તવ કરવામાં જે જીવોની હિંસા થાય છે તે જીવોને પણ તે હિંસા For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૩૦-૧૨૩૧ ૧પ૦ પીડા કરે છે. માટે યાગમાં થતી હિંસા અધર્મરૂપ માન્ય હોય તો દ્રવ્યસ્તવમાં થતી હિંસા પણ અધર્મરૂપ જ માનવી પડે. વળી વૈદ્યની ચિકિત્સાથી રોગીને પીડા થાય છે તોપણ વૈદ્યને અધર્મ થતો નથી. માટે કોઈને પીડા કરવાથી અધર્મ જ થાય છે એવો એકાંતે નિયમ નથી. આથી વેદવિહિત યાગીય હિંસામાં અધર્મ છે એવું માનવું ઉચિત નથી, છતાં જો જૈનોને વેદવિહિત યાગીય હિંસા અધર્મરૂપે માન્ય હોય તો જૈનોએ જૈનદર્શનવિહિત દ્રવ્યસ્તવીય હિંસાને પણ અધર્મરૂપે માનવી જોઈએ. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૨૩૦ ગાથા : अह तेसिं परिणामे सुहं तु तेसि पि सुव्वई एवं(? एयं)। तज्जणणे वि ण धम्मो भणिओ परदारगाईणं ॥१२३१॥ અન્વયાર્થ : મદદથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે છે – તેસિંગતેઓને દ્રવ્યસ્તવમાં હણાતા જીવોને, પરિVારે સુદં તુ પરિણામમાં સુખ જ થાય છે. તેને પૂર્વપક્ષી કહે છે –) તે ઉપ-તેઓને પણ યાગમાં હણાતા જીવોને પણ, યંકઆ=પરિણામમાં સુખ જ થાય છે એ કથન, સુત્ર સંભળાય છે. તેના વિ=તેના જનનમાં પણ=પર જીવને સુખ થવામાં પણ, પરંવાર Iછુંvi પારદારિકાદિન=પરસ્ત્રીગમન કરનારા પુરુષોને, થમો માગો ધર્મ કહેવાયો નથી. ગાથાર્થ : મથ થી પૂર્વપક્ષીને કોઈ જેનદર્શનવાળા કહે છે - દ્રવ્યસ્તવમાં હણાતા જીવોને પરિણામમાં સુખ જ થાય છે. તેને પૂર્વપક્ષી કહે છે – ચાગમાં હણાતા જીવોને પણ પરિણામમાં સુખ જ થાય છે એ કથન સંભળાય છે. પર જીવને સુખ થવામાં પણ પરદારાગમન કરનારા વગેરે પુરુષોને ધર્મ કહેવાયો નથી. ટીકાઃ ____ अथ तेषां जिनभवनादौ हिंस्यमानानां परिणामे सुखमेवेत्यदोषः, एतदाशङ्क्याह-तेषामपि यागे हिंस्यमानानां श्रूयते एतत्, स्वर्गपाठात्, उपपत्त्यन्तरमाह-तज्जननेऽपि-सुखजननेऽपि न धर्मो भणितः पारदारिकादीनां, तस्मादेतदपि व्यभिचारीति गाथार्थः ॥१२३१॥ નોંધ: ગાથાના પૂર્વાર્ધના અંતે પર્વ છે તેને સ્થાને ટીકામાં કરેલ અર્થ પ્રમાણે પડ્યું હોય તેમ ભાસે છે. ટીકાર્ય : થથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે છે – તેઓને=જિનભવનાદિમાં હણાતા એવા જીવોને, પરિણામમાં ફળમાં, સુખ જ થાય છે, એથી અદોષ છેઃજિનભવનાદિમાં થતી હિંસામાં કર્મબંધરૂપ દોષ નથી. આ કથનની આશંકા કરીને પૂર્વપક્ષી કહે છે – તેઓને પણ યાગમાં હણાતા એવા જીવોને પણ, આ= For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૧-૧૨૩૨ પરિણામમાં સુખ જ થાય છે એ કથન, સંભળાય છે; કેમ કે સ્વર્ગનો પાઠ છે=જ્યાગમાં હણાતા જીવો સ્વર્ગે જાય છે એવો વૈદિક શાસ્ત્રમાં પાઠ છે. ઉપપત્તિઅંતરને કહે છે–પૂર્વપક્ષી અન્ય યુક્તિને કહે છે – તેના જનનમાં પણ સુખના જનનમાં પણ=પરને સુખ પેદા થવામાં પણ, પારદારિકાદિન=પરસ્ત્રીનું ગમન કરનારા વગેરે પુરુષોને, ધર્મ કહેવાયો નથી. તે કારણથી આ પણ=જિનભવનાદિમાં હણાતા જીવોને પરિણામમાં સુખ જ થાય છે આથી અદોષ છે એ કથન પણ, વ્યભિચારવાળું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જૈનધર્મ પ્રત્યેના પક્ષપાતવાળા કોઈ પુરુષ પૂર્વપક્ષીને કહે કે, જિનભવનનું નિર્માણ કરવું, જિનબિંબની પૂજા કરવી વગેરે અનુષ્ઠાનમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવોને પરિણામે સદ્ગતિની પ્રાપ્તિરૂપ સુખ જ થાય છે. માટે જિનભવનનિર્માણાદિમાં થતી હિંસામાં દોષ નથી. તેને પૂર્વપક્ષી કહે છે કે, યાગ કરવામાં પણ જે જીવોની હિંસા થાય છે તે જીવોને પરિણામમાં સુખ થાય છે, એવું વચન વેદમાં સંભળાય છે. માટે જેમ જિનભવનાદિમાં થતી હિંસા અધર્મરૂપ નથી, તેમ યાગમાં થતી હિંસા પણ અધર્મરૂપ નથી. વળી, આ વાતને પુષ્ટ કરવા પૂર્વપક્ષી અન્ય યુક્તિ આપે છે કે, પરસ્ત્રીનું ગમન કરનારા પુરુષો પરસ્ત્રીને સુખ આપે છે, તોપણ તેઓને ધર્મ થતો નથી. માટે કોઈને સુખ આપવામાત્રથી ધર્મ જ થાય છે એવો પણ એકાંતે નિયમ નથી. આથી દ્રવ્યસ્તવીય હિંસામાં ધર્મ છે એમ માનવું ઉચિત નથી. છતાં જો જૈનો દ્રવ્યસ્તવીય હિંસાને ધર્મ માને તો યાગીય હિંસાને પણ ધર્મરૂપે માનવી જોઈએ. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૨૩૧ ગાથા : सिअ तत्थ सुहो भावो तं कुणमाणस्स तुल्लमेअं पि । इअरस्स वि अ सुहो च्चिअ णेओ इअरं कुणंतस्स ॥१२३२॥ અન્વચાઈ: સિગ્ન થાય પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે – તત્ત્વ=ત્યાં=દ્રવ્યસ્તવમાં, તેં તેને=હિંસાને, VIHIVIક્ષ કરતા એવા શ્રાવકને જુદો માવો શુભ ભાવ થાય છે. (તેને પૂર્વપક્ષી કહે છે –) પ આ પણ=હિંસા કરનારાને શુભ ભાવ થાય છે એ કથન પણ, (યાગીય હિંસામાં) તુર્ણતુલ્ય છે. (કઈ રીતે તુલ્ય છે? તે બતાવે છે –) મ મ viત રૂરલ વિ=અને ઇતરને કરતા એવા ઇતરને પણ=વેદવિહિત હિંસા કરતા એવા વેદવિહિત હિંસાના કર્તાને પણ, સુદો બ્રિડ =શુભ જ (ભાવ) જાણવો. ગાથાર્થ : યાત્થી પૂર્વપક્ષીને કોઈ જેનદર્શનવાળા કહે – દ્રવ્યસ્તવમાં હિંસા કરતા શ્રાવકને શુભ ભાવ થાય. છે. તેને પૂર્વપક્ષી કહે છે – હિંસા કરનારા શ્રાવકને શુભ ભાવ થાય છે એ કથન પણ ચાગીય હિંસામાં તુલ્ય છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૩૨-૧૨૩૩ વેદવિહિત હિંસા કરતા એવા વેદવિહિત હિંસાના કર્તાને પણ શુભ જ ભાવ જાણવો. ટીકા? __स्यात्-तत्र-जिनभवनादौ शुभो भाव: तां-हिंसां कुर्वत इत्येतदाशङ्क्याह-तुल्यमेतदपि, कथमित्याहइतरस्याऽपि च वेदविहिताहिंसाकर्तुः शुभ एव ज्ञेयो भावः इतरां-वेदविहितां हिंसां कुर्वतो यागविधानेनेति જાથાર્થ ૨૨૩રા ટીકાર્ય : થથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે – ત્યાં જિનભવનાદિમાં, તેને હિંસાને, કરતા એવા શ્રાવકને શુભ ભાવ થાય છે. એ કથનની આશંક કરીને પૂર્વપક્ષી કહે છે – આ પણ તુલ્ય છે=જિનભવનાદિમાં હિંસા કરતા શ્રાવકને શુભ ભાવ થાય છે એ કથન પણ યાગીય હિંસામાં તુલ્ય છે. કઈ રીતે? એથી કહે છે – અને યાગના વિધાનથી= યજ્ઞ કરવાના વેદવચનથી, ઇતરનેત્રવેદવિહિત હિંસાને, કરતા એવા ઇતરને પણ વેદવિહિત હિંસાના કરનારાને પણ, શુભ જ ભાવ જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જૈનદર્શન પ્રત્યેના પક્ષપાતવાળા કોઈ પુરુષ પૂર્વપક્ષીને કહે કે શાસ્ત્રવચનથી જિનભવનનિર્માણાદિમાં હિંસા કરનાર પુરુષને જિનભવનનિર્માણાદિ કૃત્યમાં શાસ્ત્રવચનનું અનુસરણ કરવારૂપ શુભ ભાવ થાય છે. માટે જિનભવનનિર્માણાદિમાં થતી હિંસામાં દોષ નથી. તેને પૂર્વપક્ષી કહે છે કે વેદવચનાનુસાર ત્યાગ કરવામાં પણ હિંસા કરનાર પુરુષને યાગના કૃત્યમાં વેદવચનનું અનુસરણ કરવારૂપ શુભ ભાવ થાય છે. આથી જો જિનભવનાદિમાં શુભ ભાવ થતો હોવાને કારણે જૈનો દ્રવ્યસ્તવીય હિંસાને ધર્મરૂપે સ્વીકારતા હોય, તો યાગમાં પણ શુભ ભાવ થતો હોવાને કારણે જૈનોએ યાગીય હિંસાને ધર્મરૂપે સ્વીકારવી પડે. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. I૧૨૩રા ગાથા : एगिदिआइ अह ते इअरे थोव त्ति ता किमेएणं ? । धम्मत्थं सव्व च्चिअ वयणा एसा ण दुट्ठ त्ति ॥१२३३॥ અન્વયાર્થ : દwથથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે – તે તેઓ=દ્રવ્યસ્તવ કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે જીવો, વિમાડ઼ એકેન્દ્રિયાદિ છે. (તેને પૂર્વપક્ષી કહે છે –) રૂારે થવા ઈતરો સ્ટોક છે દ્રવ્યસ્તવ કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે જીવો કરતાં ઈતર એવા યાગ કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે જીવો થોડાં છે. તાકતે કારણથી પણ વિ ? આના વડે શું?=દ્રવ્યસ્તવીય હિંસા અને યાગીય હિંસામાં ભેદના આગ્રહ વડે શું? વય વચનથી=દ્રવ્યસ્તવ કરવાનું અને ત્યાગ કરવાનું વચન હોવાથી, ઘમઘંધર્માર્થે સત્ર વ્યિ સર્વ જ સાકઆ=હિંસા, દુષ્ટ નથી. * મૂળગાથામાં રહેલા બંને “ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ગાથાર્થઃ - ગ્રંથથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે દ્રવ્યસ્તવ કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે જીવો એકેન્દ્રિયાદિ છે. તેને પૂર્વપક્ષી કહે છે દ્રવ્યસ્તવકાળમાં જે જીવોની હિંસા થાય છે તે જીવોની અપેક્ષાએ ઇતર એવા યાગ કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે જીવો ઓછા છે. તે કારણથી દ્રવ્યસ્તવની હિંસા અને યાગની હિંસામાં ભેદના આગ્રહ વડે શું ? દ્રવ્યસ્તવ કરવાનું જિનવચન હોવાથી અને યાગ કરવાનું વેદવચન હોવાથી ધર્મ માટે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી. ટીકાઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૩૩-૧૨૩૪ एकेन्द्रियादयोऽथ ते जिनभवनादौ हिंस्यन्त इत्याशङ्क्याह- इतरे स्तोका इति वेदात् यागे हिंस्यन्ते, तत्किमेतेन-भेदाभिनिवेशेन ? धम्र्म्मार्थं सर्वैव सामान्येन वचनाद् एषा = हिंसा न दुष्टेति गाथार्थः ॥१२३३॥ ટીકાર્યઃ અથથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે – જિનભવનાદિમાં હણાય છે=જે જીવોની હિંસા થાય છે, તેઓ એકેન્દ્રિયાદિ છે. આ પ્રકારની આશંકા કરીને પૂર્વપક્ષી કહે છે — ઇતરોવેદથી યાગમાં હણાય છે=જે જીવોની હિંસા થાય છે તે જીવો, સ્તોક છે=જનભવનાદિમાં હણાતા જીવોની અપેક્ષાએ થોડા છે. તે કારણથી આના વડે=ભેદના અભિનિવેશ વડે=બંને પ્રકારની હિંસામાં ભેદ પાડવાના આગ્રહ વડે, શું ? - આનાથી શું ફલિત થાય ? એ સ્પષ્ટ કરે છે – સામાન્યરૂપે વચન હોવાથી=ધર્મ માટે દ્રવ્યસ્તવ કરવાનું અને ધર્મ માટે યાગ કરવાનું સમાનપણારૂપે વચન હોવાથી, ધર્મ અર્થે સર્વ જ આ=હિંસા, દુષ્ટ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: હવે જૈનદર્શનના પક્ષપાતવાળા કોઈ પુરુષ પૂર્વપક્ષીને કહે કે જિનભવનનિર્માણ આદિમાં જેઓની હિંસા થાય છે તે જીવો એકેન્દ્રિય, બેઈન્દ્રિયાદિ છે, જ્યારે યાગમાં જેઓની હિંસા થાય છે તે જીવો પંચેન્દ્રિય છે. માટે યાગીય હિંસામાં દોષ છે અને દ્રવ્યસ્તવીય હિંસામાં દોષ નથી. અવતરણિકા : તેને પૂર્વપક્ષી કહે છે કે દ્રવ્યસ્તવમાં એકેન્દ્રિયાદિની પણ હિંસા ઘણી સંખ્યામાં થાય છે અને યાગમાં પંચેન્દ્રિયની હિંસા અલ્પ સંખ્યામાં થાય છે. આથી દ્રવ્યસ્તવમાં એકેન્દ્રિયાદિ જીવોની હિંસા થાય છે અને યાગમાં પંચેન્દ્રિય જીવોની હિંસા થાય છે, એ રૂપ ભેદનો આગ્રહ રાખવો ઉચિત નથી, પરંતુ બંનેમાં થતી હિંસા સામાન્યરૂપે શાસ્ત્રવચનથી થાય છે, માટે ધર્મ માટે કરાતી બધી જ હિંસા દુષ્ટ નથી એમ માનવું ઉચિત છે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૨૩૩॥ एवं पूर्वपक्षमाशङ्क्याह અવતરણિકાર્ય આ પ્રકારે=ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં બતાવ્યું એ પ્રકારે, પૂર્વપક્ષની આશંકા કરીને તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે. - For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૩૪ ગાથાઃ एपि न जुत्तिखमं ण वयणमित्ताउ होइ एवमिअं । संसारमोअगाण व धम्मादोसप्पसंगाओ ॥१२३४॥ અન્વયાર્થઃ ri પિ=આ પણ=પૂર્વપક્ષીએ ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં સ્થાપન કર્યું કે સામાન્યરૂપે વચન હોવાથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી એ કથન પણ, ગુત્તિભ્રમ ન-યુક્તિક્ષમ નથી. (કેમ યુક્તિક્ષમ નથી ? એથી કહે છે –) વયમિત્તાs=વચનમાત્રથી=અનુપપત્તિવાળા વચનમાત્રથી, ફર્યાં વં ન હો=આ આમ થતું નથી=પૂર્વપક્ષીએ પૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસ્તવીય હિંસા સદશ યાગીય હિંસા છે એ કથન, પૂર્વપક્ષી કહે છે એમ થતું નથી; સંસારમોઅશાળ વિ ધમ્માનોસવ્વસંગાઓ-કેમ કે સંસા૨મોચકોને પણ ધર્મ અને અદોષનો પ્રસંગ છે. ગાથાર્થ: - પૂર્વપક્ષીએ ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં કહ્યું કે સામાન્યરૂપે વચન હોવાથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી એ કથન પણ, યુક્તિયુક્ત નથી. કેમ યુક્તિયુક્ત નથી ? એ સ્પષ્ટ કરે છે અસંગતિવાળા વચનમાત્રથી પૂર્વપક્ષીનું કથન પૂર્વપક્ષી કહે છે એમ થતું નથી; કેમ કે સંસારમોચકોને પણ ધર્મનો અને અદોષનો પ્રસંગ છે. ટીકા ૧૬૧ एतदपि न युक्तिक्षमं यदुक्तं परेण, कुत इत्याह-न वचनमात्रादनुपपत्तिकाद् भवत्येवमेतत् सर्वमेव, कुत इत्याह-संसारमोचकानामपि वचनाद्धिंसाकारिणां धर्म्मादोषप्रसङ्गात्-धर्म्मप्रसङ्गात् अदोषप्रसङ्गाच्चेति ગાથાર્થ: ૫૬૨૩૪ા * ‘“તરપિ’માં ‘પિ’થી એ સમુચ્ચય કરવો છે કે, “દ્રવ્યસ્તવમાં ધર્મ માટે કરાતી હિંસા દોષકારી નથી એમ સ્થિત થયે છતે યાગમાં ધર્મ માટે કરાતી હિંસા ઇચ્છાતી નથી એ તમારો વ્યામોહ છે.” એ પ્રકારનું ગાથા ૧૨૨૯નું પૂર્વપક્ષીનું કથન તો યુક્તિક્ષમ નથી; પરંતુ “વચનથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી.” એ પ્રકારનું ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં ફલિત થયેલ પૂર્વપક્ષીનું કથન પણ યુક્તિક્ષમ નથી. * ‘સંસારમોચવાનામપિ''માં ‘પિ’થી એ જણાવવું છે કે વચનથી વેદવિહિત હિંસા કરનારને ધર્મનો અને અદોષનો સ્વીકાર થાય તો વચનથી હિંસા કરનારા સંસારમોચકોને પણ ધર્મનો અને અદોષનો પ્રસંગ છે. ટીકાર્ય પર વડે જે કહેવાયું એ પણ યુક્તિક્ષમ નથી=પૂર્વપક્ષી વડે ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં કહેવાયું કે વચન હોવાથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા અદુષ્ટ છે એ કથન પણ યુક્તિયુક્ત નથી. કયા કારણથી યુક્તિક્ષમ નથી ? એથી કહે છે અનુપપત્તિક વચનમાત્રથી=અસંગતિવાળા વચનમાત્રથી, સર્વ જ આ આમ થતું નથી=પૂર્વપક્ષી કહે છે એ સર્વ જ કથન પૂર્વપક્ષી કહે છે એમ થતું નથી. - For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુને “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૩૪-૧૨૩૫ કયા કારણથી પૂર્વપક્ષીનું કથન એમ થતું નથી ? એથી કહે છે – - વચનથી તેઓના શાસ્ત્રવચનથી, હિંસાને કરનારા એવા સંસારમાંચકોને પણ ધર્મ અને અદોષનો પ્રસંગ છે=ધર્મનો પ્રસંગ છે અને અદોષનો પ્રસંગ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૨૯થી ૧૨૩૩માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે જિનવચનથી કે વેદવચનથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા અદુષ્ટ છે. તેને ગ્રંથકાર કહે છે કે આ કથન યુક્તિયુક્ત નથી. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવીય હિંસા પણ જિનવચનથી થાય છે અને ત્યાગીય હિંસા પણ વેદવચનથી થાય છે. માટે બંનેમાં ધર્મ માટે થતી હિંસા દુષ્ટ નથી. આ કથન યુક્તિયુક્ત નથી એમ કઈ રીતે કહી શકાય? એથી કહે છે – અનુપપત્તિવાળા વચનમાત્રથી પૂર્વપક્ષીનું કથન પૂર્વપક્ષી કહે છે એમ થતું નથી. આશય એ છે કે વેદવચન અનુપપત્તિવાળું છે અને જિનવચન ઉપપત્તિવાળું છે. આમ છતાં અનુપપત્તિવાળા વેદવચનનો આશ્રય કરીને ઉપપત્તિવાળા જિનવચનથી થતી દ્રવ્યસ્તવીય હિંસા જેવી યાગીય હિંસાને સ્થાપન કરવી ઉચિત નથી. અહીં કોઈ કહે કે બંનેની હિંસા વચનથી થતી હોવા છતાં વેદવચનથી થતી યાગીય હિંસા દ્રવ્યસ્તવીય હિંસા જેવી નથી એમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – જો અનુપપત્તિવાળા વચનમાત્રથી થતી યાગીય હિંસાને દ્રવ્યસ્તવીય હિંસા જેવી કહીએ તો સંસારમોચક મતવાળા પુરુષો પણ પોતાના શાસ્ત્રવચનથી હિંસા કરે છે, તેથી તેઓની પણ હિંસાને ધર્મ માનવાનો અને અદોષ માનવાનો પ્રસંગ આવે. આશય એ છે કે સંસારમોચક મતવાળા માને છે કે “દુઃખી જીવોને હણવા જોઈએ.” અને તે વચનથી તેઓ દુઃખી જીવોની હિંસા કરે છે, તેનાથી તેઓને ધર્મની પ્રાપ્તિ થવી જોઈએ અને હિંસાકૃત દોષના અભાવની પ્રાપ્તિ થવી જોઈએ; અને વૈદિકોને સંસારમોચકો દ્વારા કરાતી આ પ્રકારે હિંસાથી ધર્મ અને અદોષ માન્ય નથી. આથી વૈદિકોની માન્યતા અનુસાર જો દુઃખીઓને હણવા દ્વારા સંસારમોચકોને ધર્મના અભાવની અને અદોષના અભાવની પ્રાપ્તિ સ્વીકારીએ તો સંસારમોચકાદિના અનુપપત્તિવાળા વચનની જેમ અનુપપત્તિવાળા વચનમાત્રથી કરાતી યાગીય હિંસાને પણ દુષ્ટ સ્વીકારવી પડે. આ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. વળી, જિનવચન ઉપપત્તિવાળું અને વેદવચન અનુપપત્તિવાળું કઈ રીતે છે? તે ગ્રંથકાર આગળમાં સ્વયં જ સ્પષ્ટ કરશે. ./૧૨૩૪ો. ગાથા : सिअ तं न सम्मवयणं इअरं सम्मवयणं ति किं माणं? । अह लोगो च्चिअ नेअंतहा अपाढा विगाणा य ॥१२३५॥ અન્વયાર્થ : સિ૩ =થાય ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીના મત પ્રમાણે થાય, તંત્રત=સંસારમોચકોનું વચન, સમવયdi ન=સમ્યગૂ વચન નથી. (તેને ગ્રંથકાર કહે છે –) રૂમ-ઇતર=વૈદિકોનું વચન, સમવયસમ્યગ્વચન છે, For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા’ દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૫ ૧૬૩ ત્તિએમાં હિં માને ? શું માન છે? હાથથી પૂર્વપક્ષી કહે – તો ત્રિલોક જ (માન છે. તેને ગ્રંથકાર કહે છે –) પયં ત ન=આ તે પ્રમાણે નથી લોક જ માન છે એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન પૂર્વપક્ષી કહે છે તે પ્રમાણે નથી; મપાહી વિIC =કેમ કે અપાઠ છે=લોકનો પ્રમાણપણારૂપે અપાઠ છે, અને વિજ્ઞાન છેઃવેદવચન સમ્યગ્વચન છે એ પ્રકારના લોકના કથનમાં વિપરીત કથન છે. ગાથાર્થ : ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીના મત પ્રમાણે થાય, સંસારમોચકોનું વચન સમ્યગુ વચન નથી. તેને ગ્રંથકાર કહે છે - વૈદિકોનું વચન સમ્યગુ વચન છે એમાં શું પ્રમાણ છે? તો પૂર્વપક્ષી કહે કે લોક જ પ્રમાણ છે. તેને ગ્રંથકાર કહે છે – લોક જ પ્રમાણ છે એવું પૂર્વપક્ષીનું કથન પૂર્વપક્ષી કહે છે તે પ્રમાણે નથી; કેમ કે લોકનો પ્રમાણપણારૂપે પાઠ નથી અને વેદવચન સમ્યગ્વચન છે એવા લોકના કથનમાં વિપરીત કથન છે. ટીકા : स्यात्-तत्-संसारमोचकवचनं न सम्यग्वचनमित्याशङ्क्याह-इतरत्-वैदिकं सम्यग् वचनमिति किं मानं ?, अथ लोक एव मानमित्याशङ्क्याह-नैतत्तथा, लोकस्य प्रमाणतया अपाठात्, प्रमाणमध्ये षट्सङ्ख्याविरोधात्, तथा विगानाच्च, न हि वेदवचनं प्रमाणमित्येकवाक्यता लोकस्येति गाथार्थः ટીકાર્ય થાય-પૂર્વપક્ષીના મતે થાય, તે=સંસારમોચકોનું વચન, સમ્યગુ વચન નથી. એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – ઈતર વૈદિક વેદસંબંધી વચન, સમ્યગુ વચન છે, એમાં શું માન છે=પ્રમાણ છે? ૩થથી પૂર્વપક્ષી કહે છે – લોક જ માન છે=પ્રમાણ છે. એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – આ તે પ્રમાણે નથી=પૂર્વપક્ષીએ કહ્યું કે લોક જ પ્રમાણ છે એ કથન પૂર્વપક્ષી કહે છે તે પ્રમાણે નથી; કેમ કે લોકનો પ્રમાણપણારૂપે અપાઠ છે. અહીં પ્રશ્ન થાય કે લોકનો પ્રમાણપણારૂપે અપાઠ છે એમ કઈ રીતે નક્કી થાય? એથી હેતુ કહે છે – પ્રમાણની મધ્યમાં છ સંખ્યાનો વિરોધ છેઃલોકને પ્રમાણ માનીએ તો શાસ્ત્રમાં જે છ પ્રકારના પ્રમાણ કહ્યા છે તેને બદલે સાત પ્રકારના પ્રમાણ થવાથી પ્રમાણની છ સંખ્યાનો વિરોધ પ્રાપ્ત થાય. અહીં પ્રશ્ન થાય કે છ પ્રમાણની જેમ લોકને પણ પ્રમાણ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી બીજો હેતુ કહે છે – અને તે પ્રકારે વિગાન છેઃવેદવચન સમ્યગ્વચન છે તે પ્રકારે સર્વ લોકો કહેતા નથી, કેટલાક લોકો વિપરીત કહે છે. તે વિમાન જ સ્પષ્ટ કરે છે – વેદવચન પ્રમાણ છે, એ પ્રકારે લોકની એકવાક્યતા નથી જ, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૫-૧૨૩૬ ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે, અનુપપત્તિવાળા વચનમાત્રથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી, એમ સ્વીકારવામાં આવે તો, પોતાના શાસ્ત્રવચનથી હિંસા કરનારા સંસારમોચકોને પણ ધર્મની અને હિંસાકૃત અદોષની પ્રાપ્તિ થાય. ત્યાં પૂર્વપક્ષી ગ્રંથકારને કહે કે, સંસારમાંચકોનું વચન સમ્યગ્વચન નથી, માટે વચનથી કરાતી હિંસાથી તેઓને ધર્મની અને અદોષની પ્રાપ્તિ થશે નહિ, પરંતુ અધર્મની જ પ્રાપ્તિ થશે. તેને ગ્રંથકાર કહે છે કે, વૈદિકવચન સમ્યગ્વચન છે, એમાં પ્રમાણ શું છે? જેથી તમે સંસારમાંચકોની હિંસાને ધર્મરૂપ માનતા નથી ? આમ કહીને ગ્રંથકારને એ સ્થાપન કરવું છે કે, જેમ સંસારમોચકોનું વચન અનુપપત્તિવાળું છે તેમ વૈદિકોનું વચન પણ અનુપપત્તિવાળું છે. માટે વચનથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી એમ કહી શકાય નહીં. અહીં પૂર્વપક્ષી કહે કે, વૈદિકવચન સમ્યગ્વચન છે એમાં લોક જ પ્રમાણ છે. તેને ગ્રંથકાર કહે છે કે, વૈદિકવચનને સમ્યમ્ સ્વીકારવામાં પૂર્વપક્ષી લોકને પ્રમાણ કહે છે એ યુક્ત નથી; કેમ કે પ્રમાણની છ સંખ્યા પ્રસિદ્ધ છે તેમાં લોકને પ્રમાણરૂપે સ્વીકારેલ નથી. વળી સર્વ લોકોએ એકવાક્યતાથી વેદવચનને પ્રમાણ સ્વીકારેલ નથી, પરંતુ વેદવચનને કેટલાક લોકો પ્રમાણ સ્વીકારે છે, કેટલાક લોકો પ્રમાણ સ્વીકારતા નથી. માટે વેદવચનને સમ્યમ્ સ્વીકારવામાં લોકને પ્રમાણ સ્વીકારીએ, તો તે લોકના બળથી પણ વેદવચન પ્રમાણભૂત સિદ્ધ થતું નથી. ll૧૨૩પા અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે પૂર્વપક્ષીને પ્રશ્ન કરેલ કે વૈદિકવચન સમ્યગ્વચન છે તેમાં શું પ્રમાણ? ત્યાં જવાબ આપતાં પૂર્વપક્ષીએ કહેલ કે લોક જ પ્રમાણ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે કહેલ કે અપાઠ હોવાથી અને વિજ્ઞાન હોવાથી વૈદિકવચનને સમ્યગ્વચન સ્વીકારવામાં લોક પ્રમાણ બનતું નથી. તેનું સમાધાન કરવા અર્થે હવે પૂર્વપક્ષી ગાથાના પૂર્વાર્ધમાં કહે છે – ગાથા : अह पाढोऽभिमउ च्चिअ विगाणमवि एत्थ थोवगाणं तु । एत्थं पि णप्पमाणं सव्वेसिमदंसणाओ उ ॥१२३६॥ અન્વયાર્થ : મદમથથી પૂર્વપક્ષી કહે છે – પહો પાઠલોકનો પ્રમાણપણારૂપે પાઠ, મfમમ૩ બ્રિ=અભિમત જ છે. સ્થિ=અહીં વેદવચનના અપ્રામાણ્યમાં, વિIITમવિવિગાન પણ થોવIઈ તુસ્તકોનું જ છે થોડાં લોકોનું જ છે. (તેને ગ્રંથકાર કહે છે –) પત્થ પિકઅહીં પણ=વેદવચનના અપ્રામાણ્યમાં થોડાં લોકોનું જ વિજ્ઞાન છે એ પ્રકારની કલ્પનામાં પણ, માઈi [ પ્રમાણ નથી; જોહિં હંસUITો કેમ કે સર્વનું અદર્શન છે. * “1' પાદપૂર્તિમાં છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૬-૧૨૩૦ ગાથાર્થઃ અથથી પૂર્વપક્ષી કહે છે લોકનો પ્રમાણપણારૂપે પાઠ અભિમત જ છે. અને વેદવચનના અપ્રામાણ્યમાં વિગાન પણ થોડાં લોકોનું જ છે. તેને ગ્રંથકાર કહે છે · વેદવચનના અપ્રામાણ્યમાં થોડાં લોકોનું જ વિગાન છે એવી કલ્પના કરવામાં પણ પ્રમાણ નથી; કેમ કે સર્વ લોકોનું અદર્શન છે. - ટીકા ઃ अथ पाठोऽभिमत एव लोकस्य प्रमाणमध्ये, षण्णामुपलक्षणत्वात्, विगानमप्यत्र = वेदवचनाप्रामाण्ये स्तोकानामेव लोकानामित्येतदाशङ्क्याह- अत्राऽपि = एवं कल्पनायां न प्रमाणं, सर्वेषां लोकानामदर्शनाद् अल्पबहुत्वे निश्चयाभावादिति गाथार्थः ॥ १९३६॥ ટીકાર્ય ૧૫ 1 અથથી પૂર્વપક્ષી કહે છે – પ્રમાણની મધ્યમાં લોકનો પાઠ અભિમત જ છે; કેમ કે છનું ઉપલક્ષણપણું છે=છ પ્રકારના પ્રમાણ લોકરૂપ પ્રમાણનું ઉપલક્ષણ છે. અહીંવેદવચનના અપ્રમાણપણામાં, વિગાન પણ થોડાં જ લોકોનું છે. એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે - — અહીં પણ=આ પ્રકારની કલ્પનામાં પણ=વેદવચનના અપ્રામાણ્યમાં પણ થોડાં લોકોનું જ વિગાન છે એ પ્રકારની કલ્પના કરવામાં પણ, પ્રમાણ નથી; કેમ કે સર્વ લોકોનું અદર્શન હોવાથી અલ્પબહુત્વમાં નિશ્ચયનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: શાસ્ત્રમાં છ પ્રકારના પ્રમાણ પ્રસિદ્ધ છે અને ઉપલક્ષણથી લોકને પણ પ્રમાણ સ્વીકારવાનો પાઠ છે. માટે લોકના પ્રામાણ્યથી વેદવચનને સમ્યગ્વચનરૂપે સ્વીકારી શકાશે; અને વેદવચનના અપ્રામાણ્યના વિષયમાં થોડાં લોકો જ વિપરીત કહે છે, માટે થોડા લોકોના વિપરીત કથનમાત્રથી સર્વ લોકોને અભિમત એવા વેદવચનને અસમ્યગ્વચન તરીકે સ્વીકારી શકાય નહીં. આ પ્રમાણે કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે સર્વ લોકો સાક્ષાત્ દેખાતા નથી કે જેથી નક્કી થઈ શકે કે, વેદવચન થોડાં લોકોને માન્ય નથી અને ઘણાં લોકોને માન્ય છે. આથી લોકને પ્રમાણ સ્વીકારીએ તોપણ લોકરૂપ પ્રમાણના બળથી વેદવચનને સમ્યગ્વચન તરીકે સ્વીકારી શકાય નહિ. ૧૨૩૬॥ અવતરણિકા : પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે સર્વ લોકોનું અદર્શન હોવાથી વેદવચનના અપ્રામાણ્યમાં થોડાં લોકોનું જ વિગાન છે એ પ્રકારની કલ્પના કરવામાં પણ કોઈ પ્રમાણ નથી, તેનું સમાધાન કરતાં પૂર્વપક્ષી કહે છે For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૦ ગાથા : किं तेसि दंसणेणं अप्पबहुत्तं जहित्थ तह चेव । सव्वत्थ समवसेअं णेवं वभिचारभावाओ ॥१२३७॥ અન્વયાર્થ : તેસિકતેઓના=સર્વ લોકોના, ચંvi લિંકદર્શન વડે શું ? જે રીતે રૂસ્થ અહીં=મધ્યદેશાદિમાં, મMવદુત્ત અલ્પબદુત્વ છે, તદવેવ=તે રીતે જ સવ્વસ્થ સર્વત્ર સમવયં-જાણવું અલ્પબદુત્વ જાણવું. (આ પ્રમાણે કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે –) પર્વ આ પ્રમાણે નથી=પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે બરાબર નથી; afમવારમાવામો કેમ કે વ્યભિચારનો ભાવ છે. ગાથાર્થ : | સર્વ લોકોના દર્શન વડે શું? જે રીતે મધ્યદેશાદિમાં અલ્પબદુત્વ છે, તે રીતે જ અન્ય ક્ષેત્રોમાં પણ અલ્પબદુત્વ જાણવું. આમ કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે – પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે બરાબર નથી; કેમ કે વ્યભિચારનો સદ્ભાવ છે. ટીકા? - किं तेषां सर्वेषां लोकानां दर्शनेन ?, अल्पबहुत्वं यथाऽत्र=मध्यदेशादौ वेदवचनप्रामाण्यं प्रति, तथैव सर्वत्र-क्षेत्रान्तरेष्वपि समवसेयं लोकत्वादिहेतुभ्यः, इत्याशङ्क्याह-नैवं, व्यभिचारभावात् कारणादिति માથાર્થ: ૨૨૩૭ ટીકાર્થ : તેઓના=સર્વ લોકોના, દર્શન વડે શું? જે રીતે અહીં મધ્યદેશાદિમાં, વેદવચનના પ્રામાણ્ય પ્રત્યે અલ્પબદુત્વ છે તે રીતે જ સર્વત્ર= ક્ષેત્રાંતોમાં પણ અન્ય ક્ષેત્રોમાં પણ, લોકત્વાદિ હેતુઓથી જાણવું=લોકોનું અલ્પબદુત્વ જાણવું. આ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – આ પ્રમાણે નથી=પૂર્વપક્ષી કહે છે એ પ્રમાણે લોકોનું અલ્પબદુત્વ નથી; કેમ કે વ્યભિચારનો ભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વેદવચનના પ્રામાણ્યમાં થોડાં લોકોનું જ વિમાન છે, એવી કલ્પના કરવામાં સર્વ લોકોના દર્શનની કોઈ આવશ્યકતા નથી, પરંતુ જેમ મધ્યદેશાદિમાં વેદવચનને પ્રમાણ સ્વીકારનાર લોકો ઘણાં છે અને પ્રમાણ નહીં સ્વીકારનાર લોકો થોડાં છે, તેમ અન્ય સર્વ ક્ષેત્રોમાં પણ વેદવચનને પ્રમાણ સ્વીકારનાર લોકો ઘણાં છે અને પ્રમાણ નહીં સ્વીકારનાર લોકો થોડાં છે એમ જાણવું; કેમ કે જેમ મધ્યદેશાદિના લોકોમાં લોકત્વ છે, વિચારકત્વ છે, માટે ઘણા લોકો વેદને પ્રમાણ માને છે; તેમ અન્ય ક્ષેત્રમાં રહેલા લોકોમાં પણ લોકત્વ અને વિચારકત્વ છે, માટે ઘણા લોકો વેદને પ્રમાણ માને છે તેમ માનવું જોઈએ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૩૦-૧૨૩૮ પૂર્વપક્ષીએ વેદવચનના પ્રામાણ્યમાં લોકોનું અલ્પ-બહુપણું જાણવા માટે જે મધ્યદેશાદિનું દૃષ્ટાંત આપ્યું તે વ્યભિચાર દોષવાળું છે, જે વ્યભિચાર દોષને ગ્રંથકાર સ્વયં આગળની ગાથામાં બતાવે છે. /૧૨૩ણી અવતરણિકા: एतदेवाह - અવતરણિયાર્થ: આને જ કહે છે–પૂર્વગાથામાં અંતે ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે વ્યભિચાર હોવાથી પૂર્વપક્ષીનું કથન આ પ્રમાણે નથી. એથી હવે તે વ્યભિચારને જ કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ મધ્યદેશાદિના દૃષ્ટાંતના બળથી સ્થાપન કર્યું કે મધ્યદેશાદિની જેમ સર્વત્ર વેદવચનના પ્રામાણ્યને આશ્રયીને લોકોનું અલ્પ-બહુત્વ જાણવું. તેને ગ્રંથકારે કહ્યું કે પૂર્વપક્ષીનું કથન બરાબર નથી; કેમ કે પૂર્વપક્ષીએ આપેલ દષ્ટાંત વ્યભિચાર દોષવાળું છે, તેથી હવે તે વ્યભિચાર દોષને જ ગ્રંથકાર સ્પષ્ટ કરે છે – ગાથા : अग्गाहारे बहुगा दीसंति दिआ तहा ण सुद्द त्ति । ण य तहंसणओ च्चिअ सव्वत्थ इमं हवइ एवं ॥१२३८॥ અન્વયાર્થ : માહિર અગ્રાહારમાં વધુ વિકબહુ દ્વિજો વીનંતિ દેખાય છે, તહાં તે રીતે સુ શૂદ્રો નથી શૂદ્રો બ્રાહ્મણોની જેમ બહુ દેખાતાં નથી. તદ્દલ શ્વિમ ય અને તેના દર્શનથી જ=બહુ દ્વિજો દેખાવાથી જ, સવ્વસ્થ સર્વત્ર નં-આકદ્વિજોનું બહુત, વંકઆ રીતે=અગ્રાહારમાં છે એ રીતે, વિડું થતું નથી. ગાથાર્થ : અગ્રાહારમાં ઘણાં બ્રાહ્મણો દેખાય છે, તે રીતે દ્રો ઘણાં દેખાતાં નથી અને ઘણાં બ્રાહ્મણો દેખાવાથી જ સર્વ સ્થાને બ્રાહ્મણોનું બહુત્વ અગ્રાહારમાં છે એ રીતે થતું નથી. ટીકાઃ __ अग्राहारे बहवो दृश्यन्ते द्विजा:-ब्राह्मणास्तथा न शूद्रा इति ब्राह्मणवद्बहवो दृश्यन्ते, न च तद्दर्शनादेव-अग्राहारे बहुद्विजदर्शनादेव सर्वत्र-भिल्लपल्ल्यादावप्येतद्भवति एवं द्विजबहुत्वमिति गाथार्थः ॥१२३८॥ ટીકાર્ય : અગ્રાહારમાં દ્વિજો=બ્રાહ્મણો, બહુ દેખાય છે, તે રીતે=બ્રાહ્મણોની જેમ, શૂદ્રો બહુ દેખાતાં નથી. અને તેના દર્શનથી જ=અગ્રાહારમાં બહુ દ્વિજોના દર્શનથી જ, સર્વત્ર=ભિલ્લોની પલ્લી આદિમાં પણ, આ=દ્વિજોનું For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૩૮-૧૨૩૯ બહુપણું, આ રીતે અગ્રાહારમાં છે એ રીતે, થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ મધ્યદેશાદિના દૃષ્ટાંતથી સર્વ સ્થાનમાં ઘણાં લોકો વેદવચનનું પ્રામાણ્ય સ્વીકારે છે, થોડાં જ લોકો વેદવચનનું પ્રામાણ્ય સ્વીકારતા નથી, એમ સ્થાપન કર્યું, પરંતુ પૂર્વપક્ષીએ આપેલ તે મધ્યદેશાદિનું દૃષ્ટાંત વ્યભિચારી છે, માટે સાધ્યનું ગમક નથી. એ બતાવવા અર્થે ગ્રંથકાર વ્યભિચારી દૃષ્ટાંત બતાવે છે – ગામના અગ્ર=મુખ્ય પુરુષોને ભોજન કરાવવાનો પ્રસંગ હોય ત્યારે તે પ્રસંગમાં આમંત્રણથી ઘણાં બ્રાહ્મણો આવેલાં હોય છે, ક્યારેક કોઈક શૂદ્ર પણ આમંત્રણથી આવેલ હોય તેવું બને, માટે અગ્રાહાર જેવા પ્રસંગમાં બ્રાહ્મણો ઘણાં જોવા મળે છે અને શૂદ્રો ઓછાં જોવા મળે છે. પરંતુ અગ્રાહાર જેવા સ્થાનના બળથી ભિલોની પલ્લી વગેરે સર્વ સ્થાનોમાં પણ બ્રાહ્મણો ઘણાં છે અને શૂદ્રો થોડાં છે, એવો નિયમ બાંધી શકાય નહીં; કેમ કે ભિલ્લોની પલ્લી વગેરે સ્થાનોમાં શૂદ્રો ઘણાં જોવા મળે છે અને બ્રાહ્મણો થોડાં જોવા મળે છે. આ રીતે મધ્યદેશાદિ સ્થાનમાં વેદવચનને પ્રમાણ સ્વીકારનારા લોકો ઘણાં હોય અને પ્રમાણ નહીં સ્વીકારનારા લોકો ઓછાં હોય, એટલામાત્રથી અન્ય પણ સર્વ ક્ષેત્રોમાં વેદવચનને પ્રમાણ સ્વીકારનારા લોકો ઘણાં છે અને પ્રમાણ નહીં સ્વીકારનારા લોકો થોડાં છે, એવો નિયમ બાંધી શકાય નહીં. ૧૨૩૮ અવતરણિકા : उपपत्त्यन्तरमाह - અવતરણિતાર્થ : ઉપપત્તિઅંતરને કહે છે=ગાથા ૧૨૩૪થી ૧૨૩૮માં ગ્રંથકારે એક સંગતિ બતાવી, હવે અન્ય સંગતિને બતાવે છે – ભાવાર્થ : ગાથા ૧૨૩૫માં પૂર્વપક્ષીએ ગ્રંથકારને કહેલ કે સંસારમાંચકોનું વચન સમ્યગ્વચન નથી, માટે વચનથી હિંસા કરનારા તેઓને ધર્મનો અને અદોષનો પ્રસંગ આવશે નહીં ત્યારે ગ્રંથકારે પૂર્વપક્ષીને પૂછેલ કે વૈદિકોનું વચન સમ્યગ્વચન છે એમાં શું પ્રમાણ છે? તેના સમાધાનરૂપે પૂર્વપક્ષીએ કહેલ કે લોક જ પ્રમાણ છે. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનને સામે રાખીને ગ્રંથકારે ગાથા ૧૧૩થી ૧૧૩૮માં સ્થાપન કર્યું કે વેદવચનને સમ્યગ્વચન સ્વીકારવામાં પૂર્વપક્ષી લોકને પ્રમાણ કહે છે તે ઉપપન્ન થતું નથી. હવે વેદવચનને સમ્યગ્વચન સ્વીકારવામાં પૂર્વપક્ષી લોકને પ્રમાણ કહે છે, તે અન્ય કઈ રીતે ઉપપન્ન થતું નથી? તે દર્શાવવા માટે ગ્રંથકાર બીજી ઉપપત્તિ બતાવે છે – ગાથા : ण य बहुगाण वि एत्थं अविगाणं सोहणं ति निअमोऽयं । ण य णो थेवाणं पि हु मूढेअरभावजोएण ॥१२३९॥ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૩૯ અન્વયાર્થઃ સ્થં ય=અને અહીં=લોકમાં, બહુશળ વિ વિશાળ સોળં=બહુકોનું પણ અવિગાન શોભન છે= ઘણાં લોકોનું પણ અવિપરીત કથન સુંદર છે, તિ=એ પ્રકારનો અયં નિગમો આ નિયમ નથી. જ્ ય થેવાળ પિ ો અને સ્તોકોનું પણ નથી (એમ) નહીં=થોડાં લોકોનું પણ અવિપરીત કથન સુંદર નથી જ એવું નથી; મૂઢેગરમાવખોળ=કેમ કે મૂઢ-ઇતરના ભાવનો યોગ છે=મૂઢવ્યાપાર-અમૂઢવ્યાપારના સદ્ભાવનો સંબંધ છે. * ‘દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને લોકમાં ઘણાં લોકોનું પણ અવિપરીત કથન સુંદર છે, એ પ્રકારનો આ નિયમ નથી અને થોડાં લોકોનું પણ અવિપરીત કથન સુંદર નથી જ, એવો પણ નિયમ નથી; કેમ કે મૂઢ-અમૂઢ વ્યાપારના સદ્ભાવનો સંબંધ છે. ટીકા ઃ न च बहूनामप्यत्र= लोकेऽविगानम् - एकवाक्यतारूपं शोभनमिति नियमोऽयं, न च न स्तोकानामपि न शोभनमेव, कुत इत्याह- मूढेतरभावयोगेन = बहूनामपि मूढव्यापारभावात् स्तोकानामपि चाऽभावादिति ગાથાર્થ: ૫×૨૩૨૫ ટીકાર્ય અને અહીં=લોકમાં, બહુ લોકોનું પણ એકવાક્યતારૂપ અવિગાન શોભન છે એ પ્રકારનો આ નિયમ નથી અને થોડાં લોકોનું પણ શોભન જ નથી, એમ નહીં. ૧૬૯ કયા કારણથી ? અર્થાત્ બહુ લોકોનું પણ અવિગાન કયા કારણથી શોભન છે એવો નિયમ નથી ? અને થોડાં લોકોનું પણ અવિગાન કયા કારણથી શોભન જ નથી એવું નથી ? એથી કહે છે - મૂઢ-ઇતરના ભાવનો યોગ હોવાથી=બહુ લોકોના પણ મૂઢવ્યાપારનો ભાવ હોવાથી, તેઓનું અવિગાન શોભન નથી, એમ અન્વય છે અને થોડાંઓનો પણ અભાવ હોવાથી અર્થાત્ થોડાં લોકોના પણ મૂઢવ્યાપારનો અભાવ હોવાથી, તેઓનું અવિગાન શોભન છે એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગ્રંથકાર કહે છે કે ઘણાં લોકો વેદવચનને પ્રમાણ સ્વીકારતા હોય, એટલામાત્રથી વેદવચન સમ્યગ્ છે એવો નિયમ બાંધી શકાય નહીં અને થોડાં લોકો સંસારમોચકવચનને પ્રમાણ સ્વીકારતા હોય, એટલામાત્રથી સંસા૨મોચકવચન અસમ્યગ્ છે એવું કહી શકાય નહીં. તો પ્રશ્ન થાય કે કોનું વચન સમ્યગ્ કહી શકાય ? તેથી કહે છે – મૂઢવ્યાપારવાળા લોકો, ઘણાં પણ હોય તોપણ તેઓનું વચન સમ્યગ્ સ્વીકારી શકાય નહીં કે થોડાં પણ હોય તોપણ તેઓનું વચન સમ્યગ્ સ્વીકારી શકાય નહીં; તે રીતે મૂઢવ્યાપારના અભાવવાળા લોકો, For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૩૯-૧૨૪૦ થોડાં પણ હોય તોપણ તેઓનું વચન સમ્યમ્ સ્વીકારી શકાય કે ઘણાં પણ હોય તો પણ તેઓનું વચન સમ્ય સ્વીકારી શકાય. આનાથી એ ફલિત થાય કે, વેદવચનને પ્રમાણ માનનારા લોકો જો અમૂઢવ્યાપારવાળા હોય, તો તેઓ અલ્પ હોવા માત્રથી વેદવચન અસમ્યમ્ સિદ્ધ થાય નહીં અને વેદવચનને પ્રમાણ માનનારા લોકો જો મૂઢવ્યાપારવાળા હોય, તો તેઓ બહુ હોવામાત્રથી વેદવચન સમ્યમ્ સિદ્ધ થાય નહીં, પરંતુ જેમ સંસારમોચકોનું વચન અનુપપત્તિવાળું છે તેમ વૈદિકોનું વચન પણ અનુપપત્તિવાળું છે. માટે અનુપપત્તિવાળા વચનને સ્વીકારનારા લોકો ઘણાં હોય કે થોડાં હોય, તોપણ તેઓના બળથી અનુપપત્તિવાળું વચન સમ્યમ્ બનતું નથી. આથી વચનથી ધર્મ માટે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન યુક્ત નથી. એમ ગાથા ૧૨૩૩ સાથે સંબંધ છે. ૧૨૩૯ અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ઘણાં લોકોનું અવિવાન શોભન છે એવો નિયમ નથી અને થોડાં લોકોનું અવિવાન શોભન નથી એવો પણ નિયમ નથી, પરંતુ મૂઢ-અમૂઢ વ્યાપારના ભાવ-અભાવથી અવિજ્ઞાનના શોભ-અશોભનનો નિયમ છે. વળી, યાગીય હિંસાનું વિધાન કરનાર મીમાંસકના મતમાં અમૂઢ પુરુષ કોઈ નથી કે જેના વચનથી યાગીય હિંસાનું વિધાન કરનારા વેદવચનને પ્રમાણ સ્વીકારી શકાય. એ બતાવવા અર્થે ગ્રંથકાર કહે છે – ગાથા : ण य रागाइविरहिओ कोइ पमाया विसेसकारि त्ति । जं सव्वे च्चिअ पुरिसा रागाइजुआ उ परपक्खे ॥१२४०॥ અન્વયાર્થ: વિરક્રિો ય ો પાયા વિસારી (=અને રાગાદિથી વિરહિત કોઈપણ પ્રમાતા વિશેષકારી નથી; ગં=જે કારણથી પર પરપક્ષમાં મીમાંસકના પક્ષમાં, સવ્વ ત્રિમ પરિસા સર્વ જ પુરુષો રાફિગુઆ કરાગાદિથી યુક્ત જ છે. * ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ૩' ઈવ કાર અર્થમાં છે. ગાથાર્થ : અને રાગાદિથી રહિત કોઈપણ પ્રમાતા વિશેષકારી નથી; જે કારણથી મીમાંસકના પક્ષમાં સર્વ જ પુરુષો રાગાદિથી યુક્ત જ છે. ટીકા : न च रागादिविरहितः सर्वज्ञः कश्चित् प्रमाता विशेषकारीति, य एवं वेद 'वैदिकमेव प्रमाणं नेतरद्' इति, कुत इत्याह-यत्सर्व एव पुरुषाः सामान्येन रागादियुक्ता एव, परपक्षे सर्वज्ञानभ्युपगमादिति गाथार्थः ૨૨૪૦ For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / તવપરિજ્ઞા | ગાથા ૧૨૪૦-૧૨૪૧ ટીકાર્ય : અને રાગાદિથી વિરહિત સર્વજ્ઞ કોઈપણ પ્રમાતા વિશેષકારી નથી=મીમાંસકના મતમાં વિશેષનું કથન કરનાર નથી, જે આ પ્રમાણે જાણે – “વૈદિક જ પ્રમાણ છે, ઈતર નહીં વેદસંબંધી વચન જ પ્રમાણ છે, વેદવચનથી અન્ય વચન પ્રમાણ નથી.” અર્થાત્ આવું જાણનાર મીમાંસકોના મનમાં કોઈ નથી. કયા કારણથી? અર્થાતું મીમાંસકોના મતમાં વિશેષકારી કેમ કોઈ નથી ? એથી કહે છે – જે કારણથી પરપક્ષમાં=મીમાંસકના મતમાં, સર્વજ્ઞનો અનન્યુપગમ હોવાથી સામાન્યથી સર્વ જ પુરુષો રાગાદિથી યુક્ત જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મીમાંસકો સર્વજ્ઞ સ્વીકારતા નથી, તેથી તેઓના મત પ્રમાણે કોઈ પ્રમાતા રાગાદિથી રહિત સર્વજ્ઞ નથી. અને જે મતમાં કોઈ પ્રમાતા રાગાદિથી રહિત સર્વજ્ઞ ન હોય, તે મતમાં કોઈ પ્રમાતા પુરુષ નહીં દેખાતા વિશેષ પદાર્થોનું કથન કરી શકે નહીં; કેમ કે અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે, આમ છતાં મીમાંસકો વેદવચનને પ્રમાણભૂત કરીને યાગીય હિંસાના ફળરૂપે સ્વર્ગપ્રાપ્તિ કહે છે, તેથી તેઓનું કથન મૂઢ લોકોએ સ્વીકારેલ છે એમ માનવું પડે; કેમ કે જેઓ રાગાદિવાળા હોય અને અસર્વજ્ઞ હોય, તેઓ પ્રત્યક્ષ નહીં દેખાતા એવા ભાગના ફળને જોઈ શકતા નથી, માટે તેઓના મત પ્રમાણે કોઈ સર્વજ્ઞ નહીં હોવાથી કોઈ પુરુષ યાગના ફળને જોનારો છે, એમ પણ સ્વીકારી શકાય નહીં, છતાં તેઓ યાગનું ફળ સ્વર્ગ કહે છે તે તેઓનો મૂઢભાવ છે, અને તેવા મૂઢોએ સ્વીકારેલું વચન પ્રમાણભૂત થઈ શકે નહીં. આથી આવા અપ્રમાણભૂત વચનથી ધર્માર્થે કરાતી હિંસા કર્મબંધરૂપ દોષપ્રાપ્તિનું કારણ બને છે. માટે વેદવચનને સમ્યગ્વચન કહી શકાય નહીં, એમ ગાથા ૧૨૩પ સાથે સંબંધ છે. અહીં “રાગાદિથી રહિત કોઈ પ્રમાતા વિશેષકારી નથી” એ કથનથી એ પ્રાપ્ત થાય કે, રાગ-દ્વેષ અને અજ્ઞાનથી રહિત પુરુષનું વચન વિશેષ પદાર્થોનો નિર્ણય કરનારું છે; જયારે મીમાંસકો સર્વજ્ઞને અને રાગાદિ રહિત પુરુષને નહીં સ્વીકારતા હોવાથી તેઓના મત પ્રમાણે, સંપૂર્ણ મોહથી રહિત કોઈ સર્વજ્ઞ પુરુષ નથી, તેથી ઇન્દ્રિયોથી દેખાતા ફળથી અતિરિક્ત એવા વિશેષ ફળને જોનારો કોઈ નથી, છતાં મીમાંસકો વેદવચનથી યાગીય હિંસાને સ્વીકારીને તેને સ્વર્ગનું કારણ કહે છે તે તેમનું વચન અસંબદ્ધ છે. ૧૨૪oll અવતરણિકા : दोषान्तरमाह - અવતરણિકાર્ય : દોષાંતરને કહે છે – ભાવાર્થ : અનુપપત્તિવાળા વચનમાત્રથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસાને અદુષ્ટ સ્વીકારવામાં આવે તો, વચનથી હિંસા કરનારા સંસારમોચકોને પણ ધર્મ અને અદોષ માનવાનો પ્રસંગ આવશે, એ રૂપ પ્રથમ દોષ ગાથા ૧૨૩૪માં ગ્રંથકારે પૂર્વપક્ષીને બતાવ્યો. હવે ગ્રંથકાર પૂર્વપક્ષીને બીજો દોષ બતાવે છે – For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૪૧ ગાથા : एवं च वयणमित्ता धम्मादोसा ति मिच्छगाणं पि । घाएताण दिअवरं पुरओ णणु चंडिकाईणं ॥१२४१॥ અન્વચાઈ: પર્વ ઘ=અને આ રીતેeગ્રંથકારે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, વયપિત્ત-વચનમાત્રથી ઘણુ ખરેખર ચંડિhvi મોચંડિકા આદિની આગળ વિવાં દ્વિજવરને શ્રેષ્ઠ બ્રાહ્મણને, બાપતા =હણતા મિચ્છIIui ઉપ-પ્લેચ્છકોને પણ ધમાકોસા ધર્મ અને અદોષ (પ્રાપ્ત થાય.) * ‘તિ' પાદપૂર્તિ અર્થે છે. * “y' વિતર્કમાં છે. ગાથાર્થ : અને ગ્રંથકારે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે વચનમાત્રથી ખરેખર ચંડિકા વગેરેની આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો ઘાત કરતા મ્લેચ્છોને પણ ધર્મ અને અદોષ પ્રાપ્ત થાય. ટીકા : . एवं च प्रमाणविशेषापरिज्ञाने सति वचनमात्रात् सकाशात् धर्मादोषौ [ते] प्राप्तुतः म्लेच्छानामपि भिल्लादीनां, क्वेत्याह-घातयतां द्विजवरं ब्राह्मणमुख्यं पुरतो ननु चण्डिकादीनां देवताविशेषाणामिति થાર્થ: ૨૪. નોંધઃ ટીકામાં થHલોષી પછી “તે' શબ્દ છે તે વધારનો હોય તેમ ભાસે છે. ટીકાઈઃ અને આ રીતે=મીમાંસકોના મનમાં કોઈ પ્રમાતા વિશેષકારી નથી એમ ગ્રંથકારે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, પ્રમાણવિશેષનું અપરિજ્ઞાન હોતે છતે=ઈન્દ્રિયથી દેખાતા પદાર્થોથી અતિરિક્ત પદાર્થોનું જ્ઞાન કોઈને નહીં હોતે છતે, વચનમાત્રથીત્રવેદવચનથી યાગમાં ધર્મ અને અદોષની પ્રાપ્તિની જેમ ભિલ્લાદિના પ્રવર્તક એવા વચનસામાન્યથી, ખરેખર ચંડિકા વગેરે દેવતાવિશેષોની આગળ દ્વિજવરને=બ્રાહ્મણમુખ્યને=શ્રેષ્ઠ બ્રાહ્મણને, હણતા ભિલ્લ વગેરે પ્લેચ્છોને પણ ધર્મ અને અદોષ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૪૦માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે મીમાંસકો સર્વશને નહીં સ્વીકારતા હોવાથી તેઓના મત પ્રમાણે કોઈ વિશેષ પ્રમાતા અતીન્દ્રિય પદાર્થને કહેનારા નથી. અને વેદવચન જ પ્રમાણ છે, એમ સ્વીકારીને વેદવચનથી ધર્માર્થે કરાતી યાગીય હિંસાને અદુષ્ટ સ્વીકારીએ તો, મ્લેચ્છવચનથી ચંડિકા વગેરે દેવીઓ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો ભોગ ધરાવનારા ભિલ્લ વગેરેને પણ ધર્મ અને અદોષ માનવાનો પ્રસંગ આવે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક, “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૪૧-૧૨૪૨ ૧૦૩ માટે વચનમાત્રથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી એમ કહેવું ઉચિત નથી, એમ ગાથા ૧૨૩૩ સાથે સંબંધ છે. ૧૨૪૧il અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે આ રીતે વચનમાત્રથી દ્વિજવરનો ઘાત કરતા મ્લેચ્છોને પણ ધર્મ અને અદોષનો પ્રસંગ પ્રાપ્ત થશે. હવે મીમાંસકો કહે કે મ્લેચ્છો જે દ્વિજવરની હિંસા કરે છે તે વચનથી કરતા નથી, જ્યારે વૈદિકો યાગમાં જે હિંસા કરે છે તે વેદના વચનથી કરે છે. માટે પ્લેચ્છોને દ્વિજવરની હિંસામાં અધર્મ અને દોષ પ્રાપ્ત થશે. તેનું નિવારણ કરવા અર્થે ગ્રંથકાર કહે છે – ગાથા : ण य तेसिं पि ण वयणं एत्थ निमित्तं ति जं ण सव्वे उ । तं तह घायंति सया अस्सुअतच्चोअणावक्का ॥१२४२॥ અન્વયાર્થ : તે ઉપ ય-અને તેઓને પણ=પ્લેચ્છોને પણ, પત્થ અહીં દ્વિજવરના ઘાતમાં, નિમિત્ત નિમિત્ત વયui T કવચન નથી (એમ) નહીં; i=જે કારણથી સંસદા તદ તે રીતે=જે રીતે કેટલાક પ્લેચ્છો ચંડિકા આદિની આગળ દ્વિજવરને હણે છે તે રીતે, સલ્વે ૩ સર્વ જ (પ્લેચ્છો) તેં તેને દ્વિજવરને, ધાયંતિ હણતા નથી; અજુગતવ્યોમUવિદ કેમ કે અશ્રુતતોદનાવાક્ય છે=જેઓ દ્વિજવરને હણતા નથી તે સ્વેચ્છાએ દ્વિજવરને હણવાની પ્રેરણા કરનારું વચન સાંભળેલ નથી. * તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : અને પ્લેચ્છોને પણ શ્રેષ્ઠ બ્રાહ્મણને હણવામાં નિમિત્ત શાસ્ત્રવચન નથી એવું નહીં; જે કારણથી સદા જે રીતે કેટલાક પ્લેચ્છો ચંડિકા આદિની આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણને હણે છે, તે રીતે સર્વ જ પ્લેચ્છો. શ્રેષ્ઠ બ્રાહણને હણતા નથી; કેમ કે જેઓ શ્રેષ્ઠ બ્રાહ્મણને હણતા નથી, તે સ્વેચ્છાએ શ્રેષ્ઠ બ્રાહ્મણને હણવાની પ્રેરણા કરનારું વચન સાંભળેલ નથી. ટીકાઃ __न च तेषामपि-म्लेच्छानां न वचनम् अत्र निमित्तमिति द्विजघाते, किन्तु वचनमेव, कुत इत्याहयन्न सर्व एव म्लेच्छाः तं-द्विजवरं तथा घातयन्ति तदा(?सदा), अश्रुततच्चोदनावाक्याद्= द्विजघातचोदनावाक्यादिति गाथार्थः ॥१२४२॥ નોંધ: ટીકામાં તલા છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે સર હોવું જોઈએ. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ટીકાર્થ: અને તેઓને પણ=મ્લેચ્છોને પણ, અહીં—દ્વિજના ઘાતમાં, નિમિત્ત વચન નથી એમ નહીં, પરંતુ વચન જ નિમિત્ત છે. શેનાથી ? અર્થાત્ મ્લેચ્છોને પણ દ્વિજના ઘાતમાં વચન જ નિમિત્ત છે એવું શેનાથી નક્કી થાય ? એથી કહે છે જે કારણથી સદા=ક્યારેય, તે રીતે=જે રીતે કેટલાક મ્લેચ્છો ચંડિકા આદિ આગળ દ્વિજને હણે છે તે રીતે, સર્વ જ મ્લેચ્છો તેને–દ્વિજવરને, હણતા નથી; અહીં પ્રશ્ન થાય કે સર્વ જ મ્લેચ્છો દ્વિજવરને કેમ તે રીતે હણતા નથી ? તેથી કહે છે - અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૪૨-૧૨૪૩ અશ્રુત તેની ચોદનાનું વાક્ય હોવાથી—દ્વિજના ઘાતની ચોદનાનું વાક્ય હોવાથી=જેઓ દ્વિજવરને હણતા નથી તે મ્લેચ્છોએ દ્વિજવરને હણવાની પ્રેરણા કરનારું વાક્ય સાંભળેલ નહીં હોવાથી, સર્વ જ મ્લેચ્છો દ્વિજવરને ચંડિકા આદિ આગળ હણતા નથી, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વૈદિકો યાગીય હિંસા વેદવચનથી કરે છે, જ્યારે મ્લેચ્છો દ્વિજવરની હિંસા વચનથી કરતા નથી. આમ કહેતાં પૂર્વપક્ષીનું નિવારણ કરવા ગ્રંથકાર કહે છે કે, મ્લેચ્છોને ચંડિકા આદિ આગળ દ્વિજવરને હણવાનું નિમિત્ત વચન નથી એમ નહીં. આથી યાગીય હિંસામાં વૈદિકોને જેમ વચન પ્રવર્તક છે તેમ દ્વિજવરની હિંસામાં મ્લેચ્છોને પણ વચન પ્રવર્તક છે. અહીં પ્રશ્ન થાય કે મ્લેચ્છોને બ્રાહ્મણના ઘાતમાં વચન પ્રવર્તક છે એમ કઈ રીતે નક્કી થાય ? તેથી કહે છે સર્વ જ મ્લેચ્છો ક્યારેય ચંડિકા આદિ આગળ બ્રાહ્મણને હણતા નથી, પરંતુ કેટલાક મ્લેચ્છો જ હણે છે. તેથી નક્કી થાય કે જે મ્લેચ્છો ચંડિકા આદિ આગળ બ્રાહ્મણને હણે છે, તે મ્લેચ્છોને બ્રાહ્મણના ઘાતમાં વચન પ્રવર્તક છે; કેમ કે જે મ્લેચ્છો બ્રાહ્મણને ચંડિકા આદિ પાસે હણતા નથી તેઓએ બ્રાહ્મણને હણવાની પ્રેરણા કરનારું વચન સાંભળ્યું નથી, માટે તેઓ અન્ય મ્લેચ્છોની જેમ ચંડિકા આદિ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો ભોગ ધરાવતા નથી. માટે અર્થથી એ પ્રાપ્ત થયું કે જે મ્લેચ્છોએ દ્વિજવાતની પ્રેરણા કરનારું વચન સાંભળ્યું છે, તેઓ જ ચંડિકા આદિ આગળ દ્વિજવરનો ઘાત કરે છે, અન્ય નહીં. ગાથા: અહીં કહ્યું કે “સર્વ જ મ્લેચ્છો સદા તે રીતે ઘાત કરતા નથી.’ એનું તાત્પર્ય એ છે કે મ્લેચ્છો બ્રાહ્મણને લૂંટવા માટે હણતા હોય છે, પરંતુ જે રીતે ચંડિકા દેવી વગેરેને ભોગ ધરાવવા માટે કેટલાક મ્લેચ્છો બ્રાહ્મણને હણે છે, તે રીતે સર્વ જ મ્લેચ્છો બ્રાહ્મણને હણતા નથી. II૧૨૪૨॥ अह तं ण एत्थ रूढं एअं पि ण तत्थ तुल्लमेवेयं । अह तं वमणुचिअं इमं पि एआरिसं तेसिं ॥१२४३॥ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૪૩ અન્વયાર્થઃ અન્ન-અથથી પૂર્વપક્ષી કહે છે – સ્ત્ય-અહીં=લોકમાં, તા-તે=મ્લેચ્છપ્રવર્તક વચન, સ્વતં =રૂઢ નથી. (તેને ગ્રંથકાર કહે છે —) તત્વ=ત્યાં=ભિલ્લલોકમાં, અં પિ=આ પણ=વૈદિકવચન પણ, =નથી=રૂઢ નથી. (એથી) યં તુક્ષ્મવ-આ તુલ્ય જ છે–બેમાંથી એક વચનનું અરૂઢપણું વૈદિકલોકમાં અને ભિલ્લલોકમાં તુલ્ય જ છે. અત્ત-થથી પૂર્વપક્ષી કહે છે – તા-તે=મ્લેચ્છપ્રવર્તક વચન, થેö=સ્તોક છે=થોડા લોકોને માન્ય છે, અનુચિત્રં-અનુચિત છે. (તેને ગ્રંથકાર કહે છે –) તે×િ-તેઓને=મ્લેચ્છોને, રૂમ પિ-આ પણ=વૈદિકવચન પણ, જ્ઞતિં=આવા પ્રકારનું છે=થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે. ગાથાર્થ: ગ્રંથથી પૂર્વપક્ષી ગ્રંથકારને કહે છે લોકમાં મ્લેચ્છપ્રવર્તક વચન રૂઢ નથી. તેને ગ્રંથકાર કહે છે – ભિલ્લલોકમાં વૈદિકવચન પણ રૂઢ નથી. આથી બંને વચનમાંથી એક વચનનું અરૂઢપણું વૈદિકલોકમાં અને ભિલ્લલોકમાં તુલ્ય જ છે. હવે ફરી પૂર્વપક્ષી થથી ગ્રંથકારને કહે છે મ્લેચ્છપ્રવર્તક વચન થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે. તેને ગ્રંથકાર કહે છે મ્લેચ્છોને વૈદિક વચન પણ થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે. - ટીકા - अथ तत्-म्लेच्छप्रवर्त्तकं वचनं नाऽत्र रूढं लोक, इत्याशङ्क्याह- एतदपि वैदिकं न तत्र = भिल्ललोके रूढमिति तुल्यमेव इदम् = अन्यतरारूढत्वम्, अथ तत् = म्लेच्छप्रवर्त्तकं स्तोकमनुचितम् = असंस्कृतमित्याशङ्क्याह-इदमपि-वैदिकं चोदनारूपमीदृशमेव = स्तोकादिधर्म्मकं तेषां म्लेच्छानामाशयभेदादिति -ગાથાર્થ: ॥૨૪॥ ૧૫ , ટીકાર્ય : અથથી પૂર્વપક્ષી કહે છે – તે=મ્લેચ્છપ્રવર્તક વચન, અહીં=લોકમાં, રૂઢ નથી. એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે —– ત્યાં=ભિલ્લલોકમાં, આ પણ–વૈદિક–વૈદિકવચન પણ, રૂઢ નથી. એથી આ=અન્યતરનું અરૂઢત્વ=મ્લેચ્છવચન કે વૈદિકવચન એ બેમાંથી એક વચનનું અરૂઢપણું, તુલ્ય જ છે–વૈદિકલોકમાં અને મ્લેચ્છલોકમાં સમાન જ છે. અથથી પૂર્વપક્ષી કહે છે – તે=મ્લેચ્છપ્રવર્તક=મ્લેચ્છોમાં પ્રવર્તનારું વચન, સ્તોક છે–થોડા લોકોને માન્ય છે, અનુચિત છે=અસંસ્કૃત છે. એ પ્રકારની આશંકા કરીને કહે છે – આ પણ=ચોદનારૂપ વૈદિક=યાગીય હિંસા કરવાની પ્રેરણા કરનારું વેદવચન પણ, આવા પ્રકારનું જ છે=સ્તોકાદિ ધર્મવાળું છે=થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે; કેમ કે તેઓનો=મ્લેચ્છોનો, આશયભેદ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૨૪૧માં ગ્રંથકારે પૂર્વપક્ષીને આપત્તિ આપતાં કહ્યું કે, જો વેદવચનથી કરાતી હિંસાને અદુષ્ટ માનવામાં આવે તો, શ્રેષ્ઠ બ્રાહ્મણનો ઘાત કરનારા મ્લેચ્છોને પણ ધર્મ અને અદોષ માનવાનો પ્રસંગ આવે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૪૩-૧૨૪૪ ત્યાં પૂર્વપક્ષી કહે કે મ્લેચ્છો વચનથી હિંસા કરતા નથી, તો તેનું સમાધાન કરતાં ગ્રંથકારે ગાથા ૧૨૪૨માં સ્થાપન કર્યું કે મ્લેચ્છો પણ વચનથી જ હિંસા કરે છે. - હવે પૂર્વપક્ષી કહે કે મ્લેચ્છપ્રવર્તક વચન લોકમાં રૂઢ નથી, માટે મ્લેચ્છો વચનથી હિંસા કરે છે તેમ કહી શકાય નહીં. તેને ગ્રંથકાર કહે છે કે વેદવચન પણ ભિલ્લલોકમાં રૂઢ નથી, માટે વૈદિકો પણ વચનથી હિંસા કરે છે તેમ કહી શકાય નહીં. હવે પૂર્વપક્ષી તે સ્થાનને છોડીને અન્ય સ્થાનમાં દોષ આપતાં કહે છે – પ્લેચ્છોનું વચન થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે. તેને ગ્રંથકાર કહે છે કે પ્લેચ્છોના મત પ્રમાણે વૈદિકોનું વચન પણ થોડા લોકોને માન્ય છે અને અનુચિત છે; કેમ કે મ્લેચ્છોનો આશય વૈદિકોના આશય કરતાં જુદો છે અર્થાત્ વૈદિકોનો આશય એવો છે કે, “સર્વ વૈદિકો વેદને પ્રમાણ માને છે, ફક્ત પ્લેચ્છો જ વેદને પ્રમાણ માનતા નથી; તેમ જ સ્વેચ્છવચનો સંસ્કૃત નથી, પરંતુ સર્વ વૈદિકોને માન્ય વચનો જ સંસ્કૃત છે.” વળી મ્લેચ્છોનો આશય એવો છે કે, “સર્વ પ્લેચ્છો વેદને પ્રમાણ માનતા નથી, ફક્ત વૈદિકો જ વેદને પ્રમાણ માને છે; તેમ જ વેદવચનો સંસ્કૃત નથી, પરંતુ સર્વ સ્વેચ્છાને માન્ય વચનો જ સંસ્કૃત છે.” આ રીતે મ્લેચ્છોનો આશયભેદ છે. ૧૨૪૩ અવતરણિકા : - પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જો વેદવચનથી ધર્મ માટે કરાતી યાગીય હિંસામાં દોષ ન હોય, તો પ્લેચ્છ વચનથી કરાતા ચંડિકા આદિની આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણના ઘાતમાં પણ પ્લેચ્છોને ધર્મ અને અદોષ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. હવે આ જ કથનને પુષ્ટ કરવા માટે આ વિષયમાં પૂર્વપક્ષીનું કથન બતાવીને તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : अह तं वेअंगं खलु न तं पि एमेव एत्थ वि ण माणं । अह तत्थासवणमिणं सिएअमुच्छण्णसाहं तु ॥१२४४॥ અન્વયાર્થ : મદદ થી પૂર્વપક્ષી કહે છે – તે વસ્તુ ખરેખર તે=દ્વિજપ્રવર્તક વચન, વેડ વેદનું અંગ છે. (તેને ગ્રંથકાર કહે છે –) તે પિતે પણ સ્વેચ્છપ્રવર્તક વચન પણ, અમે આ પ્રમાણે જ જે પ્રમાણે દ્વિજપ્રવર્તક વચન વેદનું અંગ છે એ પ્રમાણે જ, ન=નથી, સ્થિ વિકએમાં પણ માપ =માન નથી=કોઈ પ્રમાણ નથી. મદદથી પૂર્વપક્ષી કહે છે – તત્વ ત્યાં વેદમાં, મસવ રૂપ અશ્રવણ આ છે=જ્યુચ્છપ્રવર્તક વચનનું અશ્રવણ એ પ્રમાણ છે. (તેને ગ્રંથકાર કહે છે –) આ સ્વેચ્છપ્રવર્તક વચન, ૩છ0Uflહંતુ સિક ઉત્સન્ન શાખાવાળું જ હોય વેદમાંથી વિચ્છિન્ન થયેલા ભાગવાળું જ હોય, (એ પણ સંભાવના કરી શકાય For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / “અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૪૪ ૧eo ગાથાર્થ : થથી પૂર્વપક્ષી કહે છે – ખરેખર દ્વિજપ્રવર્તક વચન વેદનો ભાગ છે, તેને ગ્રંથકાર કહે છે – પ્લેચ્છપ્રવર્તક વચન પણ દ્વિજપ્રવર્તક વચનની જેમ વેદનો ભાગ નથી, એમાં પણ કોઈ પ્રમાણ નથી. અથથી પૂર્વપક્ષી કહે છે - વેદમાં મ્લેચ્છપ્રવર્તક વચન સંભળાતું નથી એ પ્રમાણ છે. તેને ગ્રંથકાર કહે છે – પ્લેચ્છપ્રવર્તક વચન વેદમાંથી વિચ્છિન્ન થયેલા ભાગવાળું જ હોય, એ પણ સંભાવના કરી શકાય. ટીકા : __ अथ तद्वेदाङ्गं खलु द्विजप्रवर्तकमित्याशङ्क्याह-न तदपि म्लेच्छप्रवर्तकमेवमेव वेद इत्यत्राऽपि न मानं, अथ तत्र वेदेऽश्रवणमिदं मानं, न हि त दे श्रूयत इत्याशङ्क्याह-स्यादेतदुत्सन्नशाखमेव, एतदपि सम्भाव्यत इति गाथार्थः ॥१२४४॥ ટીકાર્ય : મથથી પૂર્વપક્ષી કહે છે – ખરેખર દ્વિજપ્રવર્તક એવું તે=વચન, વેદનું અંગ છે. એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – સ્વેચ્છપ્રવર્તક એવું તે પણ=વચન પણ, આ પ્રમાણે જ=જે પ્રમાણે દ્વિજપ્રવર્તક વચન વેદનું અંગ છે એ પ્રમાણે જ, વેદમાં નથી, એમાં પણ માન નથી=કોઈ પ્રમાણ નથી. અથથી પૂર્વપક્ષી કહે છે – ત્યાં=વેદમાં, અશ્રવણ=પ્લેચ્છપ્રવર્તક વચનનું અશ્રવણ, આ છે=માન છે; જે કારણથી તે=જ્યુચ્છપ્રવર્તક વચન, વેદમાં સંભળાતું નથી. આ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે – આ ઉત્સત્ર શાખાવાળું જ હોય=શ્લેચ્છપ્રવર્તક વચન વેદમાંથી ઉચ્છેદ પામેલા ભાગવાળું જ હોય, એ પણ સંભાવના કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : * પૂર્વપક્ષી કહે કે વૈદિકો યાગમાં જે હિંસા કરે છે, તેમાં વેદનું અંગભૂત વચન પ્રવર્તક છે; જ્યારે મ્લેચ્છો ચંડિકા દેવી વગેરે આગળ જે શ્રેષ્ઠ બ્રાહ્મણનો ઘાત કરે છે, તેમાં વેદનું અંગભૂત વચન પ્રવર્તક નથી. માટે વૈદિકો દ્વારા કરાતી હિંસામાં દોષ નથી અને મ્લેચ્છો દ્વારા કરાતી હિંસામાં દોષ છે, તેને ગ્રંથકાર કહે છે – સ્વેચ્છપ્રવર્તક વચન પણ વેદમાં નથી એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, કેમ કે વેદમાં જેમ પશુની હિંસા કરવાનું કહે તેવું અનુપપત્તિવાળું વચન છે, તેમ ચંડિકા આદિ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો વધ કરવાનું કહે તેવું અનુપપત્તિવાળું વચન વેદમાં નથી, એમ કહી શકાય નહીં. - ત્યાં પૂર્વપક્ષી કહે કે વેદમાં ચંડિકા આદિ આગળ બ્રાહ્મણનો ઘાત કરવાનું કહેનારું વચન સંભળાતું નથી, માટે સ્વેચ્છપ્રવર્તક વચનને પ્રમાણભૂત કહી શકાય નહીં. તેને ગ્રંથકાર કહે છે કે ચંડિકાદિ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો ઘાત કરવાનું કહેનારું વચન વેદમાંથી વિચ્છિન્ન થયેલી શાખાવાળું હોય, તેવી સંભાવના કરી શકાય છે; કેમ કે યાગીય હિંસાને કહેનારું વચન જેવું અસંબદ્ધ છે, તેવું જ આ દ્વિજવરની હિંસાને કહેનારું વચન પણ અસંબદ્ધ છે. માટે વિચારક પુરુષ એવી સંભાવના કરી શકે કે વેદમાં જેમ સ્વર્ગપ્રાપ્તિ માટે યાગીય હિંસાનું વિધાન છે, તેમ ચંડિકાદેવી આદિને પ્રસન્ન કરવા માટે દ્વિજવરના વધનું પણ વિધાન હોવું જોઈએ. ફક્ત યજ્ઞની હિંસાને કહેનારા વેદવચનની શાખા વર્તમાનના વેદમાં ઉપલબ્ધ છે, જ્યારે ચંડિકાદિ આગળ દ્વિજવરના ઘાતને કહેનારા વેદવચનની શાખા વર્તમાનના વેદમાંથી ઉચ્છેદ પામી છે. ૧૨૪૪ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૪૫ ગાથા : ण य तव्वयणाओ च्चिअ तदुभयभावो त्ति तुल्लभणिईओ। अण्णा वि कप्पणेवं साहम्मविहम्मओ दुट्ठा ॥१२४५॥ અન્વયાર્થ: તબથUIો ત્રિમ ાં અને તેના વચનથી જEવેદના વચનથી જ, તમયમાવો તે ઉભયનો ભાવ છે=ધર્મ અને અદોષ તે બંનેનો ભાવ છે, gિ f=એમ નહીં; તુમો કેમ કે તુલ્ય ભણિતિ છે. પર્વ આ રીતે=ઉપરમાં બતાવ્યું એ રીતે, સદવિરમગોસાધચ્ચેનું વૈધર્મ હોવાથી મUM વિ MUT કુલા અન્ય પણ કલ્પના દુષ્ટ છે. ગાથાર્થ : અને વેદના વચનથી જ ધર્મ અને અદોષનો ભાવ છે એમ નહીં, કેમ કે બંનેનું તુલ્ય કથન છે. આ રીતે સાધચ્ચેનું વૈધણ્યું હોવાથી અન્ય પણ કલ્પના દુષ્ટ છે. ટીકા : न च तद्वचनाद-वेदवचनादेव, तदुभयभावो-धर्मादोषभाव इति, कुत इत्याह-तुल्यभणिते:= म्लेच्छवचनादेवैतदुभयमित्यपि वक्तुं शक्यत्वादित्यर्थः, अन्याऽपि कल्पना ब्राह्मणपरिगृहीतत्वादिरूपा एवम् उक्तवत् भिल्लपरिगृहीतत्वादिना प्रकारेण साधर्म्यवैधर्म्यतः कारणाद् दुष्टेति गाथार्थः ॥१२४५॥ ટીકાર્ય : અને તેના વચનથી=વેદના વચનથી જ, તે ઉભયનો ભાવ છે=ધર્મ અને અદોષનો ભાવ છે, એમ નહીં. કયા કારણથી? એથી કહે છે – તુલ્ય ભણિતિ છે=પ્લેચ્છોનું કથન પણ મીમાંસકોના કથનની સમાન છે. અને મ્લેચ્છોના તે સમાન કથનને જ સ્પષ્ટ કરે છે – પ્લેચ્છોના વચનથી જ આ ઉભય છે=ધર્મ અને અદોષ એ બંનેનો ભાવ છે, એમ પણ કહેવા માટે શક્યપણું છે. આ રીતે =કહેવાયેલાની જેમ ભિલપરિગૃહીતત્વ આદિ પ્રકારથી, સાધર્મના વૈધર્મરૂપ કારણથી બ્રાહ્મણ પરિગૃહીતત્વ આદિરૂપ અન્ય પણ કલ્પના દુષ્ટ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : | વેદને પ્રમાણ માનનારા મીમાંસકો કહે છે કે યજ્ઞમાં વેદવચનથી હિંસા કરાય છે, માટે તેમાં ધર્મ છે અને હિંસાથી થતા દોષનો અભાવ છે. તેને ગ્રંથકાર કહે છે કે આ પ્રકારનું મીમાંસકોનું કથન બરાબર નથી; કેમ કે મ્લેચ્છો પણ ચંડિકાદિ આગળ બ્રાહ્મણનો વધ સ્વેચ્છવચનથી જ કરે છે, માટે તેમાં ધર્મ છે અને હિંસાથી થતા દોષનો અભાવ છે એમ પણ કહી શકાય છે. માટે વેદવચનથી અને સ્વેચ્છવચનથી થતી હિંસામાં ધર્મ છે અને અદોષ છે, એમ કહેવું ઉચિત નથી. વળી, આ વિષયમાં મીમાંસકો અન્ય કલ્પના કરે કે યાગીય હિંસા શિષ્ટ એવા બ્રાહ્મણોથી ગ્રહણ કરાયેલી હોવાને કારણે તેમાં દોષ નથી. તો તેને ગ્રંથકાર કહે છે કે ચંડિકાદિ આગળ કરાતી બ્રાહ્મણની હિંસા ભિલ્લોથી For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૪પ-૧૨૪૬ ગ્રહણ કરાયેલી હોવાને કારણે તેમાં દોષ નથી એમ પણ કહી શકાય. માટે યાગીય હિંસાનું અને બ્રાહ્મણની હિંસાનું પ્રવર્તક વચન અનુપપત્તિવાળું છે એ રૂપ સાધમ્મ વેદવચનમાં અને સ્વેચ્છવચનમાં છે, અને તે સાધર્મનું બ્રાહ્મણ પરિગૃહીતત્વ અને ભિલ્લપરિગૃહીતત્વરૂપે વૈધર્મ વેદવચનમાં અને સ્વેચ્છવચનમાં છે. આથી બન્ને વચનથી થતી હિંસા દુષ્ટ છે. આશય એ છે કે બંને વચનથી થતી હિંસાની પ્રવૃત્તિ અનુચિત હોવા છતાં બ્રાહ્મણ પરિગૃહીતત્વ અને ભિલ્લપરિગૃહીતત્વ હોવા માત્રથી, વેદવચનથી થતી હિંસાને અદુષ્ટ કહેવી અને સ્વેચ્છવચનથી થતી હિંસાને દુષ્ટ કહેવી ઉચિત નથી, પરંતુ કૃત્યમાં ઉચિતત્વ-અનુચિતત્વરૂપ વૈધર્મ સિદ્ધ થાય, તો ઉચિત કૃત્ય અદુષ્ટ છે અને અનુચિત કૃત્ય દુષ્ટ છે એમ કહી શકાય. વળી, સમાન પ્રકારે અનુચિત એવા હિંસારૂપ કૃત્યનું બ્રાહ્મણ પરિગૃહીતત્વ અને ભિલ્લપરિગૃહીતત્વરૂપ વૈધર્મ હોવાને કારણે બંને પ્રકારની હિંસાનું પ્રવર્તક વચન અનુપપત્તિવાળું કઈ રીતે છે, તે સ્વયં ગ્રંથકાર આગળમાં બતાવે છે. ૧૨૪પા. અવતરણિકા: यस्मादेवम् - અવતરણિકાર્ચ: જે કારણથી આમ છે=ગાથા ૧૨૩૪માં ગ્રંથકારે કહ્યું કે વચનમાત્રથી ધર્માર્થે કરાતી સર્વ જ હિંસા દુષ્ટ નથી એમ કહી શકાય નહીં, અને તે વાતનું ગ્રંથકારે અત્યાર સુધી સ્થાપન કર્યું એમ છે, તે કારણથી શું? તે ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : तम्हा ण वयणमित्तं सव्वत्थऽविसेसओ बुहजणेणं । एत्थ पवित्तिनिमित्तं ति एवं दट्ठव्वयं होई ॥१२४६॥ અન્વયાર્થ : તëતે કારણથી -અહીં=લોકમાં, વયમિત્ત-વચનમાત્ર સવ્વસ્થ સર્વત્ર વિસરો અવિશેષ હોવાને કારણે પવિત્તિનિમિત્ત =પ્રવૃત્તિનું નિમિત્ત નથી, તિ=એથી યુગો બુધ જન વડે વંઆ રીતે વ્યર્થ (દોડ્ડ-દષ્ટવ્ય થતું નથી. ગાથાર્થ : તે કારણથી લોકમાં વચનમાત્ર સર્વત્ર અવિશેષ હોવાને કારણે પ્રવૃત્તિનું નિમિત્ત બનતું નથી, એથી બુધ જન વડે આ રીતે દૃષ્ટવ્ય થતું નથી. ટીકા : तस्मात् न वचनमात्रमुपपत्तिशून्यं सर्वत्राऽविशेषतः कारणाद् बुधजनेन विद्वज्जनेन अत्र-लोके For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૪૬-૧૨૪૦ प्रवृत्तिनिमित्तं, इति हितादौ एवं द्रष्टव्यं भवति नेति वर्त्तते इति गाथार्थः ॥१२४६॥ ટીકાઈઃ તે કારણથી અહીં=લોકમાં, ઉપપત્તિશૂન્ય એવું વચનમાત્ર સર્વત્રત્રવેદવચનથી કરાતી હિંસામાં, સંસારમોચકવચનથી કરાતી હિંસામાં અને સ્વેચ્છવચનથી કરાતી હિંસામાં, અવિશેષ હોવાને કારણે પ્રવૃત્તિનું નિમિત્ત નથી. એથી બુધ જન વડે વિદ્વાન જન વડે, હિતાદિમાં હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિમાં, આ રીતે વચન પ્રવર્તક-નિવર્તક બને એ રીતે, દષ્ટવ્ય થતું નથી. ન એ પ્રમાણે વર્તે છે=ગાથાના પ્રથમ પાદમાં રહેલ ‘' ચોથા પાદના અંતે અનુવર્તન પામે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે કારણથી ગાથા ૧૨૩૪થી અત્યાર સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું એમ છે, તે કારણથી ઉપપત્તિશૂન્ય એવું વચનમાત્ર વેદવચનમાં, સંસારમોચકવચનમાં અને દ્વિજવરના ઘાતને કહેનારા મ્લેચ્છવચનમાં સમાન હોવાથી, વિચારક પુરુષને તે વચન હિતની પ્રવૃત્તિમાં પ્રવર્તક બનતું નથી કે અહિતની નિવૃત્તિમાં પ્રવર્તક બનતું નથી, માટે વિચારક પુરુષો આવા ઉપપત્તિશૂન્ય વચનને હિતમાં પ્રવૃત્તિ કરવા અર્થે કે અહિતમાંથી નિવૃત્તિ કરવા અર્થે પ્રમાણભૂત સ્વીકારતા નથી. ૧૨૪૬ll ગાથા : किं पुण विसिट्टगं चिअ जं दिद्विवाहि णो खलु विरुद्धं । तह संभवंतरूवं विआरिउं सुद्धबुद्धीए ॥१२४७॥ અન્વયાર્થ : વિં પુન-વળી કયું? અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે વચનમાત્ર સર્વત્ર અવિશેષ હોવાને કારણે પ્રવૃત્તિનું નિમિત્ત થતું નથી, તેથી પ્રશ્ન થાય કે તો કયું વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે? (તે સ્પષ્ટ કરે છે –) વિસિ વિઝ-વિશિષ્ટ જ (વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે.) નં-જે (વચન) પિટ્ટિાદિ વિરુદ્ધ જે ઘg= દષ્ટ-ઇષ્ટથી વિરુદ્ધ નથી જ, તદ સુદ્ધવૃદ્ધી વિ૩િ સંવંતરૂવં અને શુદ્ધ બુદ્ધિથી વિચારીને સંભવતા રૂપવાળું હોય. * “વસુ' વ કાર અર્થમાં છે. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે વચનમાત્ર સર્વત્ર અવિશેષ હોવાને કારણે પ્રવૃત્તિનું નિમિત્ત થતું નથી, તેથી પ્રશ્ન થાય કે તો કર્યું વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે? તે સ્પષ્ટ કરે છે – વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે, જે વચન દુષ્ટ-ઇષ્ટથી વિરુદ્ધ નથી જ, અને શુદ્ધ બુદ્ધિથી વિચારીને સંભવતા રૂપવાળું હોય. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ અનુયોગાનુજ્ઞા' દ્વાર /સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૪-૧૨૪૮ ટીકા? किं पुनः?, विशिष्टमेव वचनं प्रवृत्तिनिमित्तमिति द्रष्टव्यं, किम्भूतमित्याह-यत् दृष्टेष्टाभ्यां न खलु विरुद्धं-तृतीयस्थानसक्रान्तमित्यर्थः, तथा सम्भवद्रूपं यत्, न पुनरत्यन्तासम्भवीति विचार्य शुद्धबुद्ध्या मध्यस्थयेति गाथार्थः ॥१२४७॥ ટીકાર્ય : વળી કયું વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે? તે સ્પષ્ટ કરે છે – વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે, એ પ્રમાણે જાણવું. વિશિષ્ટ વચન કેવા પ્રકારનું છે ? એથી કહે છે – જે દષ્ટ અને ઇષ્ટથી વિરુદ્ધ નથી જ=ત્રીજા સ્થાનમાં સંક્રાંત છે. અને મધ્યસ્થ એવી શુદ્ધ બુદ્ધિથી વિચારીને જે સંભવતા રૂપવાળું હોય=જે વચન સંભવી શકે એવા સ્વરૂપવાળું હોય, પરંતુ અત્યંત અસંભવી ન હોય, એ વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ઉપપત્તિશૂન્ય વચનમાત્ર હિતની પ્રવૃત્તિ કરવા માટે અને અહિતની નિવૃત્તિ કરવા માટે નિમિત્તભૂત બનતું નથી, તેથી પ્રશ્ન થાય કે તો કેવા પ્રકારનું વચન હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ કરવા માટે નિમિત્તભૂત બને? તે સ્પષ્ટ કરે છે – જે વચન દષ્ટ અને ઈન્ટ સાથે વિરોધી ન હોય અને સંભવી શકે એવા સ્વરૂપવાળું હોય, એ પ્રકારે મધ્યસ્થ બુદ્ધિથી વિચારીને, તેવું વિશિષ્ટ જ વચન અર્થાત્ રાગ-દ્વેષ અને અજ્ઞાનથી રહિત એવા સર્વજ્ઞ પુરુષથી પ્રરૂપાયેલું જ વચન, હિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિ કરવા માટે નિમિત્તભૂત બને, એ પ્રકારે જાણવું. (૧) દષ્ટઅવિરુદ્ધ વચન પ્રથમ સ્થાનમાં સંક્રાંત છે. (૨) ઈષ્ટઅવિરુદ્ધ વચન દ્વિતીય સ્થાનમાં સંક્રાંત છે. (૩) દષ્ટ-ઇષ્ટઅવિરુદ્ધ વચન તૃતીય સ્થાનમાં સંક્રાંત છે. વળી, દ્રવ્યસ્તવને કહેનારું વચન દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધ છે અને યજ્ઞને કહેનારું વચન દષ્ટ-ઇષ્ટ વિરુદ્ધ છે; તેમ જ દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞવચન સંભવતા સ્વરૂપવાળું છે અને યજ્ઞને કહેનારું વેદવચન અત્યંત અસંભવતા સ્વરૂપવાળું છે. આ સર્વ ગ્રંથકાર આગળની ગાથાઓમાં બતાવે છે. ૧૨૪૭ll અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે જે વચન દષ્ટ-ઇષ્ટ અવિરુદ્ધ હોય અને સંભવતા સ્વરૂપવાળું હોય, તેવું વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનું નિમિત્ત છે. તેથી હવે દ્રવ્યસ્તવને કહેનારું વચન દષ્ટ-ઈષ્ટ અવિરુદ્ધ છે અને ત્યાગને કહેનારું વચન દૃષ્ટ-ઇષ્ટ વિરુદ્ધ છે, એ ગાથા ૧૨૫૭ સુધી ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૪૮ ગાથા : जह इह दव्वथयाओ भावावयकप्पगुणजुआ सेओ । पीडुवगारो जिणभवणकारणादि त्ति न विरुद्धं ॥१२४८॥ અન્વયાર્થ : નદ જે પ્રમાણે રૂદ અહીં જિનશાસનમાં, માવાવથuTUIT બૈથયા=ભાવપકલ્પગુણથી યુક્ત=ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ ગુણથી યુક્ત, દ્રવ્યસ્તવથી તે શ્રેયકકલ્યાણ, થાય છે. (અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવમાં અન્ય જીવોને પીડા થાય છે, તેથી દ્રવ્યસ્તવથી શ્રેય થાય છે એમ કઈ રીતે કહી શકાય? એથી કહે છે –) નિમવાર જિનભવનકારણાદિથી પીડુવા-પીડા વડે ઉપકાર થાય છે,ત્તિ એથી જ વિરુદ્ધવિરુદ્ધ નથી. ગાથાર્થ : જે પ્રમાણે જિનશાસનમાં ભાવઆપત્તિનું નિવારણ કરવામાં સમર્થ ગુણથી યુક્ત દ્રવ્યસ્તવથી કલ્યાણ થાય છે. અને જિનભવનકારણાદિરૂપ દ્રવ્યસ્તવથી જીવોને થતી પીડા વડે સ્વ-પરનો ઉપકાર થાય છે. એથી દ્રવ્યસ્તવને કહેનારું વચન વિરુદ્ધ નથી. ટીકાઃ ___ यथा इह-प्रवचने द्रव्यस्तवात्, किम्भूतादित्याह-भावापत्कल्पगुणयुक्तात् नाऽन्यथारूपात् श्रेयोज्यायान्, पीडयोपकारो बहुगुणभावाद् जिनभवनकारणादेः द्रव्यस्तवादिति न विरुद्धमेतदिति गाथार्थः I૬૨૪૮ ટીકાર્ય : જે પ્રમાણે અહીં પ્રવચનમાં=જિનશાસનમાં, ભાવપકલ્પગુણથી યુક્ત=ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ ગુણથી યુક્ત, દ્રવ્યસ્તવથી શ્રેયકકલ્યાણ, થાય છે. પરંતુ અન્યથારૂપથી નહીં=ભાવઆપત્તિને નિવારવામાં સમર્થ ગુણથી અન્ય પ્રકારના સ્વરૂપવાળા દ્રવ્યસ્તવથી શ્રેષ્ઠ કલ્યાણ થતું નથી. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવમાં અન્ય જીવોને પીડા થાય છે, તેથી દ્રવ્યસ્તવથી શ્રેય થાય છે એવું કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – બહુ ગુણના ભાવવાળા=ઘણી અહિંસાનું કારણ બને એવા સંયમપ્રાપ્તિરૂપ ગુણના સભાવવાળા, જિનભવનકારાદિરૂપ દ્રવ્યસ્તવથી પીડા વડે ઉપકાર થાય છે=અન્ય જીવોને થતી પીડા વડે સ્વ-પરનો ઉપકાર થાય છે, એથી આ=દ્રવ્યસ્તવથી શ્રેય થાય છે એ કથન, વિરુદ્ધ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિ નિવારવામાં સમર્થ ગુણથી યુક્ત હોય, તે દ્રવ્યસ્તવથી શ્રાવકને મહાકલ્યાણની પ્રાપ્તિ થાય છે અને જે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિ નિવારવામાં સમર્થ ગુણથી યુક્ત ન હોય, તે દ્રવ્યસ્તવથી For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૪૮-૧૨૪૯ શ્રાવકને કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. આ પ્રકારનું વચન સાંભળીને કોઈને પ્રશ્ન થાય કે જેમાં અન્ય જીવોને પીડા થતી હોય, તેનાથી કલ્યાણ પ્રાપ્ત થાય છે એમ કઈ રીતે કહી શકાય ? તેથી ગ્રંથકાર કહે છે – દ્રવ્યસ્તવ કરનારને દ્રવ્યસ્તવથી ઘણા ગુણો પ્રાપ્ત થાય છે, જે ગુણો ગ્રંથકાર સ્વયં આગળમાં બતાવવાના છે. અને તેવા ઘણા ગુણોની પ્રાપ્તિનું કારણ એવા જિનભવન કરાવવા આદિરૂપ દ્રવ્યસ્તવથી અન્ય જીવોને જે પીડા થાય છે, તેના કરતાં વધારે પોતાને અને પરને ઉપકાર થાય છે. માટે દ્રવ્યસ્તવ કરનારને મહાકલ્યાણની પ્રાપ્તિ થાય છે, એ કથન વિરુદ્ધ નથી અર્થાત જેમ અગ્નિમાં હાથ નાખવાથી દાહ થાય છે એ કથન જેમ અનુભવથી વિરુદ્ધ નથી, તેમ દ્રવ્યસ્તવથી મહાકલ્યાણની પ્રાપ્તિ થાય છે એ કથન અનુભવથી વિરુદ્ધ નથી; કેમ કે દ્રવ્યસ્તવ કરવાથી પોતાને ઘણા ગુણો પ્રાપ્ત થાય છે અને નિમિત્તને પામીને અન્ય જીવોને પણ ગુણો પ્રાપ્ત થાય છે, એ અનુભવથી દેખાય છે. આથી દ્રવ્યસ્તવમાં કેટલાક જીવોને થતી પીડા વડે સ્વ-પરને ઉપકાર થાય છે, માટે દ્રવ્યસ્તવથી શ્રેય થાય છે એ કથન અનુભવને વિરુદ્ધ નથી. માટે દ્રવ્યસ્તવનું વિધાન કરનારું વચન દષ્ટઅવિરુદ્ધ છે એમ અર્થથી ફલિત થયું. ૧૨૪૮. અવતરણિકા : एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ આને જ સ્પષ્ટ કરે છેપૂર્વગાથામાં કહ્યું કે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિનું નિવારણ કરવામાં સમર્થ ગુણથી યુક્ત છે અને તેવા દ્રવ્યસ્તવથી અન્ય જીવોની પીડા વડે સ્વ-પરનો ઉપકાર થાય છે, એ જ કથનને ગ્રંથકારશ્રી ગાથા ૧૨૫૩ સુધી સ્પષ્ટ કરે છે – ગાથા : सइ सव्वत्थाभावे जिणाण भावावयाए जीवाणं । तेर्सि णित्थरणगुणं णिअमेणिह ता तदायतणं ॥१२४९॥ અન્વયાર્થ : સફ સદા નિVTVT સવસ્થામાવે જિનોના સર્વત્ર=સર્વ ક્ષેત્રોમાં, અભાવમાં ગીવાઈi-જીવોને પાવાવયા=ભાવઆપદ્ હોતે છતે રૂદ અહીં=લોકમાં, તે િસ્થિUTTrizતેઓના નિસ્તરણગુણવાળું= જીવોનો ભાવઆપત્તિમાંથી નિસ્તાર કરવાના ગુણવાળું, મેપા નિયમથી તવાયતUાં તેનું આયતન છે=જિનોનું મંદિર છે. * “તા' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : સદા જિનોના સર્વ ક્ષેત્રોમાં અભાવમાં જીવોને ભાવઆપત્તિ હોતે છતે લોકમાં જીવોને ભાવઆપત્તિમાંથી બહાર કાઢવાના ગુણવાળું નિયમથી જિનભવન છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૪૯-૧૨૫૦ ટીકા : सदा सर्वत्र क्षेत्रेऽभावे जिनानां भावापदि जीवानां सत्यां तेषां-जीवानां निस्तरणगुणं नियमेन तावदिह-लोके तदायतनं-जिनायतनमिति गाथार्थः ॥१२४९॥ ટીકાર્થ : સદા સર્વ ક્ષેત્રમાં જિનોના અભાવમાં જીવોને ભાવઆપત્તિ હોતે છતે અહીં લોકમાં, તેઓને જીવોને, નિસ્તરણના ગુણવાળું ભાવઆપત્તિમાંથી નીકળવામાં સમર્થ ગુણવાળું, નિયમથી તેનું આયતન છે=જિનોનું આયતન છે=જિનભવન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જગતમાં જીવોના કલ્યાણનું અનન્ય કારણ તીર્થકરો છે; કેમ કે તીર્થકરોના અસ્તિત્વમાં તીર્થકરના દર્શનથી, ઉપદેશથી, તેઓ પ્રત્યેની ભક્તિથી કે તેમનું અવલંબન લઈને કરાતા સંયમના પાલનથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે, પરંતુ સર્વ ક્ષેત્રોમાં સદા તીર્થકરો પ્રાપ્ત થતા નથી. તેથી જ્યારે સાક્ષાત્ તીર્થકરોનો વિરહ હોય, ત્યારે યોગ્ય જીવોને તીર્થકરને અવલંબીને કલ્યાણ કરવાને અનુકૂળ ભાવો કરવા દુષ્કર બને છે, માટે તીર્થકરોનો વિરહયોગ્ય જીવો માટે ભાવઆપત્તિસ્વરૂપ છે. આવી ભાવઆપત્તિમાંથી યોગ્ય જીવોનો વિસ્તાર જિનાયતન કરે છે; કેમ કે જિનાયતનના અવલંબનથી તીર્થકરોના સ્વરૂપની ઉપસ્થિતિ થાય છે અને તીર્થકરોની ભક્તિ થઈ શકે છે. આથી જિનાયતન ભાવઆપત્તિના વિસ્તારને અનુકૂળ ગુણવાળું છે. ll૧૨૪લા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું તે રીતે ભાવઆપત્તિના નિવારણના ગુણવાળું જેમ જિનાયતન છે, તેમ અન્ય શું છે? તે બતાવે છે – ગાથા : तबिबस्स पइट्ठा साहुनिवासो अ देसणाई य । एक्किकं भावावयणित्थरणगुणं तु भव्वाणं ॥१२५०॥ અન્વયાર્થ : (જિનભવનમાં) તબ્ધિ પટ્ટા તેના બિંબની જિનોની પ્રતિમાની, પ્રતિષ્ઠા, સાદુનિવાસો અને સાધુનો નિવાસ, રેસાય અને દેશનાદિ; નિ એકેક મળ્યાdi=ભવ્યોના માવાવયાિર મુ તુક ભાવઆપથી નિસ્તરણના ગુણવાળું જ છે. ગાથાર્થ : જિન ભવનમાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, સાધુનો નિવાસ, અને દેશનાદિ; એકેક ભવ્ય જીવોનો ભાવઆપત્તિથી વિસ્તાર કરવાના ગુણવાળું જ છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૫૦ ટીકા : तद्विम्बस्य = जिनबिम्बस्य प्रतिष्ठा तत्र तथा साधुनिवासश्च विभागतो, देशनादयश्च, आदिशब्दाद् ध्यानादिपरिग्रहः, एकैकं तद्विम्बप्रतिष्ठादि अत्र भावापन्निस्तरणगुणमेव भव्यानां प्राणिनामिति गाथार्थः ૫૬૨૫૦૫ ટીકાર્ય ત્યાંજિનભવનમાં, તેના બિંબની–જિનના બિંબની, પ્રતિષ્ઠા અને તે રીતે=જે રીતે ત્યાં રહેલા જીવોને ઉપકાર થાય તે રીતે, વિભાગથી=જિનભવનમાં એક બાજુથી, સાધુનો નિવાસ, અને દેશનાદિ, ‘આવિ’ શબ્દથી=‘‘રેશનાવિ’’માં ‘વિ' શબ્દથી, ધ્યાનાદિનો પરિગ્રહ છે. તેના બિંબની પ્રતિષ્ઠા આદિ એકેક= જિનબિંબની પ્રતિષ્ઠા વગેરે દરેક, અહીં=ભગવાનના વિરહમાં, ભવ્ય પ્રાણીઓના ભાવઆપી નિસ્તરણના ગુણવાળું જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ૧૮૫ સાક્ષાત્ તીર્થંકરોના વિરહકાળમાં જેમ જિનાયતન ભાવઆપત્તિથી નિસ્તરણગુણવાળું છે, તેમ જિનાયતનમાં પ્રતિષ્ઠિત એવાં જિનબિંબો પણ ભાવઆપત્તિથી નિસ્તરણગુણવાળાં જ છે; કેમ કે જેમ જિનાયતન જોઈને યોગ્ય જીવોને તીર્થંકરની ઉપસ્થિતિ થાય છે, તેમ જિનબિંબો જોઈને પણ યોગ્ય જીવોને તીર્થંકરની ઉપસ્થિતિ થાય છે, અને તીર્થંકરની ઉપસ્થિતિથી થયેલ તીર્થંકર પ્રત્યેનું બહુમાન યોગ્ય જીવોને કલ્યાણની પરંપરાનું કારણ બને છે. વળી, તીર્થંકરોના વિરહકાળમાં જેમ જિનાયતન ભાવઆપત્તિથી નિસ્તરણગુણવાળું છે, તેમ જિનાયતનના એક વિભાગમાં સાધુઓનો નિવાસ પણ ભાવઆપત્તિથી નિસ્તરણગુણવાળો છે; કેમ કે જિનાયતનના નજીકના સ્થાનમાં રહેલા સાધુઓના દર્શનથી યોગ્ય જીવોને તીર્થંકરે બતાવેલા યોગમાર્ગના સાધક પુરુષોની ઉપસ્થિતિ થાય છે, અને તેઓ વિચારે છે કે “જેમ તીર્થંકરો સાધના કરીને સંસારસાગર તર્યા, તેમ આ મહાત્માઓ પણ યોગમાર્ગની સાધના કરીને સંસારસાગર તરી રહ્યા છે, માટે જ્યારે સાક્ષાત્ તીર્થંકરોના દર્શન કરીને કે તીર્થંકરોની નિશ્રા પ્રાપ્ત કરીને હું આત્મકલ્યાણ કરી શકતો નથી, ત્યારે તીર્થંકરોએ બતાવેલા યોગમાર્ગ પર ચાલનારા આ મહાત્માઓના દર્શન કરીને કે તેઓની નિશ્રા પ્રાપ્ત કરીને હું આત્મકલ્યાણ કરી શકીશ.' આમ, જિનાયતનમાં વિભાગથી કરાયેલા સાધુઓના નિવાસથી તીર્થંકરોના વિરહને કારણે થયેલી ભાવઆપત્તિનું કંઈક નિવારણ થાય છે. વળી, જેમ સાક્ષાત્ તીર્થંકરો વિદ્યમાન હોય ત્યારે, તીર્થંકર પાસેથી દેશનાની, શ્રુતધર્મની પ્રાપ્તિ થાય છે અને ધ્યાનાદિમાં યત્ન થાય છે, તેમ સાક્ષાત્ તીર્થંકરો વિદ્યમાન ન હોય ત્યારે, તીર્થંકરો વડે બતાવાયેલા યોગમાર્ગ પર ચાલનારા સુસાધુઓ પાસેથી દેશનાની, શ્રુતધર્મની પ્રાપ્તિ થાય છે અને ધ્યાનાદિમાં યત્ન થાય છે. આથી દેશના આદિ પણ જિનાયતનની જેમ ભાવઆપત્તિથી નિસ્તરણગુણવાળાં છે. ૧૨૫૦ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ અવતરણિકા: ગાથા ૧૨૪૮માં કહેલ કે ભાવઆપકલ્પગુણયુક્ત દ્રવ્યસ્તવથી શ્રેય થાય છે, તેથી ગાથા ૧૨૪૯૧૨૫૦માં દ્રવ્યસ્તવ ભાવઆપકલ્પગુણયુક્ત કઈ રીતે છે ? તેની સ્પષ્ટતા કરી. વળી ગાથા ૧૨૪૮માં કહેલ કે બહુ ગુણવાળા જિનભવનકારણાદિથી અન્ય જીવોને પીડા વડે ઉપકાર થાય છે. તેથી હવે દ્રવ્યસ્તવ બહુ ગુણવાળો કઈ રીતે છે ? અને દ્રવ્યસ્તવમાં અન્ય જીવોને થતી પીડા વડે ઉપકાર કઈ રીતે થાય છે ? તેની સ્પષ્ટતા કરે છે ગાથા: અન્વયાર્થઃ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૫૧ - पीडागरी वि एवं इत्थं पुढवाइहिंस जुत्ता उ। अण्णेसिं गुणसाहणजोगाओ दीसइ इमं च ॥१२५१ ॥ રૂö=અહીં=જિનભવનમાં, પીડાની વિ=પીડાકારી પણ પુજ્વાહિઁસ-પૃથ્વી આદિની હિંસા વં=આ રીતે=પૂર્વની બે ગાથામાં બતાવ્યું એ રીતે, સોર્સિ=અન્યોને મુળસાળનોળાઓ-ગુણના સાધનનો યોગ હોવાથી નુત્તા યુક્ત જ છે. રૂમ ચ-અને આ=ગુણનું સાધન, (આ લોકમાં) વીસ-દેખાય છે. ગાથાર્થ: જિનભવનમાં પીડાકારી પણ પૃથ્વી આદિની હિંસા પૂર્વની બે ગાથામાં બતાવ્યું એ રીતે અન્ય જીવોને ગુણના સાધનનો યોગ હોવાથી યુક્ત જ છે. અને ગુણનું સાધન આ લોકમાં દેખાય છે. ટીકા पीडाकारिण्यप्येवमत्र-जिनभवने पृथिव्यादिहिंसा युक्तैव, अन्येषां प्राणिनां गुणसाधनयोगात्, दृश्यत एतच्च-गुणसाधनमिहैवेति गाथार्थः ॥ १२५१॥ * “પીડાપરી વિ’માં ‘પિ'થી એ બતાવવું છે કે દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિની હિંસા પીડાકારી ન હોય તો તો યુક્ત છે, પરંતુ પીડાકારી હોય તોપણ યુક્ત જ છે. * “પુજવાડ્’માં ‘આવિ'થી અકાય આદિનો સંગ્રહ છે. ટીકાર્ય : અહીં=જિનભવનમાં, પીડાને કરનારી પણ પૃથ્વી આદિની હિંસા આ રીતે=પૂર્વની બે ગાથામાં બતાવ્યું એ રીતે, અન્ય પ્રાણીઓને ગુણના સાધનનો યોગ હોવાથી યુક્ત જ છે; અને આ=ગુણનું સાધન, અહીં જ=આ લોકમાં જ, દેખાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૨૪૯-૧૨૫૦માં બતાવ્યું એ રીતે જિનાયતનાદિ ભાવઆપત્તિમાંથી નીકળવાના ઉપાય છે, માટે જિનાયતન કરાવવા આદિમાં પીડા કરનારી પણ પૃથ્વીકાયાદિ જીવોની થતી હિંસા યુક્ત જ છે અર્થાત્ કર્મબંધનું કારણ નથી; કેમ કે જિનભવનકરાવણ આદિમાં જે જીવોને પીડા થાય છે, તે જીવોથી અન્ય એવા For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૧-૧૨૫૨ યોગ્ય જીવોને ગુણોની પ્રાપ્તિ થાય છે, અને જે પ્રવૃત્તિથી ગુણોની પ્રાપ્તિ થતી હોય તે પ્રવૃત્તિ ગુણવૃદ્ધિને અનુકૂળ ક્રિયાસ્વરૂપ છે, અને ગુણવૃદ્ધિને અનુકૂળ ક્રિયા કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે હિંસા, હિંસા કરવાના અધ્યવસાયથી કે મોહના વશથી થતી નથી, પરંતુ અશક્યપરિહારરૂપે થાય છે. માટે તે હિંસા દોષરૂપ નથી. આમ, દ્રવ્યસ્તવમાં ગુણપ્રાપ્તિ પ્રત્યક્ષ દેખાય છે, તેથી દ્રવ્યસ્તવનું વિધાન કરનારું વચન દષ્ટ સાથે અવિરુદ્ધ છે. ૧૨૫૧|| અવતરણિકા: પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે જિનભવનમાં થતી પીડાકારી પણ પૃથ્વી આદિની હિંસા અન્ય જીવોને ગુણસાધનનો યોગ હોવાથી યુક્ત જ છે. હવે આરંભની પ્રવૃત્તિ કરનારા શ્રાવકોને દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિની હિંસા આરંભાતરની નિવૃત્તિ આપનારી છે, માટે પણ દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષરૂપ નથી, એમ બતાવે છે – ગાથા : आरंभवओ य इयं आरंभंतरणिवित्तिदा पायं । एवं पि हु अणिआणा इट्ठा एसा वि मोक्खफला ॥१२५२॥ અન્વચાર્ગ: યં યઃઅને આ=જિનભવનનિર્માણાદિમાં થતી પૃથ્વી આદિની હિંસા, સારંમવો આરંભવાળાને પાયં પ્રાયઃ આમંતરવિત્તિ આરંભાતરની નિવૃત્તિદા છે. પર્વ પિ આ રીતે પણ=પૃથ્વી આદિની હિંસા આરંભાતરની નિવૃત્તિદા છે એ રીતે પણ, મારા પુસા વિ અનિદાનવાળી આ પણ અર્થાત્ પૃથ્વી આદિ જીવોને થતી પીડા પણ, મોઘહિતી મોક્ષરૂપ ફળવાળી રૂટ્ટા ઈષ્ટ છે. * “દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને જિનભવનનિર્માણાદિમાં થતી પૃથ્વી આદિની હિંસા આરંભવાળા શ્રાવકને પ્રાયઃ અન્ય આરંભની નિવૃત્તિ આપનારી છે. આ રીતે પણ અનિદાનવાળી પૃથ્વી આદિ જીવોને થતી પીડા પણ મોક્ષરૂપ ફળવાળી ઇષ્ટ છે. ટીકા : आरम्भवतश्चेयं विहिता आरम्भान्तरनिवृत्तिदा प्रायः, विधिना कारणात्, एवमपि चाऽनिदाना विहितपरस्य इष्टा चैषाऽपि पीडा मोक्षफला, नाऽभ्युदयायैवेति गाथार्थः ॥१२५२॥ * “પર્વ પિ''માં “પિ'થી એ જણાવવું છે કે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિના નિવારણમાં સમર્થ ગુણવાળો છે એ રીતે તો દ્રવ્યસ્તવમાં પૃથ્વી આદિને થતી પીડા ઈષ્ટ છે, પરંતુ પૃથ્વી આદિની હિંસા આરંભાતરની નિવૃત્તિ આપનારી છે એ રીતે પણ દ્રવ્યસ્તવમાં પૃથ્વી આદિને થતી પીડા ઈષ્ટ છે. * “ક્ષિા વિ''માં ‘મપિ'થી એ જણાવવું છે કે વિધિપર શ્રાવકની દ્રવ્યસ્તવમાં થતી યતના તો મોક્ષળવાળી ઈષ્ટ છે, પરંતુ દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિ જીવોને આ પણ=પીડા પણ, મોક્ષફળવાળી ઈષ્ટ છે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૨-૧૨૫૩ ટીકાર્ય અને વિહિત એવી આભગવાન વડે વિધાન કરાયેલી જિનભવનનિર્માણાદિમાં થતી પૃથ્વી આદિની હિંસા, આરંભવાળાને પ્રાયઃ આરંભાતરની નિવૃત્તિને દેનારી છે; કેમ કે વિધિ વડે કારણ છે=જિનભવનનું શાસ્ત્રોક્ત વિધિપૂર્વક કરાવણ છે. અને આ રીતે પણ વિહિત એવી પૃથ્વી આદિની હિંસા આરંભાતરની નિવૃત્તિને દેનારી છે એ રીતે પણ, વિહિતપરની=ભગવાન વડે વિધાન કરાયેલ જિનભવનકારાદિમાં તત્પર શ્રાવકની, અનિદાનવાળી આ પણ=પીડા પણ પૃથ્વી આદિ જીવોને થતી પીડા પણ, મોક્ષરૂપ ફળવાળી ઈષ્ટ છે, અભ્યદય માટે જ નહીં=માત્ર સ્વર્ગાદિરૂપ ઉત્કર્ષ માટે જ ઇષ્ટ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેઓ મોક્ષના અર્થી છે, છતાં સંપૂર્ણ નિરારંભી જીવન જીવવાના સત્ત્વવાળા નહીં હોવાથી પોતાના દેહના નિર્વાહ અર્થે કે ભોગાદિ અર્થે આરંભ-સમારંભ કરે છે, તેવા શ્રાવકો જિનભવનકરાવણાદિ દ્રવ્યસ્તવ કરે છે, ત્યારે તેઓના મન-વચન-કાયાના યોગો સંસારના અન્ય આરંભોથી નિવૃત્ત થાય છે, અને વીતરાગ પ્રત્યેના બહુમાનભાવપૂર્વક દ્રવ્યસ્તવની ક્રિયા કરતા હોવાથી તેઓના યોગો વીતરાગગામી થાય છે. આથી શાસ્ત્રવચનાનુસારે કરાતી દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ યોગ્ય જીવોને પ્રાયઃ કરીને અન્ય આરંભોથી નિવૃત્તિ આપનારી છે. આ રીતે પણ વિધિમાં તત્પર જીવો દ્વારા અન્ય જીવોને કરાતી અનિદાનવાળી પીડા મોક્ષરૂપ ફળવાળી થાય છે, માત્ર અભ્યદય માટે જ થતી નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે, આશંસાથી રહિત થઈને વિધિપૂર્વક કરાતા દ્રવ્યસ્તવથી થતી અન્ય જીવોને પીડા સંસારના આરંભની નિવૃત્તિ કરાવીને સંયમની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે, પરંતુ માત્ર અભ્યદયનું જ કારણ બનતી નથી. અહીં “પ્રાય:' શબ્દથી એ જણાવવું છે કે, સંપૂર્ણ વિધિપૂર્વક કરાતા દ્રવ્યસ્તવથી અવશ્ય શ્રાવકના અન્ય આરંભોની નિવૃત્તિ થાય છે, પરંતુ વિધિમાં કંઈક અલના હોય તો, કંઈક વિધિપૂર્વક કરાતા દ્રવ્યસ્તવથી શ્રાવકના સંપૂર્ણ આરંભાતરની નિવૃત્તિ થતી નથી, કેમ કે દ્રવ્યસ્તવકાળમાં અવિધિને કારણે દ્રવ્યસ્તવના અંગભૂત હિંસાથી જે અન્ય હિંસા થાય છે તે આરંભાંતરરૂપ છે, તોપણ, દ્રવ્યસ્તવ નહીં કરતી વખતે થતા સંસારના આરંભ-સમારંભની નિવૃત્તિ દ્રવ્યસ્તવકાળમાં વર્તે છે, આથી કંઈક અલનાવાળી પણ યોગ્ય જીવોની દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ પ્રાયઃ આરંભાતરની નિવૃત્તિ આપનારી છે. વળી, “દ્રવ્યસ્તવકાળમાં અનિદાનવાળી પૃથ્વી આદિ જીવોને થતી પીડા મોક્ષફળવાળી છે” એમ કહેવાથી એ ફલિત થાય કે, આ લોક-પરલોકની આશંસાથી દ્રવ્યસ્તવકાળમાં કરાતી નિદાનવાળી પૃથ્વી આદિ જીવોને પીડા મોક્ષફળવાળી નથી. II૧૨પરા, અવતરણિકા : ગાથા ૧૨૪૮થી ૧૨૫રમાં ગ્રંથકારે કથન કર્યું. તેનું નિગમન કરતાં ગ્રંથકાર ‘તસ્માર્થી કહે છે – ગાથા : ता एईए अहम्मो णो इह जुत्तं पि विज्जणायमिणं । हंदि गुणंतरभावा इहरा विज्जस्स वि अधम्मो ॥१२५३॥ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૫૩ અન્વયાર્થ: તા-તે કારણથી=ગાથા ૧૨૪૮થી ૧૨૫૨માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિનું નિવારણ ક૨ના૨ છે અને દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિની હિંસા આરંભાંતરની નિવૃત્તિ આપનારી છે તે કારણથી, V$g=આમાં=દ્રવ્યસ્તવ કરતી વખતે થતી પૃથ્વી આદિને પીડામાં, અદ્દો નો-અધર્મ નથી, રૂદ્ભુ=અહીં= દ્રવ્યસ્તવના વિષયમાં, ગુન્વંતરમાવા-ગુણાંતરનો ભાવ હોવાથી ફળ-આ=પૂર્વમાં કહેવાયેલું, વિજ્ઞાાયં વૈદ્યનું જ્ઞાત=વૈદ્યનું દૃષ્ટાંત, ન્રુત્ત પિયુક્ત પણ છે, ફરા-ઇતરથા=ગુણાંતરનો ભાવ ન હોય તો, વિજ્ઞÆ વિધ વૈદ્યને પણ અથો અધર્મ થાય. * 'ëવિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ: ગાથા ૧૨૪૮થી અત્યાર સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ ભાવઆપત્તિનું નિવારણ કરનાર છે અને દ્રવ્યસ્તવમાં થતી પૃથ્વી આદિની હિંસા આરંભાંતરની નિવૃત્તિ દેનારી છે, તે કારણથી દ્રવ્યસ્તવકાળમાં થતી પૃથ્વી આદિને પીડામાં અધર્મ નથી. દ્રવ્યસ્તવના વિષયમાં ગુણાંતરનો ભાવ હોવાથી પૂર્વમાં કહેવાયેલું વૈધનું દૃષ્ટાંત યુક્ત પણ છે, ગુણાંતરનો ભાવ ન હોય તો વૈધને પણ અધર્મ થાય. ટીકા : ૧૮૯ " तत्-तस्मादस्यां=पीडायामधम्र्म्मो न गुणभावेनेति इह युक्तमपि वैद्यज्ञातमिदं = प्रागुक्तं हन्दि गुणान्तरभावाद्दर्शितं चैतद् इतरथा - अविधिना गुणान्तराभावे, वैद्यस्याऽप्यधर्म एव पीडायामिति ગાથાર્થ:।૫૬૨૫૩॥ * ‘વ્રુત્ત પિ’’માં ‘પિ’થી એ જણાવવું છે કે વૈધનું દૃષ્ટાંત યાગીય હિંસામાં યુક્ત નથી, પરંતુ દ્રવ્યસ્તવીય હિંસામાં યુક્ત પણ છે. * ‘વિજ્ઞÆ વિ’માં ‘ઞપિ’થી એ જણાવવું છે કે ઈતરથા દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને તો અધર્મ છે જ, પરંતુ ચિકિત્સા કરનાર વૈદ્યને પણ અધર્મ જ છે. ટીકાર્ય તે કારણથી=પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવથી ભાવઆપત્તિનું નિવારણ અને આરંભાંતરની નિવૃત્તિ થાય છે તે કારણથી, ગુણનો ભાવ હોવાથી=ભાવઆપત્તિનું નિવારણ અને આરંભાંતરની નિવૃત્તિરૂપ ગુણનો સદ્ભાવ હોવાથી, આમાં=પીડામાં=દ્રવ્યસ્તવ કરતી વખતે પૃથ્વી આદિ જીવોને થતી પીડામાં, અધર્મ નથી, એથી આપહેલાં કહેવાયેલું, વૈદ્યનું જ્ઞાત=વૈધનું દૃષ્ટાંત, અહીં=દ્રવ્યસ્તવમાં, યુક્ત પણ છે; કેમ કે ગુણાંતરનો ભાવ છેદ્રવ્યસ્તવમાં ભાવઆપત્તિનું નિવારણ અને આરંભાંતરની નિવૃત્તિરૂપ ગુણથી અન્ય ગુણનો સદ્ભાવ છે. અને આ દર્શિત છે=ગુણાંતર પૂર્વે ગાથા ૧૧૪૪ પછીના કથનમાં દર્શાવાયું છે, અર્થાત્ દ્રવ્યસ્તવ ભાવસ્તવનો હેતુ કઈ રીતે બને છે ? તે બતાવીને દ્રવ્યસ્તવથી ક્રમે કરીને ભાવરોગનો નાશ થાય છે એ રૂપ અન્ય ગુણ પૂર્વે બતાવાયેલ છે. ઇતરથા=અવિધિથી ગુણાંતરનો અભાવ હોતે છતે, પીડામાં=અન્ય જીવોને પીડા કરવામાં, વૈદ્યને પણ અધર્મ જ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૩-૧૨૫૪ ભાવાર્થ : ગાથા ૧૨૪૮થી ૧૨૫૨ સુધી બતાવ્યું એ રીતે દ્રવ્યસ્તવથી ભાવઆપત્તિનું નિવારણ થાય છે અને આરંભાતરની નિવૃત્તિ થાય છે, તેથી દ્રવ્યસ્તવ કરતી વખતે અન્ય જીવોને થતી પીડામાં અધર્મ નથી; કેમ કે દ્રવ્યસ્તવ કરવાથી ભાવઆપત્તિનિવારણ અને આરંભાંતરનિવૃત્તિરૂપ ગુણની પ્રાપ્તિ થાય છે. વળી, પૂર્વપક્ષીએ ગાથા ૧૨૩૦માં કહેલ કે પીડાથી એકાંતે જ અધર્મ થાય છે એમ કહી શકાય નહીં; કેમ કે વૈદ્ય સાથે વ્યભિચાર છે, એ રૂપ પહેલાં કહેવાયેલ વૈદ્યનું દષ્ટાંત દ્રવ્યસ્તવમાં યુક્ત પણ છે. અર્થાત જેમ ચિકિત્સાકાળમાં રોગીને ક્વચિત્ પીડા થાય તોપણ તે પીડાથી ચિકિત્સા કરનાર વૈદ્યને અધર્મ થતો નથી, તેમ દ્રવ્યસ્તવકાળમાં પૃથ્વી આદિ જીવોને પીડા થાય તો પણ તે પીડાથી દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને અધર્મ થતો નથી; કેમ કે જેમ સુવૈદ્યની ચિકિત્સાથી માત્ર રોગીના રોગનો જ નાશ થાય છે એમ નથી, પરંતુ શરીરના ધાતુઓની પુષ્ટિ થવારૂપ અન્ય ગુણની પણ પ્રાપ્તિ થાય છે, માટે ચિકિત્સાકાળમાં રોગીને થતી પીડા દોષરૂપ નથી; તેમ દ્રવ્યસ્તવથી માત્ર ભાવઆપત્તિનું નિવારણ અને આરંભાતરની નિવૃત્તિ જ થાય છે એમ નથી, પરંતુ દ્રવ્યસ્તવથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય છે, જેથી દ્રવ્યસ્તવ કરનારા શ્રાવક નિરવદ્ય એવું સંયમ શીધ્ર પ્રાપ્ત કરી શકે છે એ રૂપ અન્ય ગુણની પણ પ્રાપ્તિ થાય છે. માટે દ્રવ્યસ્તવકાળમાં પૃથ્વી આદિ જીવોને થતી પીડા દોષરૂપ નથી. વળી, અવિધિથી ગુણાંતરનો અભાવ હોય તો અન્યને થતી પીડામાં, ચિકિત્સા કરનાર વૈદ્યને પણ અધર્મ છે અને દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને પણ અધર્મ છે, અર્થાત્ વૈદ્યની ચિકિત્સાથી રોગીના રોગનો નાશ થઈને દેહની પુષ્ટિ આદિરૂપ અન્ય ગુણ ન થતો હોય તો, તે ચિકિત્સાથી રોગીને થતી પીડામાં જેમ ચિકિત્સા કરનાર વૈદ્યને અધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ દ્રવ્યસ્તવથી સર્વવિરતિની પ્રાપ્તિને અનુકૂળ શક્તિસંચય થવારૂપ અન્ય ગુણ ન થતો હોય તો, તે દ્રવ્યસ્તવથી અન્ય જીવોને થતી પીડામાં દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકને અધર્મની પ્રાપ્તિ થાય છે. ૧૨૫૭ll. અવતરણિકા : ગાથા ૧૨૪૮થી ૧૨૫૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ ભાવઆપનિવારણગુણથી યુક્ત છે અને જિન ભવનકારણાદિ દ્રવ્યસ્તવથી પૃથ્વી આદિ જીવોને થતી પીડા વડે સ્વ-પરનો ઉપકાર થાય છે, માટે દ્રવ્યસ્તવીય હિંસા અધર્મરૂપ નથી. હવે વેદવચન અનુસાર કરાતી વાગીય હિંસા, દ્રવ્યસ્તવીય હિંસા જેવી ભાવઆપનિવારણગુણથી યુક્ત નથી અને સ્વ-પરઉપકારક નથી, એ બતાવે છે – ગાથા : ण य वेअगया वेवं सम्मं आवयगुणण्णिआ एसा । ण य दिट्ठगुणा तज्जुयतयंतरणिवित्तिआ नेव ॥१२५४॥ અન્વયાર્થ: વેચાયા વિ જ પક્ષ અને વેદગત પણ આ=હિંસા, પૂર્વ આ રીતે જિનભવનાદિગત હિંસા છે એ રીતે, સનં માવથrror fસમ્યગુ આપદ્રગુણાન્વિત નથી, લિયા =અને દૃષ્ટગુણવાળી નથી, તબ્બયતઘંતરપિવિત્તિમાં વૉટ્યક્તતદન્તરનિવૃત્તિદા નથી જ-હિંસાયુક્ત ક્રિયાન્તરની નિવૃત્તિને દેનારી નથી જ. For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૪ ૧૯૧ ગાથાર્થ : અને વેદગત પણ હિંસા જિનભવનાદિગત હિંસાની જેમ સમ્યગુ આપષ્ણુણાન્વિત નથી, અને દગુણવાળી નથી, અને હિંસાયુક્ત ક્રિયાંતરની નિવૃત્તિને દેનારી નથી જ. ટીકા? न च वेदगताऽप्येवं-जिनभवनादिगतहिंसावत् सम्यगापद्गुणान्विता एषा-हिंसा, तामन्तरेणाऽपि जीवानां भावापदोऽभावात्, न च दृष्टगुणा साधुनिवासादिवत्, तथाऽनुपलब्धेः, तद्युक्ततदन्तरनिवृत्तिदा हिंसायुक्तक्रियान्तरनिवृत्तिदा नैव, न हि प्राक् तद्वधप्रवृत्ता याज्ञिका इति गाथार्थः ॥१२५४॥ * “વે તfg"માં ‘મણિ'થી એ કહેવું છે કે જિનભવનાદિગત હિંસા તો ભાવઆપઘુણાન્વિત છે, પરંતુ વેદગત પણ હિંસા ભાવઆપદ્રગુણાન્વિત નથી. * “તમારે જિમાં ‘મણિ'થી એ કહેવું છે કે વેદગત હિંસાથી તો તે જીવોને ભાવ આપત્તિ નથી, પરંતુ તેના અંતરથી પણ=વેદગત હિંસા વગર પણ, તે જીવોને ભાવઆપત્તિ નથી. * “સાનિવાસ''માં ‘માર' પદથી દેશનાદિનો સંગ્રહ છે. ટીકાર્ય : અને વેદગત પણ આ=હિંસા, આમ=જિનભવનાદિગત હિંસાની જેમ, સમ્યગુ આપણથી અન્વિત નથી=સમ્યગુ ભાવઆપત્તિના નિવારણના ગુણથી યુક્ત નથી; કેમ કે તેના અંતરથી પણ=વેદગત હિંસા વગર પણ, જીવોને ભાવઆપત્તિનો અભાવ છે. અને સાધુના નિવાસાદિની જેમ દષ્ટગુણવાળી નથી; કેમ કે તે પ્રકારની અનુપલબ્ધિ છે અર્થાત્ જિનભવનનિર્માણાદિરૂપ દ્રવ્યસ્તવ કરવાથી જે પ્રકારે સાધુનિવાસાદિ ઉપલબ્ધ થાય છે તે પ્રકારે યજ્ઞ કરવાથી ઉપલબ્ધ થતું નથી. તેનાથી યુક્ત તદંતરની નિવૃત્તિદા=હિંસાથી યુક્ત ક્રિયાંતરની નિવૃત્તિને દેનારી, નથી જ, અર્થાત્ વેદગત હિંસા હિંસાવાળી જે અન્ય ક્રિયા છે તેની નિવૃત્તિ આપનારી નથી જ; જે કારણથી યાજ્ઞિકો-યજ્ઞ કરનારાઓ, પ્રાક=પહેલા=યાગીય હિંસા કરે છે તે પહેલાં, તેના વધમાં= યજ્ઞમાં થતી હિંસા જેવી અન્ય હિંસામાં, પ્રવૃત્ત હોતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૪૯-૧૨૫૦માં ગ્રંથકારે કહ્યું કે જિનાયતન-જિનબિંબપ્રતિષ્ઠાદિગત હિંસા ભાવઆપત્તિથી નિસ્તરણના ગુણવાળી છે, તેની જેમ વેદગત હિંસા સમ્યગૂ ભાવઆપત્તિથી નિસ્તરણનો ગુણવાળી નથી; કેમ કે જિનભવનાદિ કરાવવામાં ન આવે તો ભગવાનના વિરહકાળમાં ભગવાનની ભક્તિ થઈ શકે નહીં, જ્યારે યજ્ઞ કરવામાં ન આવે તો પણ તે જીવોને ભાવઆપત્તિનો અભાવ છે. માટે જિનભવનાદિની હિંસામાં ગુણની પ્રાપ્તિ છે અને યજ્ઞની હિંસામાં ગુણની પ્રાપ્તિ નથી. વળી ગાથા ૧૨૫૧માં ગ્રંથકારે કહેલ કે જિનાયતનમાં પૃથ્વી આદિની હિંસા યુક્ત જ છે; કેમ કે અન્ય જીવોને ગુણનું સાધનનો યોગ થતો દેખાય છે. તેની જેમ વેદગત હિંસાથી અન્ય જીવોને ગુણના સાધનનો યોગ થતો દેખાતો નથી; કેમ કે જિનાયતનની નજીકમાં સાધુઓ રહેલા હોય તો, યોગ્ય જીવોને સાધુના દર્શનથી સાધુની ભક્તિનો પરિણામ થાય છે અને દેશનાદિના શ્રવણથી યોગમાર્ગની પ્રાપ્તિ, તેમ જ વૃદ્ધિ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨પ૪-૧૨૫૫ થાય છે, જયારે યજ્ઞમાં તે પ્રકારે સાધુનિવાસાદિની ઉપલબ્ધિ થતી નથી. માટે દ્રવ્યસ્તવીય હિંસાદિષ્ટગુણવાળી છે અને ત્યાગીય હિંસા દગુણવાળી નથી. વળી, ગાથા ૧૨૫રના પૂર્વાર્ધમાં ગ્રંથકારે કહેલ કે વિધિપૂર્વક કરાતા દ્રવ્યસ્તવમાં થતી હિંસા અન્ય આરંભની નિવૃત્તિ આપનાર છે, તેની જેમ યજ્ઞમાં થતી હિંસા, હિંસાવાળી અન્ય ક્રિયાની નિવૃત્તિ આપનાર નથી; કેમ કે દ્રવ્યસ્તવ કરતા પહેલાં દ્રવ્યસ્તવ કરનારા શ્રાવક દ્રવ્યસ્તવમાં થતા આરંભ જેવા જે અન્ય આરંભમાં પ્રવૃત્ત હોય છે, તે આરંભની નિવૃત્તિ દ્રવ્યસ્તવ કરતી વખતે થાય છે; જ્યારે યજ્ઞ કરતા પહેલાં યજ્ઞ કરનાર બ્રાહ્મણ યજ્ઞમાં થતી હિંસાયુક્ત ક્રિયા જેવી અન્ય હિંસાયુક્ત ક્રિયામાં પ્રવૃત્ત હોતા નથી, કે જે હિંસાયુક્ત ક્રિયાની નિવૃત્તિ યજ્ઞ કરતી વખતે થઈ શકે. માટે દ્રવ્યસ્તવીય હિંસા આરંભાતરની નિવૃત્તિ કરાવનારી છે; જ્યારે યાગીય હિંસા હિંસાવાળી ક્રિયાંતરની નિવૃત્તિ કરાવનારી નથી. આથી નક્કી થાય કે યાગીય હિંસા દ્રવ્યસ્તવીય હિંસા જેવી ગુણ કરનારી નથી. ll૧૨૫૪ અવતરણિકા : ગાથા ૧૨૫૨ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારે કહેલ કે આ રીતે પણ જિનભવનાદિમાં પૃથ્વી આદિને થતી અનિદાનવાળી પીડા મોક્ષફળવાળી ઇષ્ટ છે, માત્ર અભ્યદય માટે જ નથી. માટે દ્રવ્યસ્તવીય હિંસા અધર્મરૂપ નથી. હવે વેદવચન અનુસાર કરાતી યાગીય હિંસા દ્રવ્યસ્તવીય હિંસા જેવી મોક્ષફળવાળી નથી, એ બતાવે છે – ગાથા : ण अ फलुद्देसपवित्तिउ इअं मोक्खसाहिगा वि त्ति । मोक्खफलं च सुवयणं सेसं अत्थाइवयणसमं ॥१२५५॥ અન્વાર્થ : હનુદ્દે પવિત્તા અને ફળોદેશથી પ્રવૃત્તિ હોવાને કારણે રૂદ્મ આ વેદગત હિંસા, મોવશ્વસદ્ધિા વિ =મોક્ષની સાધિકા પણ નથી. મોહનં અને મોક્ષરૂપ ફળવાળું (વચન) સુવય સુવચન છે, તે અસ્થાફવાસમકશેષ (વચન) અર્થાદિ વચનની સમાન છે. * ઉત્ત' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: ફળોદ્દેશથી પ્રવૃત્તિ હોવાને કારણે વેદગત હિંસા મોક્ષને સાધનારી પણ નથી અને મોક્ષરૂપ ફળવાળું વચન સુવચન છે, શેષ વચન અદિ વચનની સમાન છે. ટીકા : ___ न च फलोद्देशप्रवृत्तित इयं हिंसा मोक्षसाधिकापीति, श्वेतं वायव्यमजमालभेत भूतिकाम' इत्यादिश्रुतेः, मोक्षफलं च सुवचनं स्वागम इत्यर्थः, शेषमदिवचनसम-फलभावेऽप्यर्थशास्त्रादितुल्यमिति गाथार्थः ૨૨૬ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨પપ * “જોવા fu''માં પિ'થી એ કહેવું છે કે વેદગત હિંસા ભાવઆપત્તિના વિસ્તરણ આદિ ગુણવાળી તો નથી, પરંતુ મોક્ષને સાધનારી પણ નથી. * “પત્રમાજિ”માં “મ'થી એ કહેવું છે કે વેદવિહિત યાગીય હિંસાથી પ્રાપ્ત થાય છે તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, છતાં ળના ભાવમાં પણ વેદવચનાનુસાર કરાતી વાગીય હિંસાથી ફળ પ્રાપ્ત થાય છે તેમ સ્વીકારીએ તોપણ, તે વચન અર્થાદિ વચન જેવું છે. * “વિશ્રુતે'માં રૂત્યાર' શબ્દથી ભૌતિક ફળની કામના માટે હિંસા કરવાનું કહેનારી અન્ય કૃતિઓનું ગ્રહણ કરવાનું છે. * “અર્થશાસ્ત્રાર'માં ‘મર' શબ્દથી કામશાસ્ત્રનું ગ્રહણ છે. ટીકાર્થ : અને ફળોદ્દેશથી પ્રવૃત્તિ હોવાને કારણે ઐશ્વર્યની પ્રાપ્તિ આદિરૂપ ભૌતિક ફળના ઉદ્દેશથી યાગીય હિંસામાં પ્રવૃત્તિ હોવાને કારણે, આ હિંસા=વેદગત હિંસા, મોક્ષને સાધનારી પણ નથી; યાગીય હિંસાની પ્રવૃત્તિ ભૌતિક ફળના ઉદ્દેશથી કરાય છે એમ કઈ રીતે નક્કી થાય ? તેમાં હેતુ આપે છે – “ભૂતિકામ= ઐશ્વર્યાની ઇચ્છાવાળો પુરુષ, વાયવ્ય શ્વેત અને=વાયુદેવ સંબંધી સફેદ બકરાનો, હોમ કરે” ઈત્યાદિ શ્રુતિ છે. અને મોક્ષરૂપ ફળવાળું સુવચન છે=સુઆગમ છે. શેષ=મોક્ષરૂપ ફળથી શેષ ફળવાળું વચન, અર્યાદિ વચનની સમાન છે ફળના ભાવમાં પણ અર્થશાસ્ત્રાદિની તુલ્ય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨પરના ઉત્તરાર્ધમાં ગ્રંથકારે કહ્યું કે દ્રવ્યસ્તવીય હિંસા આરંભવાળાને આરંભાતરની નિવૃત્તિ દેનારી છે, એ રીતે ફળની આશંસા વગર કરાતી દ્રવ્યસ્તવય હિંસા વિધિમાં તત્પર શ્રાવકને મોક્ષરૂપ ફળ આપનાર છે, માત્ર અભ્યદય આપનાર જ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે વિધિમા તત્પર શ્રાવકનો તે ભવમાં મોક્ષ ન થાય, તોપણ, અભ્યદયની પ્રાપ્તિ કરાવવા દ્વારા દ્રવ્યસ્તવીય હિંસા મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે; જ્યારે યાગીય હિંસા તેવી નથી; કેમ કે વેદની શ્રુતિ છે કે “વૈભવની કામનાવાળો પુરુષ વાયુદેવતાનું વાહન એવા શ્વેત બકરાથી યજ્ઞ કરે.” આથી ફલિત થાય કે યાગીય હિંસામાં ભૂતિરૂપે ફળના ઉદ્દેશથી પ્રવૃત્તિ છે; પરંતુ દ્રવ્યસ્તવીય હિંસાની પ્રવૃત્તિ જેમ ફળની આશંસા વગર થાય છે, તેમ યાગીય હિંસાની પ્રવૃત્તિ ફળની આશંસા વગર થતી નથી. માટે અનિદાનવાળી દ્રવ્યસ્તવીય હિંસા જેમ મોક્ષને સાધનારી છે, તેમ યાગીય હિંસા મોક્ષને સાધનારી નથી. વળી, જીવની સંસારની અવસ્થા વિડંબણાવાળી છે, તેમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવનારું વચન સુવચન છે; અને જે વચન મોક્ષનો ઉપાય બતાવનારું ન હોય, તે વચન અર્થોપાર્જનાદિ બતાવનારા સંસારના અન્ય વચનો જેવું છે. માટે તેવા વચન અનુસાર પ્રવૃત્તિ કરવાથી ફળની પ્રાપ્તિ થાય, તોપણ, તે વચન અર્થશાસ્ત્રાદિ તુલ્ય છે. આથી યાગીય હિંસાનું વિધાન કરનારું વચન સુઆગમ નથી. ll૧૨પપી For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૬ અવતરણિકા : इहैवाऽऽगमविरोधमाह - અવતરણિતાર્થ : અહીં જ–વેદગત હિંસામાં જ, આગમના વિરોધને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૨૪૭માં કહેલ કે દષ્ટ-ઇષ્ટઅવિરુદ્ધ, ત્રીજા સ્થાનમાં સંક્રાંત એવું વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનું નિમિત્ત થાય છે. અને તે બતાવતાં ગાથા ૧૨૪૮થી ૧૨૫પમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવને કહેનારું વચન દષ્ટઅવિરુદ્ધ છે અને ત્યાગને કહેનારું વચન દષ્ટવિરુદ્ધ છે; હવે દ્રવ્યસ્તવને કહેનારું વચન ઇષ્ટઅવિરુદ્ધ છે અને ત્યાગને કહેનારું વચન ઈષ્ટવિરુદ્ધ છે, તે ગાથા ૧૨૫૬-૧૨૫૭માં બતાવે છે – ગાથા : अग्गी मामेआओ एणाओ मुंचउ त्ति अ सुई वि । तप्पावफला अंधे तमंमि इच्चाइ अ सई वि ॥१२५६॥ અન્વયાર્થ : મમી ૩ અને અગ્નિ માં મને મો મો આ એનસથી=હિંસાકૃત પાપથી, યુંવડ મુકાવો, ત્તિ એ પ્રકારની સુવિ શ્રુતિ પણ છે; તપ્પાવનાકેમ કે તેના=વેદમાં કહેવાયેલી હિંસાના, પાપનું ફળ છે. ગંધે તમ રૂધ્યારૂ =અને “અંધ તમસમાં ઇત્યાદિ સ વિસ્મૃતિ પણ છે. ગાથાર્થ : અને “અગ્નિ અને હિંસાથી કરાયેલા પાપથી મુકાવો,” એ પ્રકારની વેદમાં શ્રુતિ પણ છે; કેમ કે વેદમાં કહેવાયેલી હિંસાના પાપનું ફળ છે. અને “ગાઢ અંધકારમાં અમે ડૂબીએ છીએ,' ઇત્યાદિ સ્મૃતિ પણ છે. ટીકા : ____ अग्निमा॑ एतस्माद्-हिंसाकृताद् एनस:=पापान्मुञ्चत्विति छान्दसत्वान्मोचयतु इति च श्रुतिरपि विद्यते वेदवागित्यर्थः, तत्पापफला (? तत्पापफलात्)-तदुक्तहिंसापापफलात्, तमसीत्यादि च स्मृतिरपि विद्यते । “મળે તમને મળામ:, પર્વે થનામા हिंसा नाम भवेद्धर्मों, न भूतो न भविष्यति"॥ इति गाथार्थः ॥१२५६॥ નોંધઃ ટીકામાં તાપના છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે તત્કાપનાર્ એમ પંચમી વિભક્તિ હોવી જોઈએ. * “સુ વિ'માં 'થી એ જણાવવું છે કે યજ્ઞનું વિધાન કરનાર સ્મૃતિ તો છે, પરંતુ યજ્ઞની નિંદા કરનાર શ્રુતિ પણ છે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫-૧૨૫૦ * “ વિ''માં “જિ'થી એ જણાવવું છે કે યજ્ઞની નિંદા કરનાર શ્રુતિ તો છે, પરંતુ યજ્ઞની નિંદા કરનાર સ્મૃતિ પણ છે. ટીકાર્ય અને “અગ્નિ મને આ એનસથી=હિંસાથી કરાયેલા પાપથી, મુકાવો=મુક્ત કરો,” એ પ્રકારની શ્રુતિ પણ વેદની વાણી પણ, વિદ્યમાન છે; અહીં પ્રશ્ન થાય કે આ પ્રકારની શ્રુતિ બતાવવાનું પ્રયોજન શું છે ? એથી હેતુ આપે છે – તેના પાપનું ફળ છે–તેમાં કહેવાયેલી હિંસાના પાપનું ફળ છે–વેદમાં કહેવાયેલી યાગીય હિંસાથી કરાયેલા પાપનું ફળ છે. મુઝતુ એટલે છાંદસપણું હોવાથી મોરવતુ અર્થાત્ મૂળગાથામાં સાદું ક્રિયાપદ હોવા છતાં પ્રેરક ક્રિયાપદ ગ્રહણ કરવાનું છે. વળી વેદમાં કહેવાયેલી યાગીય હિંસાને વિરોધી બતાવનારી, જેમ હૃતિ છે તેમ સ્મૃતિ પણ છે, તેથી હવે વેદવચનવિષયક મૃતિ બતાવે છે – અને તમસ ઇત્યાદિ સ્મૃતિ પણ વિદ્યમાન છે. તે સ્મૃતિ જ સ્પષ્ટ કરે છે – જે અમે પશુઓ વડે યજ્ઞ કરીએ છીએ, તે અમે અંધ તમસમાં હિત-અહિત જોવામાં વ્યામોહ પેદા કરે તેવા ગાઢ અંધકારમાં, ડૂબીએ છીએ.” અમે યજ્ઞ કરીને ગાઢ અંધકારમાં કેમ ડૂબીએ છીએ? તેથી કહે છે – હિંસા ધર્મ થાય એ થયેલ નથી, થશે નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : अत्थि जओ ण य एसा अण्णत्था तीई इहं भणिअं । अविणिच्छया ण एवं इह सुव्वइ पाववयणं तु ॥१२५७॥ અન્વયાર્થ : નમો જે કારણથી ત્નિ છે=શ્રુતિ અને સ્મૃતિ છે, રૂદં ચં અને અહીં યાગીય હિંસાના વિષયમાં, સાઆકપૂર્વગાથામાં કહી એ શ્રુતિ અને સ્મૃતિ, સાત્થિા=અન્ય અર્થવાળી મળિ | તીર કહેવા માટે શક્ય નથી; વિછિયા કેમ કે અવિનિશ્ચય છે=શ્રુતિ અને સ્મૃતિને અન્ય અર્થવાળી સ્વીકારવામાં કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. રૂદ અહીં=દ્રવ્યસ્તવીય હિંસાના વિષયમાં, વં આવું યાગીય હિંસાના વિષયમાં સંભળાય છે એવું, પાવવા પાપવચન - સુબ્રટ્ટ સંભળાતું નથી. * “તુ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : જે કારણથી શ્રુતિ અને સ્મૃતિ છે, અને ચાગીય હિંસાના વિષયમાં એ શ્રુતિ અને સ્મૃતિ અન્ય અર્થવાળી કહેવી શક્ય નથી, કેમ કે શ્રુતિ અને સ્મૃતિને અન્ય અર્થવાળી સ્વીકારવામાં કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. દ્રવ્યસ્તવીય હિંસાના વિષયમાં યાગીય હિંસા જેવું પાપવચન સંભળાતું નથી, તે કારણથી ચાગીય હિંસાને કહેનારા વચન સાથે આગમનો વિરોધ છે. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯ક. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૬-૧૨૫૦ ટીકા? अस्ति यतः श्रुतिः स्मृतिश्च, न चैषा श्रुतिः स्मृतिश्च अन्यार्था-अविधेर्दोषनिष्पन्नपापार्था शक्यते इह वक्तुं, कुत इत्याह-अविनिश्चयात्-प्रमाणाभावादित्यर्थः, न चैवमिह-जिनभवनादौ श्रूयते पापवचनं प्रवचन इति गाथार्थः ॥१२५७॥ * પ્રસ્તુત ગાથાના પ્રારંભમાં જે યત: છે તેનો અન્વય ગાથા ૧૨૫૬ની અવતરણિકા સાથે છે. ટીકાર્ય : જે કારણથી શ્રુતિ અને સ્મૃતિ છે, અને અહીં=યાગીય હિંસાના વિષયમાં, આ=ઉપરમાં કહી એ, શ્રુતિ અને સ્મૃતિ અન્ય અર્થવાળી=અવિધિના દોષથી નિષ્પન્ન પાપના અર્થવાળી યજ્ઞ કરતી વખતે અવિધિનો દોષ કરવાથી પેદા થયેલા પાપના વિષયવાળી, કહેવી શક્ય નથી. કયા કારણથી?=શ્રુતિ અને સ્મૃતિ કયા કારણથી અન્ય અર્થવાળી કહેવી શક્ય નથી ? એથી કહે છે – અવિનિશ્ચય હોવાથી પ્રમાણનો અભાવ હોવાથી=જ્યાગીય હિંસાવિષયક પાપવચનો યજ્ઞમાં કરાયેલી અવિધિના દોષથી થયેલા પાપના વિષયવાળાં છે એ પ્રકારે સ્વીકારવામાં કોઈ પ્રમાણ નહીં હોવાથી, શ્રુતિ અને સ્મૃતિ અન્ય અર્થવાળી કહેવી શક્ય નથી, એમ અન્વયે છે. અને અહીં જિનભવનાદિમાં=દ્રવ્યસ્તવીય હિંસાના વિષયમાં, આવા પ્રકારનું=જે પ્રકારે યાગીય હિંસાના વિષયમાં વિરોધી શ્રુતિ અને સ્મૃતિ સંભળાય છે એવા પ્રકારનું, પાપવચન પ્રવચનમાં=જૈનશાસ્ત્રમાં, સંભળાતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : | મીમાંસકો વેદવચનથી યજ્ઞ કરે છે, તે યજ્ઞને કહેનારા વેદવચન સાથે અન્ય વેદવચનોનો વિરોધ પ્રાપ્ત થાય છે; કેમ કે બ્રાહ્મણોને માન્ય એવી શ્રુતિ છે કે “યજ્ઞમાં થતી હિંસાથી થયેલા પાપની શુદ્ધિ અર્થે હું અગ્નિમાં પ્રવેશ કરું છું અને અગ્નિદેવતાને પ્રાર્થના કરું છું કે યજ્ઞ કરવા દ્વારા મેં જે પાપ કર્યું છે, તેનાથી અગ્નિ તું મને મુક્ત કર.” આવા પ્રકારના શ્રુતિવચનથી ફલિત થાય કે યાગીય હિંસાને કહેનારું વેદવચન પાપના ફળવાળું છે. વળી, બ્રાહ્મણોને માન્ય એવી સ્મૃતિ પણ છે કે “જે અમે પશુઓ વડે યજ્ઞ કરીએ છીએ, તે અમે તત્ત્વની વિચારણામાં વ્યામોહ પેદા કરનારા ગાઢ અંધકારમાં ડૂબીએ છીએ; કેમ કે હિંસા ધર્મ હોય એવું ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી કે ભવિષ્યમાં ક્યારેય બનશે નહીં. અને જે હિંસા ભૂત-ભાવિમાં ધર્મ બનતી નથી, તે હિંસા વર્તમાનમાં પણ ક્યારેય ધર્મ બને નહીં; આમ છતાં અમે જે વર્તમાનમાં પશુઓ વડે યજ્ઞ કરવા દ્વારા થતી હિંસાને ધર્મ માનીએ છીએ, તેનાથી ગાઢ અંધકારમાં અમે ડૂબીએ છીએ.” આવા પ્રકારના સ્મૃતિવચનથી પણ ફલિત થાય કે યાગીય હિંસાને કહેનારું વેદવચન પાપના ફળવાળું છે. આમ, યાગીય હિંસાનું વિધાન કરનારા વેદવચન સાથે શ્રુતિ અને સ્મૃતિરૂપ આગમનો વિરોધ છે. હવે આ વિરોધનો પરિહાર કરવા માટે કોઈક યાજ્ઞિક કહે કે આ શ્રુતિ અને સ્મૃતિના નિંદાવચનો યજ્ઞમાં થયેલી અવિધિના દોષથી થયેલા પાપના અર્થને કહેનારા છે, માટે યાગીય હિંસાને કહેનારા વેદવચન સાથે For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫-૧૨૫૦, ૧૨૫૮ શ્રુતિ અને સ્મૃતિરૂપ આગમનો વિરોધ નથી. તેના નિવારણ માટે ગ્રંથકાર કહે છે – જે કારણથી ભાગીય હિંસાની નિંદા કરનારા શ્રુતિ અને સ્મૃતિના વચનો છે, અને તે વચનો યજ્ઞમાં અવિધિના દોષથી થયેલા પાપની નિંદાના અર્થવાળા છે, એમ કહેવું શક્ય નથી; કેમ કે એમ કહેવામાં તેવા કોઈ વેદવચનની પ્રાપ્તિ નથી કે જેના બળથી શ્રુતિ અને સ્મૃતિના વચનો અવિધિના દોષથી થયેલ પાપની નિંદાના અર્થવાળા છે એમ કહી શકાય. તે કારણથી યાગીય હિંસાને કહેનારા વેદવચન સાથે શ્રુતિ અને સ્મૃતિના વચનોનો વિરોધ છે. વળી, આવા પ્રકારનો આગમનો વિરોધ જિનભવનાદિગત હિંસામાં થતો નથી; કેમ કે “જિનભવનાદિવિષયક હિંસા પાપ છેએવું વચન જૈનશાસ્ત્રમાં ક્યાંય પ્રાપ્ત થતું નથી. વળી ક્યાંક શાસ્ત્રવિરુદ્ધ કરાતા જિનભવનાદિના નિંદાવચનો જૈનશાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે, પરંતુ તેના સ્થાનમાં તે પ્રકારનો ઉલ્લેખ જૈનશાસ્ત્રમાં ઉપલબ્ધ હોય છે. દા.ત. સાવદ્યાચાર્યે કહેલ કે “જોકે જિનાલય છે તોપણ સાવદ્ય છે.” આ કથનથી સ્પષ્ટ રીતે ઉપલબ્ધ થાય છે કે “જોકે આ જિનાલય છે માટે સાવદ્ય હોઈ શકે નહીં; તોપણ અવિધિથી કરાયેલું જિનાલય, કરનારના અને કરાવનારના અહિતનું કારણ હોવાથી સાવદ્ય છે.” આથી નક્કી થાય કે શાસ્ત્રવચનનિરપેક્ષ કરાયેલ જિનાલયનું નિંદાવચન હોવા છતાં શાસ્ત્રવચન અનુસાર કરાયેલ દ્રવ્યસ્તવીય હિંસાને કહેનારા જિનવચન સાથે જૈનશાસ્ત્રના અન્ય કોઈ વચનનો વિરોધ પ્રાપ્ત થતો નથી, માટે દ્રવ્યસ્તવનું વિધાન કરનારું જિનવચન ઈષ્ટઅવિરુદ્ધ છે; જ્યારે યાગીય હિંસાને કહેનારા વેદવચન સાથે વેદશાસ્ત્રના અન્ય વચનોનો વિરોધ પ્રાપ્ત થાય છે, માટે યજ્ઞનું વિધાન કરનારું વેદવચન ઈષ્ટવિરુદ્ધ છે. ૧૨૫૬/૧૨૫ અવતરણિકા : ગાથા ૧૨૨૯માં પૂર્વપક્ષીએ કહેલ કે દ્રવ્યસ્તવના વિધાનમાં ધર્મ માટે કરાતી હિંસા પણ દોષકારી ન હોય, તો યાગના વિધાનમાં વેદવિહિત હિંસા ઈચ્છતી નથી એ તમારો વ્યામોહ છે. અને આ વાતની પુષ્ટિ કરવા પૂર્વપક્ષીએ ગાથા ૧૨૩૦માં કહેલ કે વેદવિહિત હિંસા અન્ય જીવોને પીડાકારી છે, માટે દોષકારી છે એમ જૈનો કહેતા હોય, તો જિનભવનાદિની હિંસા પણ અન્ય જીવોને પીડાકારી છે, માટે તેને પણ દોષકારી કહેવી પડે. અને પીડાથી અધર્મ થાય છે એવો પણ નિયમ નથી; કેમ કે વૈદ્ય સાથે વ્યભિચાર છે. આ પ્રકારના ગાથા ૧૨૨૯-૧૨૩૦માં કહેલ પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ ગાથા ૧૨૩૪થી ૧૨૫૭ સુધી કરીને ગ્રંથકારે સ્થાપન કર્યું કે અનુપપત્તિવાળું વચનમાત્ર હિતાદિમાં પ્રવૃત્તિનું નિમિત્ત બનતું નથી. અને વેદવચન અનુપપત્તિવાળું છે, માટે વેદવચનથી કરાતી હિંસાને અદોષકારી કહી શકાય નહીં વળી, ગાથા ૧૨૩૦ના પૂર્વાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે વેદવિહિત હિંસા પીડાકારી છે, માટે દોષરૂપ છે, એમ જો જૈનો કહેતા હોય, તો જિનભવનાદિની હિંસા પણ પીડાકારી છે, માટે તેને પણ દોષરૂપ કહેવી પડે. તેનું સમાધાન ગ્રંથકારે ગાથા ૧૨૫૧-૧૨૫૨માં કર્યું કે જિનભવનાદિમાં થતી પીડાકારી પણ પૃથ્વી આદિની હિંસા અન્ય જીવોને ગુણસાધનનો યોગ હોવાથી યુક્ત જ છે અને આરંભવાળાને આરંભાતરની નિવૃત્તિ આપનારી હોવાથી જિનભવનાદિમાં થતી પૃથ્વી આદિની પીડા પણ મોક્ષફળવાળી છે. વળી, ગાથા ૧૨૩૦ના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે પીડાથી નિયમથી અધર્મ થતો નથી, કેમ કે વૈદ્ય સાથે વ્યભિચાર છે. તેનું સમાધાન ગ્રંથકારે ગાથા ૧૨૫૩માં કર્યું કે પૂર્વપક્ષી વડે પહેલાં કહેવાયેલું વૈદ્યનું દૃષ્ટાંત દ્રવ્યસ્તવમાં યુક્ત છે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૫૮ - હવે ગાથા ૧૨૩૧ના પૂર્વાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે જિનભવનાદિમાં હણાતા જીવોને પરિણામમાં સુખ જ થાય છે, એથી જિનભવનાદિમાં થતી હિંસા દોષકારી નથી, એમ જો જેનો કહેતા હોય તો, યાગમાં હણાતા જીવોને પણ સ્વર્ગ પ્રાપ્ત થાય છે એથી યાગમાં થતી હિંસા પણ દોષકારી નથી, એમ કહેવું પડે. વળી ગાથા ૧૨૩૧ના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે જિનભવનાદિમાં હણાતા જીવોને પરિણામમાં સુખ થતું હોય, તોપણ તેને ધર્મ કહેવાય નહીં, કેમ કે જો તેને ધર્મ માનવામાં આવે તો પારદારિકોને પણ ધર્મ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં સમાધાન કરે છે – ગાથા : परिणामे अ सुहं णो तेसिं इच्छिज्जइ ण य सुहं पि । मंदापत्थकयसमं ता तमुवण्णासमित्तं तु ॥१२५८॥ અન્વયાર્થ: તેહિ મ અને તેઓને દ્રવ્યસ્તવ કરતી વખતે જે જીવોની હિંસા થાય છે તે જીવોને, રાખે સુદુંપરિણામમાં સુખ નો છિiડ઼ ઇચ્છાતું નથી, મંતાપસ્થિય સુપિ =અને મંદ-અપથ્યકૃતની સમાન સુખ પણ નથી=ઈચ્છાતું નથી. તા-તે કારણથી તંત્રતે પૂર્વપક્ષીએ જે ગાથા ૧૨૩૧માં કહ્યું હતું તે, ૩વU TIક્ષમિત્તે સુ-ઉપન્યાસમાત્ર જ છે. ગાથાર્થ : અને દ્રવ્યસ્તવકાળમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવોને પરિણામમાં સુખ ઇચ્છાતું નથી, અને મંદ-અપચ્ચકૃત જેવું સુખ પણ ઇચ્છાતું નથી. તે કારણથી પૂર્વપક્ષીએ જે ગાથા ૧૨૩૧માં કહેલું તે ઉપન્યાસમાત્ર જ છે. ટીકાઃ ___ परिणामे च सुखं न तेषां जिनभवनादौ हिंस्यमानानामिष्यते तन्निमित्तं जैनैः, न च सुखमपि मन्दापथ्यकृतसमं विपाकदारुणमिष्यते, यस्मादेवं तत्-तस्मात्तदुपन्यासमात्रमेव यदुक्तम् 'अह तेसिं परिणाम 'इत्यादिनेति गाथार्थः ॥१२५८॥ * “સુદં gિ'માં ‘પિ'થી એ જ્ઞાપન કરવું છે કે અન્ય જીવોને અપાતું દુ:ખ તો જેનો વડે સુખરૂપે ઇચ્છતું નથી, પરંતુ અન્ય જીવોને અપાતું વિપાકમાં દારુણ એવું સુખ પણ જૈનો વડે સુખરૂપે ઇચ્છાતું નથી. ટીકાર્ય : અને તેઓને જિનભવનાદિમાં હિંસ્યમાનોને જિનભવનાદિમાં હણાતા જીવોને, તે નિમિત્ત દ્રવ્યસ્તવરૂપ નિમિત્ત, પરિણામમાં સુખ જૈનો વડે ઇચ્છતું નથી. અને મંદ-અપથ્યકૃતસમ=મંદ સુખ અને અપથ્યથી કરાયેલ સુખની સમાન, વિપાકમાં દારુણ સુખ પણ ઇચ્છતું નથી. જે કારણથી આમ છે=જેનો જિનભવનાદિમાં હણાતા જીવોને પરિણામમાં સુખ થાય છે એમ ઇચ્છતા નથી અને વિપાકમાં દારુણ સુખને પણ સુખરૂપે For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૮-૧૨૫૯ ઇચ્છતા નથી એમ છે, તે કારણથી જે મદપિરિધાન ઇત્યાદિ વડે ગાથા ૧૨૩૧માં કહેવાયું તે ઉપન્યાસમાત્ર જ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જિનભવનનિર્માણાદિમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવોને જિનભવનાદિનિમિત્તક પરિણામે સુખ થાય છે અર્થાત્ જિનભવનનિર્માણાદિમાં પૃથ્વી આદિ જે જીવોના દેહનો ઉપયોગ થયો, તે જીવોને પુણ્ય બંધાય છે અને તે પુણ્યબંધના ફળરૂપે તે જીવોને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય છે, એમ જૈનો માનતા નથી; કેમ કે જીવ પુણ્યબંધ કે નિર્જરા પોતાના અધ્યવસાયથી પ્રાપ્ત કરે છે, પરંતુ પોતાનો દેહ સત્કાર્યમાં વપરાવામાત્રથી જીવ પુણ્યબંધ કે નિર્જરા પ્રાપ્ત કરતો નથી. માટે ગાથા ૧૨૩૧ના પૂર્વાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે જિનભવનાદિમાં હણાતા જીવોને પરિણામે સુખ થાય છે, એથી દ્રવ્યસ્તવીય હિંસા અદોષરૂપ છે, એમ જૈનો કહેતા હોય તો, યાગમાં હણાતા જીવોને પણ સ્વર્ગનો પાઠ હોવાથી પરિણામે સુખ થાય છે, એથી યાગીય હિંસા પણ અદોષરૂપ કહેવી પડે. આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન ઉપન્યાસમાત્રરૂપ છે. વળી, ગાથા ૧૨૩૧ના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે અન્યને સુખ થવા છતાં પણ પારદારિકોને ધર્મ કહેવાયો નથી. આમ કહીને પૂર્વપક્ષીને એ કહેવું છે કે દ્રવ્યસ્તવમાં હણાતા જીવોને પરિણામે સુખ થવામાત્રથી દ્રવ્યસ્તવને ધર્મ કહી શકાય નહીં. આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન પણ ઉપન્યાસમાત્રરૂપ છે; કેમ કે પરદારાગમન કરનાર પુરુષથી પરદારાને જે સુખ થાય છે, તે સુખ મંદ છે અને અપથ્યના સેવનથી કરાયેલ સુખ જેવું છે, માટે ફળથી દારુણ છે. માટે તેવું સુખ અન્ય જીવને આપવું તેને જૈનદર્શન ધર્મ કહેતું નથી. આનાથી એ પ્રાપ્ત થાય કે, પારદારિકની પ્રવૃત્તિથી પરદારાને થતું સુખ અલ્પ માત્રાનું છે અને અપથ્યના સેવનથી ક્ષણભર થતું સુખ જેમ રોગીને પરિણામે ઘણું દુઃખ આપનાર છે તેના જેવું છે. વળી બીજાને આવું સુખ આપવા માત્રથી ધર્મ ન થાય એમ જૈનો સ્વીકારે છે, માટે દ્રવ્યસ્તવમાં થતી હિંસાથી તે હિંસા કરાતા જીવોને પરલોકમાં સુખ થાય છે તેમ જૈનો સ્વીકારે તોપણ, દ્રવ્યસ્તવની પ્રવૃત્તિથી દ્રવ્યસ્તવ કરનારને ધર્મ થાય છે તેમ માની શકાય નહીં, એવું પૂર્વપક્ષીનું કથન ઉપન્યાસમાત્ર જ છે; કેમ કે જૈનો દ્રવ્યસ્તવમાં હિંસા કરાતા જીવોને સુખ થાય છે માટે દ્રવ્યસ્તવને ધર્મ કહેતા નથી, પરંતુ દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ છે માટે દ્રવ્યસ્તવને ધર્મ કહે છે. ૧૨૫ટા. અવતરણિકા : ગાથા ૧૨૩૨માં પૂર્વપક્ષીએ કહેલ કે જિનભવનાદિમાં હિંસા કરનારાને શુભ ભાવ થાય છે, માટે દ્રવ્યસ્તવીય હિંસા દોષકારી નથી, એમ જો જૈનો કહેતા હોય તો, યાગમાં હિંસા કરનારાને પણ શુભ ભાવ થાય છે, માટે યાગીય હિંસા પણ દોષકારી નથી, એમ કહેવું પડે. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં સમાધાન કરે છે – ગાથા : इअ दिद्वेविरुद्धं जं वयणं एरिसा पवित्तस्स । मिच्छाइभावतुल्लो सुहभावो हंदि विणणेओ ॥१२५९॥ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૫૯ અન્વયાર્થ : રૂમ આ રીતે=ગાથા ૧૨૪૮થી ૧૨૫૭ સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે, વિવિરુદ્ધદષ્ટ-ઇષ્ટવિરુદ્ધ એવું = વયdi=જે વચન છે યાગીય હિંસાને કહેનારું જે વેદવચન છે, રિસા આવા પ્રકારથી આવા પ્રકારના તે વેદવચનથી, પવિત્તસ્મ=પ્રવૃત્તનો સુદમાવો શુભ ભાવ મિચ્છામાવત મ્લેચ્છાદિના ભાવની તુલ્ય વિUો જાણવો. * “વિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ : ગાથા ૧૨૪૮થી ૧૨૫૦ સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે દૃષ્ટ-ઇષ્ટવિરુદ્ધ એવું ચાગીય હિંસાને કહેનારું જે વેદવચન છે, આવા પ્રકારના તે વેદવચનથી પ્રવૃત્તનો શુભ ભાવ પ્લેચ્છાદિના ભાવ જેવો જાણવો. ટીકાઃ इअ एवं दृष्टेष्टविरुद्धं यद्वचनं, ईदृशात् प्रवृत्तस्य सतः म्लेच्छादिभावतुल्यः शुभभावो हन्दि विज्ञेयो, मोहादिति गाथार्थः ॥१२५९॥ ટીકાર્થ : આ રીતે=ગાથા ૧૨૪૮થી ૧૨૫૭ સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે, દષ્ટ-ઇષ્ટથી વિરુદ્ધ એવું જે વચન છે=યાગીય હિંસાને કહેનારું જે વેદવચન છે, આવા પ્રકારના વચનથી પ્રવૃત્ત છતાનો શુભ ભાવ સ્વેચ્છાદિના ભાવની તુલ્ય જાણવો; કેમ કે મોહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૪૮થી ૧૨૫૭ સુધી ગ્રંથકારે યુક્તિથી બતાવ્યું કે યાગીય હિંસાને કહેનારું વેદવચન દૃષ્ટઈષ્ટવિરુદ્ધ છે, આમ છતાં તત્ત્વ-અતત્ત્વ જોવામાં વ્યામોહવાળા બ્રાહ્મણો યજ્ઞને કહેનારું વેદવચન ઉપપત્તિવાળું * છે કે નહીં? તેનો વિચાર કર્યા વગર સ્વદર્શનના રાગરૂપ મોહને પરવશ થઈને યજ્ઞની પ્રવૃત્તિ કરે છે, તેથી આવા પ્રકારના વેદવચનથી યજ્ઞમાં પ્રવૃત્ત થયેલા બ્રાહ્મણોને જે શુભ ભાવ થાય છે તે, ચંડિકા આદિ આગળ શ્રેષ્ઠ બ્રાહ્મણનો વધ કરનારા સ્વેચ્છાદિને થતા શુભ ભાવ જેવો છે. આથી ગાથા ૧૨૩૨માં પૂર્વપક્ષીએ કહેલ કે દ્રવ્યસ્તવય હિંસા કરનારને શુભ ભાવ થાય છે, માટે તે દોષરૂપ નથી એમ જો જૈનો કહેતા હોય તો, યાગીય હિંસા કરનારને પણ શુભ ભાવ થાય છે, માટે તે દોષરૂપ નથી એમ માનવું પડે. આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન યુક્તિ વગરનું છે, કેમ કે દ્રવ્યસ્તવને કહેનારું વચન દૃષ્ટ-ઈષ્ટઅવિરુદ્ધ હોવાથી તેવા વચનથી પ્રવૃત્તિ કરનારા મોહથી પ્રવૃત્તિ કરતા નથી, માટે તે પ્રવૃત્તિથી થતો શુભ ભાવ પરમાર્થથી શુભ ભાવ છે; જયારે યજ્ઞને કહેનારું વચન દષ્ટ-ઇષ્ટવિરુદ્ધ હોવાથી તેવા વચનથી પ્રવૃત્તિ કરનારા મોહથી પ્રવૃત્તિ કરે છે, માટે તે પ્રવૃત્તિથી થતો શુભ ભાવ પરમાર્થથી શુભ ભાવ નથી. ૧૨૫લા For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૬૦ અવતરણિકા : 'एगिंदिआइ अह त' इत्यादि यदुक्तं तत्परिहारार्थमाह - અવતરણિકાર્ય : ગાથા ૧૨૩૩માં પૂર્વપક્ષી વડે શિવિઞફ ગ્રહ તે ઇત્યાદિ જે કહેવાયું, તેના પરિહાર અર્થે ગ્રંથકાર કહે છે – ભાવાર્થ: ગાથા ૧૨૩૩માં પૂર્વપક્ષીએ કહેલ કે જિનભવનાદિમાં જે જીવો હણાય છે તે એકેન્દ્રિયાદિ છે, માટે દ્રવ્યસ્તવીય હિંસા દોષકારી નથી, એમ જો જૈનો કહેતા હોય તો, યાગમાં પણ જે જીવો હણાય છે તે જીવો થોડા છે, માટે યાગીય હિંસા પણ દોષકારી નથી, એમ માનવું જોઈએ. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું ગ્રંથકાર ગાથા ૧૨૬૬ સુધી સમાધાન કરે છે ગાથા : ૨૦૧ एगिदिआइभेओ वित्थं णणु पावभेअहेउ ति । इट्ठो त विसमए तह सुद्ददिआइभेएणं ॥ १२६०॥ અન્વયાર્થઃ ગળુ=ખરેખર ફiઅહીં=હિંસાથી થતા પાપના વ્યતિક૨માં, પવિઞામેઓ વિ-એકેન્દ્રિયાદિનો ભેદ પણ પાવમેઅહેડ-પાપના ભેદનો હેતુ છે, ત્તિ-એ પ્રકારે તમ્ વિ સમ-તારા પણ સ્વમતમાં તદ્દ સુવિઆમેળ-તે પ્રકારે શૂદ્ર-દ્વિજાતિના ભેદથી ડ્ડો-ઇષ્ટ છે. ગાથાર્થ: ખરેખર હિંસાથી થતા પાપના વ્યતિકરમાં એકેન્દ્રિયાદિનો ભેદ પણ પાપના ભેદનો હેતુ છે, એ પ્રમાણે તારા પણ પોતાના મતમાં તે પ્રકારે શૂદ્ર-બ્રાહ્મણના ભેદથી ઇષ્ટ છે. ટીકા एकेन्द्रियादिभेदोऽप्यत्र व्यतिकरे ननु पापभेदहेतुरित्येवमिष्टः तथापि (? तवापि ) स्वमते तथा= तेन प्रकारेण शूद्रद्विजातिभेदेनेति गाथार्थः ॥ १२६०॥ નોંધઃ ટીકામાં તથાપિ છે તેને સ્થાને મૂળગાથા પ્રમાણે તવપિ હોવું જોઇએ અને પ્રતિમાશતકમાં પણ તે પ્રમાણે જ પાઠ છે * ‘તદ્ વિ''માં ‘પિ'થી એ જણાવવું છે કે અમારા મતમાં તો એકેન્દ્રિયાદિનો ભેદ પાપભેદનો હેતુ ઇષ્ટ છે, પરંતુ તારા પણ મતમાં શૂદ્ર-બ્રાહ્મણના ભેદથી એકેન્દ્રિયાદિનો ભેદ પાપભેદનો હેતુ ઈષ્ટ છે. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૬૦-૧૨૬૧ ટીકાર્ય ખરેખર આ વ્યતિકરમાં હિંસાથી થતા પાપના વ્યતિકરમાં, એકેન્દ્રિયાદિનો ભેદ પણ પાપના ભેદનો હેતુ છે, એ પ્રમાણે તારા પણ સ્વમતમાં તે પ્રકારથી=અલ્પ-બહત્વ પ્રકારથી, શૂદ્ર-દિજાતિના ભેદથી ઈષ્ટ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૨૬૦ અવતરણિકા: एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે–પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે શૂદ્ર-દ્વિજાતિના ભેદથી તારા પણ મતમાં એકેન્દ્રિયાદિનો ભેદ પાપના ભેદનો હેતુ ઈષ્ટ છે, એને જ કહે છે – ગાથા : सुद्दाण सहस्सेण वि ण बंभवज्झेह घाइएणं ति । जह तह अप्पबहुत्तं एत्थ वि गुणदोसचिंताए ॥१२६१॥ અન્વયાર્થ : નદ જેવી રીતે રૂદ અહીં હિંસાથી થતા પાપના વિષયમાં, પારૂપ મુદ્દા સદસેળ વિઘાતિત શૂદ્રોના સહસ વડે પણ=હણાયેલા હજાર શૂદ્રો વડે પણ, વંમવ બ્રહ્મહત્યા થતી નથી, તદન્તવી રીતે પ્રસ્થ વિ અહીં પણ એકેન્દ્રિયાદિના અને પંચેન્દ્રિયના ઘાતમાં પણ, ગુલોધિતા, ગુણ-દોષની ચિંતાવિષયક મugi-અલ્પ-બહુત છે. * “તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : જેવી રીતે હિંસાથી થતા પાપના વિષયમાં હણાયેલા હજાર શૂદ્રો વડે પણ બ્રહ્મહત્યા થતી નથી, તેવી રીતે એકેન્દ્રિયાદિના અને પંચેન્દ્રિયના ઘાતમાં પણ ગુણ-દોષની વિચારણાવિષયક અલ્પ-બહુપણું જાણવું. ટીકા : __शूद्राणां सहस्रणाऽपि न ब्रह्महत्या इह घातितेनेति यथा भवतां, तथाऽल्पबहुत्वमत्राऽपि गुणदोषचिन्तायां ज्ञेयमिति गाथार्थः ॥१२६१॥ ટીકાર્ચઃ જેવી રીતે અહીં હિંસાથી થતા પાપના વિષયમાં, ઘાતિત એવા શૂદ્રોના સહસ્ત્ર વડે પણ હણાયેલા એવા હજાર શૂદ્રો વડે પણ, તમને બ્રહ્મહત્યા થતી નથી, તેવી રીતે અહીં પણ=એકેન્દ્રિયાદિના અને પંચેન્દ્રિયના ઘાતમાં પણ, ગુણ-દોષની ચિંતાવિષયક અલ્પ-બહુત્વ જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૬૧-૧૨૬૨ ૨૦૩ ભાવાર્થ : ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે એકેન્દ્રિયાદિની હિંસા અને પંચેન્દ્રિયોની હિંસા પાપના ભેદનો હેતુ છે, તે સ્વીકારવા માટે તેના જેવું કથન તારા મતમાં સ્વીકારાયેલ છે; કેમ કે તારા મતમાં કહેલ છે કે હજાર શૂદ્રોનો ઘાત થાય, તોપણ એક બ્રાહ્મણના ઘાત જેટલું પાપ થતું નથી. આથી જેમ ઘણાં શૂદ્રોના ઘાતમાં થતા પાપ કરતાં એક બ્રાહ્મણના ઘાતમાં અધિક પાપ થાય છે, એમ તને સંમત છે; તેમ ઘણાં એકેન્દ્રિયાદિના ઘાતમાં થતા પાપ કરતાં એક પંચેન્દ્રિયના ઘાતમાં અધિક પાપ થાય છે, એમ તારા જ વચનથી સિદ્ધ થાય છે. આથી ગાથા ૧૨૩૩માં પૂર્વપક્ષીએ કહેલ કે યાગમાં પંચેન્દ્રિયનો વધ છે અને દ્રવ્યસ્તવમાં એકેન્દ્રિયાદિનો વધ છે, એવા ભેદના આગ્રહથી શું?; કેમ કે જિનભવનાદિમાં હણાતા એકેન્દ્રિયાદિ ઘણાં છે અને યાગમાં હણાતા પંચેન્દ્રિયો થોડાં છે, માટે બંનેમાં હિંસા તુલ્ય છે, તેથી જો દ્રવ્યસ્તવથી ધર્મ થઈ શકે એમ સ્વીકારીએ તો યજ્ઞથી પણ ધર્મ થઈ શકે એમ સ્વીકારવું પડે. આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અસંગત છે. ૧૨૬૧ અવતરણિકા : પૂર્વની બે ગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે એકેન્દ્રિયાદિની હિંસા અને પંચેન્દ્રિયની હિંસામાં ગુણ-દોષની વિચારણાવિષયક અલ્પ-બહુત્વ જાણવું. હવે દ્રવ્યસ્તવમાં થતી હિંસા એકેન્દ્રિયાદિની છે માટે અલ્પ છે એમ નહીં, પરંતુ હેતુ અને અનુબંધથી હિંસા નથી, ફક્ત સ્વરૂપથી હિંસા છે, માટે અલ્પ છે. એમ બતાવવા કહે ગાથા : अप्पा य होइ एसा एत्थं जयणाए वट्टमाणस्स । जयणा य धम्मसारो विन्नेआ सव्वकज्जेसु ॥१२६२॥ અન્વયાર્થ: ત્યં ચ અને અહીં=જિનભવનાદિમાં, નયUIC વાપIક્ષયતનાથી વર્તતા એવાને મMા=અલ્પ પણ આ=હિંસા, ડું થાય છે. બન્ને અને સર્વ કાર્યોમાં ગયUTIકયતના ઘસાર=ધર્મનો સાર વિજેમાં જાણવી. ગાથાર્થ : અને જિનભવનાદિમાં ચતનાથી વર્તતા પુરુષને અલ્પ હિંસા થાય છે. અને સર્વ કાર્યોમાં ચતના ધર્મનો સાર જાણવી. ટીકા : ___ अल्पा च भवत्येषा-हिंसाऽत्र यतनया वर्तमानस्य जिनभवनादौ, यतना च धर्मसारो-हृदयं विज्ञेया सर्वकार्येषु ग्लानादिष्विति गाथार्थः ॥१२६२॥ For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૬૨-૧૨૬૩ ટીકાર્થ : અને અહીં-જિનભવનાદિમાં, યાતનાથી વર્તતા એવા શ્રાવકને અલ્પ આ=હિંસા, થાય છે. અને ગ્લાનાદિ સર્વ કાર્યોમાં યતના ધર્મનો સાર=હૃદય, જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૬૦-૧૨૬૧માં ગ્રંથકારે પૂર્વપક્ષીને અભિમત દષ્ટાંતથી સ્થાપન કર્યું કે ગુણ-દોષની વિચારણામાં હિસાવિષયક અલ્પ-બહુત્વ છે, હવે જિનભવનાદિમાં કઈ અપેક્ષાએ અલ્પ હિંસા છે. એ બતાવે છે – વિધિપૂર્વક જિનભવનાદિ કરનાર શ્રાવક ભગવાનની ભક્તિમાં અનુપયોગી સર્વ હિંસાનો પરિહાર કરવા યત્ન કરે છે, આથી જિનભવનાદિ દ્રવ્યસ્તવમાં હેતુહિંસા અને અનુબંધહિંસાનો પરિહાર થાય છે, માત્ર સ્વરૂપહિંસા થાય છે. માટે દ્રવ્યસ્તવમાં અલ્પ હિંસા છે. અહીં પ્રશ્ન થાય કે યતનાથી કરાતા દ્રવ્યસ્તવમાં હેતુહિંસા અને અનુબંધહિંસાનો પરિહાર કેમ થાય છે? તેથી કહે છે – ગ્લાનાદિ સર્વ કાર્યોમાં યતના ધર્મનો સાર છે. આથી નક્કી થાય છે જેમ કોઈ સાધુ, ગ્લાન સાધુની પૂર્ણ યતનાથી વૈયાવચ્ચ કરતા હોય તે વખતે ગ્લાનની પ્રતિચરણામાં અશક્ય પરિહારરૂપે જે હિંસા થાય છે, તે માત્ર સ્વરૂપથી હિંસા છે, હેતુથી કે અનુબંધથી હિંસા નથી; કેમ કે અજ્ઞાન અને પ્રમાદ હોય તો હેતુહિંસા થાય છે અને મોહવૃદ્ધિને અનુકૂળ પ્રવૃત્તિ હોય તો અનુબંધહિંસા થાય છે; જ્યારે ગ્લાનની પ્રતિચરણામાં યતનાથી પ્રવૃત્તિ હોવાથી અજ્ઞાન અને પ્રમાદ નથી, માટે હેતુહિંસા નથી અને ગુણવાનની ભક્તિ કરીને ગુણવૃદ્ધિને અનુકૂળ પ્રવૃત્તિ છે, માટે અનુબંધહિંસા નથી; તેમ જિનમંદિરનિર્માણાદિ કરતી વખતે ભગવાનની ભક્તિમાં અશક્ય પરિહારરૂપે જે હિંસા થાય છે, તે માત્ર સ્વરૂપથી હિંસા છે, હેતુથી કે અનુબંધથી હિંસા નથી; કેમ કે ભગવાનની ભક્તિમાં અનુપયોગી હિંસાનો પરિહાર કરવા અર્થે સમ્યગ્યતના છે, માટે હેતુહિંસા નથી અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના ગુણો પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિને અનુકૂળ પ્રવૃત્તિ છે, માટે અનુબંધહિંસા નથી. આમ, જિનમંદિરનિર્માણાદિ દ્રવ્યસ્તવમાં યતનાથી વર્તતા શ્રાવકને અલ્પ હિંસા થાય છે, અને તે અલ્પ પણ હિંસા યતનાના પરિણામથી વિશિષ્ટ હોવાથી, લેશ પણ પાપબંધનું તો કારણ નથી, પરંતુ મોક્ષનું કારણ છે. આથી તત્ત્વથી જિનભવનાદિ દ્રવ્યસ્તવમાં હિંસા જ નથી. અહીં “યતના' શબ્દથી બહિરંગ યતના અને અંતરંગ યતના એ બંનેનું ગ્રહણ છે. આશય એ છે કે જિનભવનાદિ દ્રવ્યસ્તવકાળમાં જે બાહ્ય હિંસાના પરિવાર માટે શક્ય યત્ન કરાય છે, તે બહિરંગ યતના છે અને ભગવાનના ગુણોનું અવલંબન લઈને ભગવાન પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિ માટેનો જે આંતર યત્ન કરાય છે, તે અંતરંગ યતના છે. આ બંને પ્રકારની યતના ધર્મનું હૃદય છે અર્થાત જ્યાં આ બંને પ્રકારની યતના વર્તતી હોય ત્યાં ધર્મ વૃદ્ધિ પામે છે. ૧૨૬૨) અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સર્વ કાર્યોમાં યતના ધર્મનો સાર જાણવી, તેથી યતના ધર્મનો સાર કઈ રીતે છે? તે સ્પષ્ટ કરે છે – For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૬૩ ૨૦૫ ગાથા : जयणेह धम्मजणणी जयणा धम्मस्स पालणी चेव । तव्वुड्डिकरी जयणा एगंतसुहावहा जयणा ॥१२६३॥ અન્વયાર્થ : રૂદ અહીં ધર્મના સર્વ કાર્યોમાં, નયUT થપ્પનાયતના ધર્મની જનની છે, નયUTI વેવ થમ્પસ પત્ની અને યતના ધર્મની પાલની છે, નયUT તળુરીયતના તવૃદ્ધિકરી છે=ધર્મની વૃદ્ધિ કરનારી છે, નયUT તસુહ્યાવહાયતના એકાંતથી સુખાવહ છે. ગાથાર્થ : ધર્મના સર્વ કાર્યોમાં ચતના ધર્મને પેદા કરનારી છે, ચતના ધર્મનું પાલન કરનારી છે, ચતના ધર્મની વૃદ્ધિ કરનારી છે, ચતના એકાંતે સુખ આપનારી છે. ટીકા : __यतनेह धर्मजननी, ततः प्रसूतेः, यतना धर्मस्य पालनी चैव, प्रसूतरक्षणात्, तवृद्धिकारिणी यतना, इत्थं तवृद्धः, एकान्तसुखावहा यतना, सर्वतो भद्रत्वादिति गाथार्थः ॥१२६३॥ ટીકાર્ય : અહીં ધર્મના સર્વ કાર્યોમાં, યતના ધર્મનું જનન કરનારી છે; કેમ કે તેનાથી પ્રસૂતિ છે=યતનાથી ધર્મનો પ્રસવ થાય છે. અને યતના ધર્મનું પાલન કરનારી છે; કેમ કે પ્રસૂતનું રક્ષણ છે તેનાથી પ્રસવ પામેલ ધર્મનું રક્ષણ થાય છે, યતના તેની વૃદ્ધિકારી છે=ધર્મની વૃદ્ધિ કરનારી છે, કેમ કે આ રીતે તેની વૃદ્ધિ છે=ધર્મના સર્વ કાર્યોમાં યતના કરીએ એ રીતે ધર્મ વધે છે. યતના એકાંતથી સુખાવહ છે=સુખ આપનારી છે; કેમ કે સર્વથી ભદ્રપણું છેકયતનાનું હેતુ-સ્વરૂપ-અનુબંધ એ સર્વથી કલ્યાણપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કોઈપણ ધર્મના અનુષ્ઠાનમાં યતના વર્તતી હોય તો તે યતનાથી ધર્મ પેદા થાય છે. જેમ કે સંયમ ગ્રહણ કરતી વખતે શાસ્ત્રવચનાનુસાર યતના વર્તતી હોય તો સ્વીકારાયેલ સંયમ ભાવથી પરિણમન પામે છે. આથી યતના ધર્મને જન્મ આપનારી છે. વળી, સંયમ ગ્રહણ કર્યા પછી શાસ્ત્રવચનાનુસાર સર્વ યતના કરવામાં આવે તો પોતાનામાં પ્રગટેલ સંયમના પરિણામનું રક્ષણ થાય છે અને યતના કરવામાં ન આવે તો પ્રગટેલ સંયમના પરિણામનો નાશ થાય છે. આથી યતના ધર્મનું પાલન કરનારી છે. વળી, સંયમ ગ્રહણ કર્યા પછી સર્વ અનુષ્ઠાનો યતનાપૂર્વક કરવાથી, જેમ પ્રગટેલ સંયમના પરિણામનું રક્ષણ થાય છે, તેમ ઉત્તરોત્તર સંયમના કંડકોની વૃદ્ધિ પણ થાય છે. આથી યતના ધર્મને વધારનારી છે. આમ, યતના ધર્મની નિષ્પત્તિનો હેતુ છે, ધર્મના રક્ષણના સ્વરૂપવાળી છે અને ધર્મની વૃદ્ધિના ફળવાળી છે. માટે યતના હેતુથી, સ્વરૂપથી અને ફળથી સુંદર છે. માટે એકાંતે સુખાવહ છે; કેમ કે યતના સર્વ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૬૩-૧૨૬૪ દૃષ્ટિકોણથી કલ્યાણકારી છે. આથી યતના ધર્મનો સાર છે, માટે શાસ્ત્રવચન અનુસાર યતનાથી દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકના ગુણસ્થાનકનું પાલન અને વર્ધન થતું હોવાથી યતના ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ છે, માટે યતનાથી કરાયેલ દ્રવ્યસ્તવમાં પરમાર્થથી હિંસા નથી, માત્ર વ્યવહારથી હિંસા છે. એને સામે રાખીને પૂર્વગાથામાં કહેલ છે કે તેનાથી વર્તતા શ્રાવકને જિનભવનાદિ દ્રવ્યસ્તવમાં અલ્પ હિંસા થાય છે. ૧૨૬all અવતરણિકા : યતના ધર્મનો સાર કઈ રીતે છે? એ પૂર્વગાથામાં બતાવ્યું, હવે યતના ધર્મનો સાર છે, એ અન્ય રીતે બતાવે છે – ગાથા : जयणाए वट्टमाणो जीवो सम्मत्तणाणचरणाणं । सद्धाबोहासेवणभावेणाराहओ भणिओ ॥१२६४॥ અન્વયાર્થ : ગયUTI વક્મો નીવોયેતનાથી વર્તતો જીવ સદ્ધાવોદાસેવનુમાવે શ્રદ્ધા, બોધ અને આસેવનના ભાવને કારણે સમત્તUTUવરVIDi=સમ્યક્ત, જ્ઞાન અને ચરણનો મારો આરાધક મUTો કહેવાયો છે. ગાથાર્થ: યતનાથી વર્તતો જીવ શ્રદ્ધા, બોધ અને આસેવનના ભાવને કારણે સ ત્ત્વ, જ્ઞાન અને ચારિત્રનો આરાધક કહેવાયો છે. ટીકા : यतनया वर्तमानो जीवः परमार्थेन सम्यक्त्वज्ञानचरणानां त्रयाणामपि श्रद्धाबोधासेवनभावेन हेतुना आराधको भणितः, तथाप्रवृत्तेरिति गाथार्थः ॥१२६४॥ ટીકાર્ય : યતનાથી વર્તતો જીવ પરમાર્થથી શ્રદ્ધા, બોધ અને આર્તવનના ભાવરૂપ હેતુથી સમ્યક્ત, જ્ઞાન અને ચરણરૂપ ત્રણેનો પણ આરાધક કહેવાય છે, કેમ કે તે પ્રકારે પ્રવૃત્તિ =જે પ્રકારે રત્નત્રયીને અનુકૂળ ભાવોની વૃદ્ધિ થાય તે પ્રકારે યતનાની પ્રવૃત્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - જિનભવનનું નિર્માણ આદિ પ્રવૃત્તિ શાસ્ત્રવચનાનુસાર યતનાથી કરનાર શ્રાવક પરમાર્થથી રત્નત્રયીની આરાધના કરે છે. તે આ રીતે – દ્રવ્યસ્તવકાળમાં “લોકોત્તમ એવા તીર્થકરની ભક્તિથી એકાંતે કલ્યાણ થાય છે એ પ્રકારની સ્થિર રુચિ શ્રાવકમાં વૃદ્ધિ પામે છે, માટે સમ્યગ્દર્શનની આરાધના થાય છે. વળી, દ્રવ્યસ્તવકાળમાં લોકોત્તમ એવા તીર્થકરની ભક્તિ દ્વારા મોહનું ઉમૂલન કરવા અર્થે કેવા પ્રકારની બહિરંગ ઉચિત યતનાઓ કરવી જોઈએ? For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૪-૧૨૫ ૨૦૦ અને તીર્થકરને અવલંબીને કેવા પ્રકારના ભાવો કરવા જોઈએ? એ પ્રકારનો બોધ શ્રાવકમાં સમ્ય પ્રવર્તતો હોય છે, માટે સમ્યજ્ઞાનની આરાધના થાય છે. વળી, શ્રાવક દ્રવ્યસ્તવકાળમાં સમ્યગ્રુચિ અને સમ્યગ્બોધથી નિયંત્રિત એવી ભગવાનની ભક્તિની પ્રવૃત્તિ કરીને ચારિત્રના ભાવોને અનુકૂળ કાંઈક પરિણામો કરે છે, જેથી ચારિત્રના પ્રતિબંધક કર્મો તૂટે છે, માટે સમ્યચ્ચારિત્રની આરાધના થાય છે. આ રીતે યતનાપૂર્વક દ્રવ્યસ્તવ કરનાર શ્રાવક રત્નત્રયીના પ્રતિબંધક કર્મોનો ક્ષય કરીને શક્તિનો પ્રકર્ષ થાય તો આ ભવમાં જ ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને યાવત્ સંસારનો અંત કરે છે; અને કદાચ તેવો શક્તિનો પ્રકર્ષ આ ભવમાં ન થાય, તોપણ અન્ય ભવમાં ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને યાવત્ સંસારનો અંત કરે છે. આથી નક્કી થાય કે, દ્રવ્યસ્તવ એ જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનાને અનુકૂળ પ્રવૃત્તિ છે. ૧૨૬જા અવતરણિકા: ગાથા ૧૨૬રમાં કહેલ કે યતનાથી વર્તતા શ્રાવકને જિનભવનાદિમાં અલ્પ હિંસા થાય છે, અને તેમાં કારણ બતાવ્યું કે યતના ધર્મનો સાર છે. ત્યારપછી ગાથા ૧૨૬૩-૧૨૬૪માં યતના ધર્મનો સાર કઈ રીતે છે? તે બતાવ્યું. હવે યતના તત્ત્વથી હિંસાની નિવૃત્તિપ્રધાન છે, તે બતાવે છે – ગાથા : एसा य होइ नियमा तयहिगदोसविणिवारणी जेण । तेण णिवित्तिपहाणा विनेआ बुद्धिमंतेणं ॥१२६५॥ અન્વચાર્યઃ ને અને જે કારણથી પસી આકયતના, નિયમ-નિયમથી તદાવોસવળવારા તેનાથી અધિક દોષની વિનિવારણી=દ્રવ્યસ્તવીય હિંસાથી થતા દોષથી અધિક દોષનું નિવારણ કરનારી, હોડું થાય છે, તેT=તે કારણથી વદ્ધિમત્તેviબુદ્ધિમાને (યતના) Mિવિત્તિપાપIT વિન્નેમા-નિવૃત્તિપ્રધાન જાણવી. ગાથાર્થ : અને જે કારણથી ચતના નિયમથી દ્રવ્યસ્તવીચ હિંસાથી થતા દોષથી અધિક દોષનું નિવારણ કરનારી થાય છે, તે કારણથી બુદ્ધિમાને ચતના નિવૃત્તિપ્રધાન જાણવી. ટીકા : एषा च भवति नियमात् यतना तदधिकदोषविनिवारणी येन अनुबन्धेन, तेन निवृत्तिप्रधाना तत्त्वतः विज्ञेया बुद्धिमता सत्त्वेनेति गाथार्थः ॥१२६५॥ ટીકાર્ય અને જે કારણથી આકયતના, નિયમથી અનુબંધ દ્વારા તેનાથી અધિક દોષની વિનિવારણી થાય છે= દ્રવ્યસ્તવીય હિંસાથી થતા દોષથી અધિક દોષનું નિવારણ કરનારી થાય છે, તે કારણથી બુદ્ધિમાન સત્ત્વએ બુદ્ધિશાળી પુરુષ, યતના તત્ત્વથી નિવૃત્તિપ્રધાન જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ભાવાર્થ: દ્રવ્યસ્તવકાળમાં સ્વરૂપથી હિંસા હોવા છતાં શ્રાવકના હૈયામાં યતનાનો પરિણામ વર્તતો હોવાથી અધિક દોષનું નિવારણ થાય છે; કેમ કે દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકનું ચિત્ત બાહ્ય રીતે યતનાપ્રધાન હોવાથી સર્વ જીવો પ્રત્યે દયાળુ હોય છે અને અંતરંગ રીતે ભગવાનના ગુણો પ્રત્યે બહુમાનભાવ હોવાથી સર્વ અહિંસાના બીજભૂત વીતરાગભાવ પ્રત્યે પ્રીતિવાળું હોય છે. માટે શ્રાવક વીતરાગની ભક્તિ કરીને વીતરાગતાને અભિમુખ ચિત્તની ભૂમિકા પ્રગટ કરે છે. આથી દ્રવ્યસ્તવમાં જે સ્વરૂપથી હિંસા થાય છે, તેનાથી અધિક દોષનું નિવારણ દ્રવ્યસ્તવના ફળ દ્વારા થાય છે; કેમ કે દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકના હૈયામાં વર્તતો દયાનો પરિણામ ભગવાનની ભક્તિ દ્વારા પ્રકર્ષવાળો થવાથી જન્માંતરમાં ષટ્કાયના પાલનના પરિણામવાળો થશે, અને તે શ્રાવકનો આત્મા સંયમ ગ્રહણ કરશે ત્યારે હિંસાના બીજભૂત એવી રાગાદિની આકુળતા તેનામાં ઓછી થશે, અને ક્રમે કરીને તે મોક્ષ પ્રાપ્ત કરશે ત્યારે સર્વથા હિંસાની નિવૃત્તિ થશે. આથી દ્રવ્યસ્તવમાં અન્ય જીવોની થતી હિંસા વ્યવહારથી દોષરૂપ હોવા છતાં તેમાં વર્તતી યતના દ્વારા અધિક દોષનું નિવર્તન થાય છે, માટે યતના તત્ત્વથી હિંસાની નિવૃત્તિપ્રધાન છે. માટે ગાથા ૧૨૬૨માં કહેલ છે કે યતનાથી વર્તતા શ્રાવકોને જિનભવનાદિ દ્રવ્યસ્તવમાં અલ્પ હિંસા થાય છે. ૧૨૬૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૬૫-૧૨૬૬ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે યતના તત્ત્વથી હિંસાની નિવૃત્તિપ્રધાન જાણવી. તેથી હવે દ્રવ્યસ્તવમાં વર્તતી યતનાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : અન્વયાર્થ: सा इह परिणयजलदलविसुद्धिरूवा उ होइ विण्णेआ । अत्थव्वओ महंतो सव्वो सो धम्महेउ त्ति ॥ १२६६ ॥ રૂ.=અહીં=જિનભવનાદિરૂપ દ્રવ્યસ્તવમાં, સા-તે=પૂર્વમાં બતાવાયેલી યતના, રિળયનતવતવિસુદ્ધિરૂવા૩-પરિણત જલ, દલની વિશુદ્ધિરૂપ જ વિળે હો=વિશેય થાય છે. (જોકે) મહંતો ગત્ત્વન્દ્વઓ-મહાન અર્થવ્યય થાય છે, (તોપણ) સવ્વો-સર્વ સૌ-આ=અર્થવ્યય, થમ્મદે =ધર્મનો હેતુ છે. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ: જિનભવનાદિરૂપ દ્રવ્યસ્તવમાં પૂર્વમાં વર્ણવાયેલી યતના પ્રાસુક પાણી, કાષ્ઠાદિ દલની વિશુદ્ધિરૂપ જ જાણવી. જોકે ઘણો ધનવ્યય થાય છે, તોપણ સર્વ ધનવ્યય ધર્મનો હેતુ છે. ટીકા ઃ सा-यतना इह-जिनभवनादौ परिणतजलदलविशुद्धिरूपैव भवति विज्ञेया, प्रासुकग्रहणेन अर्थव्ययो महान् यद्यपि तत्र, तथापि सर्वोऽसौ धर्म्यहेतुः, स्थाननियोगादिति गाथार्थः ॥ १२६६ ॥ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૬-૧૨૦૦ ૨૦૯ ટીકાર્ચ: અહીં જિનભવનાદિમાં, તે=યતના, પરિણત જલ, દલની વિશુદ્ધિરૂપ જ વિષેય થાય છે. જોકે ત્યાં પ્રાસુકના ગ્રહણથી જિનભવનનિર્માણાદિમાં પ્રાસુક જલાદિનું ગ્રહણ કરવાથી, મહાન અર્થવ્યય થાય છે=ઘણો ધનવ્યય થાય છે, તોપણ સર્વ આ=અર્થવ્યય, ધર્મનો હેતુ છે; કેમ કે સ્થાનમાં નિયોગ છે= સર્વ અર્થવ્યયનો ઉચિત સ્થાનમાં સંબંધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનભવનનું નિર્માણ કરાવવાં વગેરે દ્રવ્યસ્તવમાં ત્રસાદિ જીવોથી રહિત એવું પાણી ગ્રહણ કરવું, લાકડાં, ઈંટ વગેરે જીવોથી સંસક્ત ન હોય તેવા ગ્રહણ કરવાં, ભૂમિખનન વખતે તે ભૂમિમાં જે ત્રસાદિ જીવો હોય તે સર્વના રક્ષણ માટે શક્ય યતના કરવી, તેમ જ ઉપલક્ષણથી દ્રવ્યસ્તવમાં ઉપયોગી અન્ય સર્વ સામગ્રીમાં શક્ય હોય એટલા આરંભનો પરિહાર કરવો, એ સર્વ યતના છે. જોકે આ રીતે પરિણત જલાદિ ગ્રહણ કરવાથી દ્રવ્યસ્તવમાં સામાન્ય રીતે જે ધનવ્યય થતો હોય, તેનાથી ઘણો અધિક ધનવ્યય થાય છે, તોપણ આ સર્વ ધનવ્યય ધર્મનું કારણ છે; કેમ કે જીવરક્ષા અર્થે વપરાય છે, માટે તે ધનવ્યયનો ઉચિત સ્થાનમાં ઉપયોગ છે. ૧૨૬૬ll અવતરણિકા : प्रसङ्गमाह - અવતરણિકાઈ: પ્રસંગને કહે છે, અર્થાત્ ગાથા ૧૨૬૫માં કહેલ કે જે કારણથી યતના તેનાથી અધિક દોષનું નિવારણ કરનારી છે, તે કારણથી યતના હિંસાની નિવૃત્તિપ્રધાન જાણવી. તેથી તે પ્રકારનો પ્રસંગ અર્થાતુ યતન અધિક દોષનું નિવારણ કરનારી હોવાથી હિંસાની નિવૃત્તિનું કારણ બને છે તે પ્રકારનું સ્થાન, ક્યાં પ્રાપ્ત થાય છે? તે બતાવે છે – ગાથા : एत्तो च्चिअ निद्दोसं सिप्पाइविहाण मो जिणिंदस्स । लेसेण सदोसं पि हु बहुदोसनिवारणत्तेणं ॥१२६७॥ અન્વચાઈ: | Uો ત્રિમ આથી જ બૅલેન સોર્સ પિનલેશથી સદોષ પણ વ૬ોનિવારVIબહુ દોષનું નિવારણપણું હોવાથી નિતિ સિMાવિહા રો-જિનેન્દ્રનું શિલ્પાદિનું વિધાન પણ નિદ્દો-નિર્દોષ છે. * “કો' પિ અર્થમાં છે. * 'દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : આથી જ લેશથી સદોષ પણ બહુ દોષનું નિવારણપણું હોવાથી જિનેન્દ્રનું શિલ્પાદિનું વિધાન પણ નિર્દોષ છે. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / વપરિજ્ઞા / ગાથા ૧૨૦૦, ૧૨૬૮-૧૨૬૯ ટીકા: __ अत एव-यतनागुणात् निर्दोषं शिल्पादिविधानमपि जिनेन्द्रस्य आद्यस्य लेशेन सदोषमपि सन् (?सद्) बहुदोषनिवारणत्वेनाऽनुबन्ध:(?अनुबन्धतः) इति गाथार्थः ॥१२६७॥ નોંધઃ ટીકામાં સત્ છે તેને સ્થાને સત્ અને અનુવન્ધિઃ છે તેને સ્થાને અનુવસ્થતઃ હોવું જોઈએ. * “શિન્યવિધાન”માં “પિ'થી એ દર્શાવવું છે કે આધ જિનેન્દ્રનું યોગમાર્ગાદિનું વિધાન તો નિર્દોષ છે, પરંતુ શિલ્પાદિનું વિધાન પણ નિર્દોષ છે. * “એવો પિ'માં “પિ'થી એ દર્શાવવું છે કે જિનેન્દ્રનું શિલ્પાદિનું વિધાન દોષ વગરનું હોય તો તો નિર્દોષ છે; પરંતુ શિલ્પાદિનું વિધાન લેશથી સદોષ પણ=દોષવાળું હોવા છતાં પણ, નિર્દોષ છે. ટીકાર્ય : આથી જયતનાનો ગુણ હોવાથી જ, લેશથી સદોષ પણ છતું બહુ દોષનું નિવારણપણું હોવાથી અનુબંધથી ફળથી, આઘજિનેન્દ્રનું પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનનું, શિલ્પાદિનું વિધાન પણ શિલ્પકલા વગેરેનું શિક્ષણ પણ, નિર્દોષ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રથમ તીર્થકર ગૃહસ્થઅવસ્થામાં હતા, ત્યારે તેમણે લોકોને શિલ્પકળા વગેરે શીખવાડ્યું. અને તે શિલ્પકળા વગેરે લોકોના રાગાદિની વૃદ્ધિનું કારણ હોવાથી લેશથી દોષરૂપ છે, તો પણ જો ભગવાને શિલ્પકળા વગેરે લોકોને શીખવાડ્યા ન હોત, તો લોકો પરસ્પર કલહ કરીને અધિક દોષો પ્રાપ્ત કરત; જ્યારે શિલ્પકળા વગેરે શીખવાડવાથી લોકોને રાગાદિ થવારૂપ અલ્પ દોષ થવા છતાં, તે દોષ કરતાં અધિક દોષોનું નિવારણ થયું. આથી ભગવાને લોકોને તેવી જ કળા વગેરે શીખવાડ્યા કે જેનાથી લોકો પરસ્પર થતા ઉપદ્રવોમાંથી રક્ષણ પામે, પરંતુ ઘણો ક્લેશ પેદા કરાવે તેવી કળા વગેરે ભગવાને શીખવાડ્યા નહીં. માટે શિલ્પાદિના વિધાનમાં યતનાનો ગુણ હોવાથી ભગવાને બતાવેલ શિલ્પાદિ અધિક દોષોનું નિવારણ કરનાર છે, માટે લેશથી સદોષ હોવા છતાં પણ ફળથી નિર્દોષ છે. II૧૨૬૭ળા અવતરાણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : આને જ કહે છે=પૂર્વગાથામાં કહ્યું કે યતનાનો ગુણ હોવાથી જ લેશથી સદોષ પણ જિનેન્દ્રનું શિલ્પાદિનું વિધાન પણ અનુબંધથી નિર્દોષ છે, એને જ કહે છે – ગાથા : वरबोहिलाभओ सो सव्वुत्तमपुण्णसंजुओ भयवं । एगंतपरहिअरओ विसुद्धजोगो महासत्तो ॥१२६८॥ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૬૮-૧૨૬૯ जं बहुगुणं पयाणं तं णाऊणं तहेव देसेइ । ते रक्खंतस्स तओ जहोचिअं कह भवे दोसो ? ॥१२६९ ॥ અન્વયાર્થઃ વરવોહિતામો-વરબોધિના લાભને કારણે સવ્વુત્તમપુળસંતુઓ મયવં=સર્વોત્તમ પુણ્યથી સંયુક્ત, ભગવાન, ાંતપરગિરો વિશુદ્ધનોનો મહામત્તો-એકાંતથી પરના હિતમાં રત, વિશુદ્ધ યોગવાળા, મહાસત્ત્વવાળા મો-આ=જિનેન્દ્ર, પવાળું=પ્રજાને નં વહુનુÍ=જે બહુગુણવાળું છે, તં ળં તેને જાણીને તહેવ સેફ-તે રીતે જ બતાવે છે, તેઓ-તે કારણથી તે તેઓને=પ્રજાને, નોવિચં રવ ંતÆ=યથોચિત રક્ષણ કરતા એવા જિનેન્દ્રને હૈં કઈ રીતે જેો-દોષ મને?=થાય ? ગાથાર્થ: ૨૧૧ વરબોધિના લાભને કારણે સર્વોત્તમ પુણ્યથી સંયુક્ત, ભગવાન, એકાંતે અન્ય જીવોના હિતમાં રક્ત, વિશુદ્ધ યોગવાળા, મહાસત્ત્વવાળા જિનેન્દ્ર પ્રજાને જે બહુગુણવાળું છે, તેને જાણીને તે પ્રમાણે જ બતાવે છે, તેથી પ્રજાનું યથોચિત રક્ષણ કરતા જિનેન્દ્રને કઈ રીતે દોષ થાય ? અર્થાત્ દોષ ન જ થાય. ટીકા वरबोधिलाभतः सकाशादसौ= जिनेन्द्रः, सर्वोत्तमपुण्यसंयुक्तो, भगवान्, एकान्तपरहितरतः, तत्स्वाમાવ્યાર્, વિશુદ્ધયોગો, મહાસત્ત્વ કૃતિ ગાથાર્થ: ૨૬૮ यद्बहुगुणं प्रजानां प्राणिनां तद् ज्ञात्वा तथैव देशयति भगवान्, तान् रक्षतस्ततो यथोचितमनुबन्धतः कथं भवेद्दोष: ? नैवेति गाथार्थः ॥१२६९॥ ટીકાર્ય વરબોધિના લાભને કારણે આ=જિનેન્દ્ર, સર્વોત્તમ પુણ્યથી સંયુક્ત છે, ભગવાન છે, એકાંતથી પરના હિતમાં રત છે; કેમ કે તાભાવ્ય છે=ભગવાનનું પરનું હિત કરવાનું સ્વભાવપણું છે. વિશુદ્ધ યોગવાળા છે, મહાસત્ત્વવાળા છે. ભગવાન પ્રજાને=પ્રાણીઓને, જે બહુગુણવાળું છે, તેને જાણીને તે રીતે જ બતાવે છે, તે કારણથી તેઓને=પ્રાણીઓને, યથોચિત રક્ષણ કરતા એવા જિનેન્દ્રને કઈ રીતે અનુબંધથી–ફળથી, દોષ થાય ? ન જ થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ભગવાનને વરબોધિનો લાભ છે અર્થાત્ પોતાને પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વ ઘણા જીવોને સન્માર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવા પ્રકારની શ્રેષ્ઠ બોધિનો ભગવાનને લાભ છે. અને તે વરબોધિના લાભને કારણે જગતના જીવોના હિતનું પ્રબળ કારણ બને તેવી સર્વોત્તમ પુણ્યપ્રકૃતિ ભગવાને બાંધી છે. વળી ભગવાનનો ૫૨નું હિત કરવાનો સ્વભાવ હોવાથી એકાંતે અન્ય જીવોના હિતમાં તેઓ રક્ત છે. વળી ભગવાન વિશુદ્ધ યોગવાળા છે અને મહાસત્ત્વવાળા છે. તેથી ભગવાન પોતાના પુત્રાદિ પ્રત્યે કે પોતાની પ્રજા પ્રત્યે તે પ્રકારની લાગણીને વશ થઈને શિલ્પાદિ શીખવાડવાની પ્રવૃત્તિ કરતા નથી. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અનુયોગગણાનુણાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૬૮-૧૨૬૯, ૧૦૦-૧૦૦૧ આવા પ્રકારના ભગવાન હોવાને કારણે લોકોને જે બહુગુણ કરનારું હોય, તેને જાણીને તે રીતે જ ઉપદેશ આપે છે, જેથી ભગવાને આપેલ ઉપદેશ પ્રજાને ઘણાં ગુણોની પ્રાપ્તિનું કારણ બને છે. માટે ફળથી પ્રજાનું યથાયોગ્ય રક્ષણ કરતા ભગવાનને શિલ્પાદિ શીખવાડવાથી કઈ રીતે દોષ થાય? અર્થાત્ દોષ થાય જ નહીં. ૧૨૬૮/૧૨૬ાા અવતરણિકાઃ एतदेव स्पष्टयति - અવતરણિતાર્થ : આને જ સ્પષ્ટ કરે છે=ગાથા ૧૨૬૭થી ૧૨૬૯ સુધી યતના હોવાથી આદ્ય જિનેન્દ્રનું શિલ્પાદિનું વિધાન અનુબંધથી નિર્દોષ છે, એમ બતાવીને ગ્રંથકારશ્રી પ્રસ્તુત દ્રવ્યસ્તવમાં પણ યતના નિવૃત્તિપ્રધાન છે, એને જ સ્પષ્ટ કરે છે – ગાથા : तत्थ पहाणो अंसो बहुदोसनिवारणेह जगगुरुणो । नागाइरक्खणे जह कड्डणदोसे वि सुहजोगो ॥१२७०॥ અન્વયાર્થ : રૂદ અહીં=જગતમાં, તત્ત્વત્યાં=શિલ્પાદિના વિધાનમાં, ગાળો જગદ્ગુરુનો પહાળો સંતો પ્રધાન અંશ ચંદુલનિવારVT=બહુ દોષની નિવારણા છે, નહિં જે રીતે નાફિરવલ્લો-નાગાદિથી રક્ષણમાં ફૂલો વિકર્ષણનો દોષ હોતે છતે પણ સુદનોનો શુભ યોગ છે. ગાથાર્થ : જગતમાં શિલ્પાદિના વિધાનમાં જગદ્ગરનો પ્રધાન અંશ બહુ દોષની નિવારણા છે, જે રીતે નાગાદિથી રક્ષણમાં કર્ષણનો દોષ હોવા છતાં પણ શુભ ચોગ છે. ટીકાઃ तत्र-शिल्पादिविधाने प्रधान: अंशः बहुदोषनिवारणा इह-जगति जगद्गुरोः, ततश्च नागादिरक्षणे यथा जीवितरक्षणोन आकर्षणाद्दोषेऽपि कण्टकादेः शुभयोगो भवतीति गाथार्थः ॥१२७०॥ * “કૃrો વિ'માં ‘સ'થી એ બતાવવું છે કે પુત્રના કર્ષણનો દોષ નહીં હોતે છતે તો માતાનો શુભ યોગ છે, પરંતુ પુત્રના કર્ષણનો દોષ હોતે છતે પણ માતાનો શુભ યોગ છે. ટીકાર્ય : અહીં=જગતમાં, ત્યાં=શિલ્પાદિના વિધાનમાં, જગદગુરુનો પ્રધાન અંશ બહુ દોષની નિવારણા છે. અને તેથી જે રીતે નાગાદિથી રક્ષણમાં આકર્ષણથી=પુત્રને ખેંચવાથી, કંટકાદિનો દોષ હોતે છતે પણ, જીવિતનું For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૦૦-૧૨૦૧ રક્ષણ હોવાથી શુભ યોગ છે–પુત્રના જીવનનું રક્ષણ થતું હોવાથી માતાનો શુભ વ્યાપાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : एव णिवित्तिपहाणा विण्णेआ तत्तओ अहिंसेअं । जयणावओ उ विहिणा पूआइगया वि एमेव ॥१२७१॥ અન્વયાર્થ: વિકએ રીતે વિત્તિપદા =નિવૃત્તિપ્રધાન રૂ==જિનભવનાદિમાં થતી હિંસા, તત્તમ તત્ત્વથી હિંસા-અહિંસા વિમા=જાણવી, નથdવો વળી યતનાવાળાની વિદિપ=વિધિથી પૂનાણાયા વિ=પૂજાદિગત પણ (હિંસા) પર્વ-આ રીતે જ છેeતત્ત્વથી અહિંસા જ છે. ગાથાર્થ : એ રીતે નિવૃત્તિપ્રધાન જિનભવનાદિમાં થતી હિંસા તત્ત્વથી અહિંસા જાણવી. વળી રાતનાવાળા શ્રાવકની વિધિથી પૂજાદિગત પણ હિંસા તત્વથી અહિંસા જ છે. ટીકાઃ ___ एवं निवृत्तिप्रधाना अनुबन्धमधिकृत्य विज्ञेया तत्त्वत: अहिंसा इयं-जिनभवनादिहिंसा, यतनावतस्तु विधिना क्रियमाणा पूजादिगताऽप्येवमेव-तत्त्वतोऽहिंसेति गाथार्थः ॥१२७१॥ * “પૂબાફવા વિ"માં ‘પ'થી એ દર્શાવવું છે કે જિનભવનાદિગત હિંસા તો તત્ત્વથી અહિંસારૂપ છે, પરંતુ પૂજાદિગત પણ હિંસા તત્ત્વથી અહિંસારૂપ છે. ટીકાર્ય : એ રીતે અનુબંધને આશ્રયીને નિવૃત્તિપ્રધાન આ=જિનભવનાદિની હિંસા, તત્ત્વથી અહિંસા જાણવી. વળી યતનાવાળા શ્રાવકની વિધિથી કરાતી પૂજાદિગત પણ હિંસા આમ જ છે–તત્ત્વથી અહિંસા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૬૯માં કહ્યું કે પ્રજાને જે બહુગુણવાળું છે, તેને જાણીને ભગવાન ઉપદેશ આપે છે, તેથી પ્રજાનું રક્ષણ કરતા ભગવાનને કઈ રીતે દોષ થાય? એ કથનને ગાથા ૧૨૭૦ના પૂર્વાર્ધમાં સ્પષ્ટ કરતા કહે છે કે શિલ્પાદિના વિધાનમાં ભગવાનનો પ્રધાન અંશ બહુ દોષનું નિવારણ કરવાનો છે, માટે ભગવાને બતાવેલ શિલ્પાદિની પ્રવૃત્તિકાળમાં પ્રજા દ્વારા કરાતા આરંભ-સમારંભમાં ભગવાનને અનુમતિરૂપ દોષ નથી. હવે શિલ્પાદિના વિધાનની જેમ જિનભવનાદિમાં અને જિનપૂજાદિમાં પણ શ્રાવકને દોષ નથી, તે ગાથા ૧૨૭૦ના ઉત્તરાર્ધમાં અને ગાથા ૧૨૭૧માં બતાવતાં કહે છે – For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૦૦-૧૨૦૧, ૧૨૦૨-૧૨૦૩ બહુ દોષની નિવારણા હોવાને કારણે શિલ્પાદિના વિધાનમાં ભગવાનને દોષ નથી. તેથી જેમ નાગ વગેરેથી પુત્રનું રક્ષણ કરવામાં જીવિતનું રક્ષણ થતું હોવાથી, પુત્રને ખેંચવાથી પુત્રને કાંટાદિ લાગવારૂપ દોષ થવા છતાં માતાનો શુભ યોગ છે, તેમ ફળને આશ્રયીને હિંસાની નિવૃત્તિ કરાવનારી જિનભવનાદિ દ્રવ્યસ્તવમાં થતી હિંસા પરમાર્થથી અહિંસા જાણવી; કેમ કે જિનભવનના નિર્માણાદિકાળમાં શ્રાવકને વર્તતા શુભ યોગથી, તે જિનભવનાદિ કરાવનાર શ્રાવકને સંયમની પ્રાપ્તિ થાય છે, જિનભવનાદિનું નિમિત્ત પામીને અન્ય જીવોને પણ બીજાધાનાદિ થાય છે, અને ક્રમે કરીને સર્વ જીવો મોક્ષને પ્રાપ્ત કરે છે. આથી યતનાપૂર્વક કરાયેલ જિનભવનાદિમાં, જે હિંસા થઈ તેનાથી અધિક હિંસાની નિવૃત્તિ થતી હોવાથી તત્ત્વથી તે હિંસા અહિંસારૂપ છે. એ રીતે વિધિપૂર્વક પૂજા આદિ કરતી વખતે જે પુષ્પાદિની હિંસા થાય છે, તે પણ તત્ત્વથી અહિંસા જ છે; કેમ કે તે પૂજાદિથી તે શ્રાવકને ભાવિમાં સંયમની પ્રાપ્તિ થશે ત્યારે ઘણી અહિંસા થશે. /૧૨૭૦/૧૨૭૧ અવતરણિકા : प्रसङ्गमाह - અવતરણિકાર્ય : પ્રસંગને કહે છે અર્થાત્ ગાથા ૧૨૫૨ના ઉત્તરાર્ધમાં કહેલ કે વિધિપર શ્રાવકની જિનભવનાદિગત પૃથ્વી આદિની હિંસા મોક્ષફળવાળી છે. એ કથનમાં પૂર્વપક્ષી દ્વારા અપાતી આપત્તિને કહે છે – ગાથા : सिअ पूआउवगारो ण होइ इह कोइ पूइणिज्जाणं । कयकिच्चत्तणओ तह जायइ आसायणा चेवं ॥१२७२॥ અન્વયાર્થ : સિક થાય પૂર્વપક્ષીને આ પ્રમાણે આશંકા થાય. રૂદ અહીં=જગતમાં, યશ્ચિત્ત કૃતકૃત્યપણું હોવાથી પૂબળાપૂજનીયોની પૂના-પૂજા વડે વોટ્ટ ૩વો કોઈ ઉપકાર રટ્ટ થતો નથી. તદ અને તે પ્રકારે કૃતકૃત્યની પૂજા કરવામાં આવે તે પ્રકારે, અર્ધ-આ રીતે-અકૃતકૃત્યપણાનું આપાદન થયું એ રીતે, માસાયUT=આશાતના નાયડું થાય છે. ગાથાર્થ : પૂર્વપક્ષીને આ પ્રમાણે આશંકા થાય. જગતમાં કૃતકૃત્યપણું હોવાથી પૂજ્યોની પૂજા વડે કોઈ ઉપકાર થતો નથી. અને કૃતકૃત્યની પૂજા કરવામાં આવે તે પ્રકારે અકૃતકૃત્યપણાનું આપાદન થયું એ રીતે આશાતના થાય છે. ટીકા : स्यात्-पूजयोपकारः तुष्ट्यादिरूपः न भवति कश्चिदिह पूज्यानां, तीर्थकृतां कृतकृत्यत्वादिति युक्तिः, तथा जायते आशातना चैवम् अकृतकृत्यत्वापादनेनेति गाथार्थः ॥१२७२॥ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૨-૧૨૦૩ ૨૧૫ ટીકાર્ય : તુથી પૂર્વપક્ષી શંકા કરે છે – પૂજ્યોની પૂજા વડે તુષ્ટિ આદિરૂપ કોઈ ઉપકાર થતો નથી; કેમ કે તીર્થકરોનું કૃતકૃત્યપણું છે એ પ્રકારની યુક્તિ છે. અને તે પ્રકારે કૃતકૃત્યની પૂજા કરવામાં આવે તે પ્રકારે, આ રીતે અકૃતકૃત્યપણાના આપાદનથી આશાતના થાય છે=ભગવાનની પૂજા કરી એ રીતે ભગવાનમાં અકૃતકૃત્યપણાનું સ્થાપન થવાથી ભગવાનની આશાતના થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : ता अहिगनिव्वत्तीए गुणंतरं णत्थि एत्थ निअमेणं । इअ एअगया हिंसा सदोस मो होइ णायव्वा ॥१२७३॥ અન્વયાર્થ : તત્તે કારણથી ત્થ અહીં પૂજાદિમાં, નિVi-નિયમથી દિનિબત્તી અધિકની નિવૃત્તિ વડે પૂજાદિમાં જે દોષ થાય છે તેનાથી અધિક દોષની નિવૃત્તિ વડે, ગુviતાં ગુણાંતર અન્ય ગુણ, સ્થિ થતો નથી, રૂદ્મ એથી માયા હિંસા અંતર્ગત હિંસા-પૂજાદિગત હિંસા, સોસ નો સદોષ જ ગાયબ્રા રોડ્રન જ્ઞાતવ્ય થાય છે. ગાથાર્થ : તે કારણથી પૂજાદિમાં નિયમથી અધિક દોષની નિવૃત્તિ વડે અન્ય ગુણ થતો નથી, એથી પૂજાદિગત હિંસા દોષવાળી જ જાણવી. ટીકાઃ ___ तदधिकनिवृत्त्या हेतुभूतया गुणान्तरं नाऽस्त्यत्र नियमेन पूजादौ, इति एतद्गता-पूजादिगता हिंसा सदोषैव भवति ज्ञातव्या, कस्यचिदनुपकारादिति गाथार्थः ॥१२७३॥ ટીકાર્ય : તે કારણથી=પૂજા વડે ભગવાનની આશાતના થાય છે તે કારણથી, અહીં=પૂજાદિમાં, નિયમથી હેતુભૂત એવી અધિકની નિવૃત્તિ વડે=ગુણાંતરપ્રાપ્તિના હેતુભૂત એવી અધિક દોષની નિવૃત્તિ વડે, ગુણાંતર થતો નથી, એથી એતજ્ઞતપૂજાદિગત, હિંસા સદોષ જ જ્ઞાતવ્ય થાય છે, કેમ કે કોઈને પણ અનુપકાર છેઃપૂજાદિગત હિંસાથી કોઈપણ જીવને ઉપકાર થતો નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અહીં પૂર્વપક્ષી શંકા કરે કે શ્રાવક ભગવાનની પૂજા કરે છે, તેનાથી શ્રાવકને ભગવાનથી તુષ્ટિ વગેરે રૂપ કોઈ ઉપકાર થતો નથી; કેમ કે ભગવાન કૃતકૃત્ય છે, માટે શ્રાવકની પૂજાથી તોષ પામીને શ્રાવક પર ઉપકાર કરવા આદિરૂપ કોઈ કૃત્ય ભગવાનને બાકી નથી; આમ છતાં શ્રાવક ભગવાનની પૂજા કરે છે, તેનાથી કૃતકૃત્ય એવા ભગવાનમાં અકૃતકૃત્યપણાનું આપાદન થાય છે અર્થાત્ “મારા દ્વારા કરાયેલી પૂજાથી ભગવાન તુષ્ટ થઈને મારું કલ્યાણ કરશે” એમ વિચારીને કરાતી પૂજાથી કૃતકૃત્ય એવા ભગવાન અકૃતકૃત્યરૂપે For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦-૧૨૦૩, ૧૨૦૪-૧૨૦૫ સ્થાપન થાય છે, માટે ભગવાનની આશાતના થાય છે; અને જેનાથી ભગવાનની આશાતના થતી હોય તેવી પ્રવૃત્તિથી ગુણાંતરપ્રાપ્તિના હેતુભૂત એવી અધિક દોષની નિવૃત્તિ થાય નહીં, અને જેનાથી અધિક દોષની નિવૃત્તિ થતી ન હોય તેવી પ્રવૃત્તિથી ગુણાંતર પ્રાપ્ત થાય નહીં. માટે ભગવાનની પૂજાદિમાં થતી હિંસા દોષવાળી જ છે; કેમ કે તે પૂજાદિથી શ્રાવકને કોઈ ઉપકાર થતો નથી અને ભગવાનને કોઈ ઉપકાર થતો નથી, માત્ર જે જીવોની હિંસા થાય છે તેઓને પીડા થાય છે. ll૧૨૭૨/૧૨૭૭ll અવતરણિકાઃ अत्रोत्तरम् - અવતરણિતાર્થ : અહીં ઉત્તરને કહે છે=ગાથા ૧૨૭૨-૧૨૭૩માં પૂર્વપક્ષીએ જે પ્રસંગ આપ્યો, એમાં ગ્રંથકાર ગાથા ૧૨૭૭ સુધી જવાબ આપે છે – ગાથા : उवगाराभावे वि हु चिंतामणिजलणचंदणाईणं । विहिसेवगस्स जायइ तेहिंतो सो पसिद्धमिणं ॥१२७४॥ इअ कयकिच्चेहितो तब्भावे णत्थि कोइ वि विरोहो । एत्तो च्चिअ ते पुज्जा का खलु आसायणा तीए? ॥१२७५॥ અન્વયાર્થ : હિંતામગિનઘંટુId=ચિંતામણિ, જ્વલન, ચંદનાદિથી ૩વIRTમાવેવિંગઉપકારનો અભાવ હોતે છતે પણ વિદિવા-વિધિસેવકને ચિંતામણિ આદિને વિધિપૂર્વક સેવનાર પુરુષને, તેfહંતો તેઓથી= ચિંતામણિ આદિથી, તો તે=ઉપકાર, નાયડૂ થાય છે, રૂપ સિદ્ધ એ પ્રસિદ્ધ છે. એ રીતે જ્યવિહિંતો-કૃતકૃત્યથી તન્માવે તેના ભાવમાં=ઉપકારના સદ્ભાવમાં, વો વિ વિરોદ 7િ કોઈપણ વિરોધ નથી. પ્રશ્નો વ્યિક=આથી જ તે તેઓ=ભગવાન, પુના પૂજય છે. તો તેના વડે=પૂજા વડે, શા ઘનુ ખરેખર કઈ સાસાયUTI?=આશાતના થાય ? * ગાથા ૧૨૭૪માં રહેલ “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ચિંતામણિ, અગ્નિ, ચંદનાદિથી ઉપકારનો અભાવ હોવા છતાં પણ ચિંતામણિ આદિને વિધિપૂર્વક સેવનાર પુરુષને ચિંતામણિ, અગ્નિ, ચંદનાદિથી ઉપકાર થાય છે, એ પ્રસિદ્ધ છે. એ રીતે કૃતકૃત્ય એવા ભગવાનથી ઉપકારના સભાવમાં કોઈપણ વિરોધ નથી, આથી જ ભગવાન પૂજ્ય છે. પૂજા વડે ખરેખર કઈ આશાતના થાય ? For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૪-૧૨૦૫ ૨૧૯ ટીકા : ___ उपकाराभावेऽपि विषयादेः चिन्तामणिज्वलनपूजनादिभ्यः(? चन्दनादिभ्यः) सकाशात् विधिसेवकस्य पुंसः जायते तेभ्य एव स-उपकारः, प्रसिद्धमेतल्लोक इति गाथार्थः ॥१२७४॥ ___ एवं कृतकृत्येभ्यः पूज्येभ्यः सकाशात् तद्भावे-उपकारभावे नास्ति कश्चिद्विरोध इति, अत एवकृतकृत्यत्वाद् गुणात् ते भगवन्तः पूज्याः, एवं च का खल्वाशातना तया-पूजयेति गाथार्थः ॥१२७५॥ * “વITમાવે વિ'માં ‘પ'થી એ કહેવું છે કે ચિંતામણિ આદિથી ઉપકાર થતો હોય તો તો વિધિસેવકને ઉપકાર થાય છે, પરંતુ ચિંતામણિ આદિથી ઉપકાર ન થતો હોય તોપણ વિધિસેવકને ચિંતામણિ આદિથી જ ઉપકાર થાય છે. નોંધ: ટીકામાં વિતાર્વિનનપૂગનવિષ્ય છે તેને સ્થાને મૂળગાવ્યા પ્રમાણે ચિત્તામણિદ્વૈત્રનવનવિષ્ય: હોવું જોઈએ. ટીકાર્ય : ચિંતામણિ, જ્વલન=અગ્નિ, ચંદન આદિથી ઉપકારનો અભાવ હોતે છતે પણ વિધિસેવક પુરુષને= ચિંતામણિ આદિનું વિધિપૂર્વક સેવન કરનાર પુરુષને તેઓથી જન્નચિંતામણિ આદિથી જ, તે=ઉપકાર, થાય છે, એ લોકમાં પ્રસિદ્ધ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. એ રીતે કૃતકૃત્યથી પૂજ્યથી, તેના ભાવમાં=ઉપકારના ભાવમાં, કોઈ વિરોધ નથી. આથી જ= કૃતકૃત્યપણારૂપ ગુણથી જ, તેઓ=ભગવાન, પૂજ્ય છે. અને આ રીતે તેના વડે પૂજા વડે, ખરેખર કઈ આશાતના થાય? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે રીતે ચિંતામણિ આદિ “આ પુરુષ મારી પૂજા કરે છે, માટે હું એના પર ઉપકાર કરું” એ પ્રકારના યત્નથી વિધિસેવક પુરુષ પર ઉપકાર કરતા નથી, તોપણ ચિંતામણિ આદિનું વિધિપૂર્વક સેવન કરનાર પુરુષને ચિંતામણિ આદિથી જ ઉપકાર થાય છે, એ લોકમાં પ્રસિદ્ધ છે; એ રીતે કૃતકૃત્ય એવા ભગવાનથી ઉપકાર થવામાં કોઈ વિરોધ નથી અર્થાત્ ભગવાન યત્નથી કોઈના પર ઉપકાર કરતા નથી, તોપણ ભગવાનની વિધિપૂર્વક પૂજા કરનાર શ્રાવકને ભગવાનથી જ ઉપકાર થાય છે, એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી, જેમ ચિંતામણિ આદિમાં ચિંતામણિ આદિપણું હોવાથી જ ચિંતામણિ આદિ પૂજ્ય છે, તેમ ભગવાનમાં કૃતકૃત્યપણારૂપ ગુણ હોવાથી જ ભગવાન પૂજય છે; અને જેમ ચિંતામણિ આદિ સ્વયં કોઈનો ઉપકાર નહીં કરતા હોવા છતાં વિધિસેવક પુરુષને ઉપકાર થાય છે, તેમ ભગવાન સ્વયં કોઈના ઉપકાર માટે યત્ન નહીં કરતા હોવા છતાં વિધિસેવક શ્રાવકને ઉપકાર થાય છે. આથી ભગવાનની પૂજાથી આશાતના કઈ રીતે થાય? અર્થાત્ પૂજાથી ભગવાનની આશાતના તો થતી નથી, પરંતુ ભગવાન પ્રત્યે પૂજ્યભાવની વૃદ્ધિ થાય છે. ૧૨૭૪/૧૨૭પી. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અનુગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા| ગાથા ૧૨૦-૧૨૦૦ અવતરણિકા : ગાથા ૧૨૭રમાં પૂર્વપક્ષીએ પ્રસંગ આપતાં કહેલ કે કૃતકૃત્ય એવા ભગવાનની પૂજા વડે અકૃતકૃત્યપણાનું આપાદન થવાથી ભગવાનની આશાતના થાય છે. તેનું નિરાકરણ ગ્રંથકારે ગાથા ૧૨૭૪-૧૨૭પમાં કર્યું વળી ગાથા ૧૨૭૩માં પૂર્વપક્ષીએ કહેલ કે પૂજાદિમાં અધિક દોષની નિવૃત્તિ વડે ગુણાંતર નથી, એથી પૂજાદિગત હિંસા સદોષ જ જાણવી. તેનું નિરાકરણ ગ્રંથકાર ગાથા ૧૨૭૬-૧૨૭૭માં કરે છે – ગાથા : अहिगणिवित्ती वि इहं भावेणाहिगरणा णिवित्तीओ। तबंसणसुहजोगा गुणंतरं तीए परिसुद्धं ॥१२७६॥ અન્વયાર્થ: માવે=ભાવથી રૂદંકઅહીં પૂજાદિમાં, મંદિરVI અધિકરણથી વિત્તી નિવૃત્તિ હોવાને કારણે દિપવિત્તી વિનઅધિકની નિવૃત્તિ પણ છે=પૂજાદિગત હિંસાથી જે દોષ થાય છે તેનાથી અધિક દોષની નિવૃત્તિ પણ છે. તો તેમાં=પૂજામાં, તલાસુદનો તેના=ભગવાનના, દર્શનના શુભ યોગથી પરિશુદ્ધ ગુiતાં પરિશુદ્ધ ગુણાંતર થાય છે. ગાથાર્થ : ભાવથી પૂજાદિમાં અધિકરણથી નિવૃત્તિ હોવાને કારણે પૂજાદિગત હિંસાથી થતા દોષથી અધિક દોષની નિવૃત્તિ પણ છે. પૂજામાં ભગવાનના દર્શનના શુભ ચોગથી પરિશુદ્ધ અન્ય ગુણ થાય છે. ટીકા : __ अधिकनिवृत्तिरप्यत्र-पूजादौ भावेनाधिकरणानिवृत्तेः कारणात्, तद्दर्शनशुभयोगात् गुणान्तरं तस्यां= पूजायां परिशुद्धमिति गाथार्थः ॥१२७६॥ * “જિજિવિત્ત વિ'માં મા'થી એ કહેવું છે કે પૂજા આદિમાં પૂર્વપક્ષીના કહ્યા મુજબ આશાતના તો થતી. નથી, પરંતુ અધિક દોષની નિવૃત્તિ પણ થાય છે. ટીકાર્ય : ભાવથી ભગવાનના ગુણો પ્રત્યે પૂજ્યતાની વૃદ્ધિરૂપ ભાવથી, અહીં પૂજાદિમાં, અધિકરણથી નિવૃત્તિને કારણે અધિકની નિવૃત્તિ પણ છે=પૂજાદિગત હિંસાથી થતા દોષથી અધિક દોષની નિવૃત્તિ પણ છે. તેમાં પૂજામાં, તેના=ભગવાનના, દર્શનના શુભ યોગથી પરિશુદ્ધ ગુણાંતર થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : ता एअगया वेवं हिंसा गुणकारिणि त्ति विनेआ । तह भणिअणायओ च्चिय एसा अप्पेह जयणाए ॥१२७७॥ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૦૬-૧૨૦૦ અન્વયાર્થઃ તા-તે કારણથી ઞયા વિ હિંસા-એતદ્ગત પણ હિંસા=પૂજાગત પણ હિંસા, વં=આ રીતે=ગાથા ૧૨૭૪માં બતાવ્યું એ રીતે, મુળજારિણી વિન્નેમા-ગુણકારી જાણવી. તદ્દ તે પ્રકારે=ગાથા ૧૨૭૦૧૨૭૧માં બતાવ્યું તે પ્રકારે, મળિગળાયઓ ધ્વિય-ભણિત ન્યાયથી જ હ્ર=અહીં=દ્રવ્યસ્તવમાં, સા= આ=હિંસા, નયા=યતનાથી અપ્પા=અલ્પ છે. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ: તે કારણથી પૂજાગત પણ હિંસા ગાથા ૧૨૦૪માં બતાવ્યું એ રીતે ગુણકારી જાણવી. ગાથા ૧૨૭૦૧૨૭૧માં બતાવ્યું તે પ્રકારે કહેવાયેલ ન્યાયથી જ દ્રવ્યસ્તવમાં હિંસા ચતનાથી અલ્પ છે. ૨૧૯ ટીકા : तत् = तस्मात् एतद्गताऽपि = पूजागताऽप्येवं हिंसा गुणकारिणी विज्ञेया, तथा भणितन्यायत एव अधिक निवृत्त्यादेरेषा-हिंसाऽल्पेह यतनयेति गाथार्थः ॥१२७७॥ * ‘‘તાતાપિ’’માં ‘વિ'થી એ જણાવવું છે કે નાગાદિથી પુત્રના રક્ષણમાં આકર્ષણગત દોષ તો ગુણકારી છે, પરંતુ પૂજાગત પણ હિંસા ગુણકારી છે. * ‘અધિનિવૃત્ત્વારે:''માં ‘આફ્િ' પદથી ગુણપ્રાપ્તિનું ગ્રહણ છે. ટીકાર્ય તે કારણથી આના ગત પણ=પૂજાગત પણ, હિંસા આ રીતે=ગાથા ૧૨૭૪માં બતાવ્યું એ રીતે, ગુણને કરનારી જાણવી. તે પ્રકારે ભણિત ન્યાયથી જ=ગાથા ૧૨૭૦-૧૨૭૧માં બતાવ્યું તે પ્રકારના નાગાદિથી પુત્રના રક્ષણના દૃષ્ટાંતથી જ, અધિકની નિવૃત્તિ આદિને કારણે અહીં=દ્રવ્યસ્તવમાં, આ=હિંસા, યતનાથી અલ્પ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: વિધિપૂર્વક ભગવાનની પૂજા કરતી વખતે વિવેકી શ્રાવકને પુષ્પાદિ જીવો પ્રત્યે દયાનો ભાવ હોય છે અને ભગવાનમાં રહેલી વીતરાગતા પ્રત્યે પૂજ્યતાનો ભાવ હોય છે. આ રીતે ભગવાનની પૂજાકાળમાં વર્તતા ઉત્તમ ભાવને કારણે શ્રાવકને પૂજાની ક્રિયાથી કર્મબંધ થતો નથી, માટે પૂજાની ક્રિયા કર્મબંધના કારણીભૂત એવા અધિકરણરૂપ નથી. આથી પૂજામાં થતી હિંસાથી અધિક હિંસાની નિવૃત્તિ થાય છે. જેમ ભગવાન મહાવીરે બ્રાહ્મણને વસ્ત્રનું દાન કર્યું અને તે બ્રાહ્મણે તે વસ્ત્રને વેચીને પોતાની આજીવિકા ચલાવી, તોપણ ભગવાનની વસ્ત્રદાનની ક્રિયા અધિકરણરૂપ બની નહીં; કેમ કે વસ્ત્રદાન કરતી વખતે ભગવાનને ઉત્તમ ભાવ હતો કે આ વસ્ત્રદાનથી આ બ્રાહ્મણને બીજાધાન થશે, તેનાથી તેને ચારિત્રની પ્રાપ્તિ થશે અને તેનાથી સર્વ આરંભ-સમારંભની નિવૃત્તિ થશે. - For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦-૧૨૦૦, ૧૨૦૮ તેમ – ભગવાનની પૂજા કરતી વખતે શ્રાવકના હૈયામાં દયાનો પરિણામ, ભગવાનના ગુણો પ્રત્યેનો પક્ષપાત વગેરે ભાવો વર્તતા હોવાથી તે પૂજાની ક્રિયા અધિકરણરૂપ બનતી નથી, અને અધિકરણ નહીં બનતી હોવાથી તે પૂજાની ક્રિયાથી સંયમની પ્રાપ્તિ દ્વારા અધિક હિંસાની નિવૃત્તિ થાય છે. વળી, પૂજામાં ભગવાનના દર્શનનો શુભ યોગ વર્તતો હોવાથી પરિશુદ્ધ ગુણાંતર પ્રાપ્ત થાય છે, અર્થાત ભગવાનની પૂજાકાળમાં શ્રાવક ભગવાનના પારમાર્થિક સ્વરૂપનું ચિંતવન કરે છે એ રૂપ ભગવાનના સ્વરૂપના દર્શનથી, શ્રાવકના હૈયામાં શુભ મનોયોગ વર્તે છે અને તે શુભ મનોયોગથી શ્રાવકને સંયમગ્રહણની શક્તિસંચયરૂપ પરિશુદ્ધ એવો અન્ય ગુણ પ્રાપ્ત થાય છે. તેથી પૂજાગત હિંસા પણ ગાથા ૧૨૭૪માં બતાવ્યું એ રીતે ગુણકારી છે. વળી, ગાથા ૧૨૭૦-૧૨૭૧માં બતાવ્યું તે પ્રકારે જેમ નાગાદિથી પુત્રનું રક્ષણ કરવા માટે પુત્રને ખેંચતી માતાનો શુભ યોગ છે, તેમ ભગવાનની પૂજામાં થતી હિંસા અનુબંધને આશ્રયીને નિવૃત્તિપ્રધાન છે. આથી ભગવાનની પૂજાથી પૂજામાં થતી હિંસા કરતાં અધિક હિંસાની નિવૃત્તિ થતી હોવાથી, યતનાથી વર્તતા શ્રાવકને દ્રવ્યસ્તવમાં અલ્પ હિંસા થાય છે અર્થાતુ હતુ અને અનુબંધથી હિંસા થતી નથી, માત્ર સ્વરૂપથી હિંસા થાય છે. માટે તેવી અલ્પ હિંસા પરમાર્થથી અહિંસારૂપ જ છે; કેમ કે કર્મબંધ પ્રત્યે સ્વરૂપહિંસા કારણ નથી, પરંતુ હેતુહિંસા અને અનુબંધહિંસા કારણ છે. I૧૨૭૬/૧૨૭૭ અવતરણિકા : ગાથા ૧૨૪૬-૧૨૪૭માં ગ્રંથકારે કહેલ કે ઉપપત્તિશૂન્ય વચનમાત્ર પ્રવૃત્તિનું નિમિત્ત થતું નથી, પરંતુ દષ્ટ-ઈષ્ટઅવિરુદ્ધ અને સંભવતા સ્વરૂપવાળું વિશિષ્ટ જ વચન પ્રવૃત્તિનું નિમિત્ત થાય છે. તેથી ગાથા ૧૨૪૮થી ૧૨૫૭ સુધી દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞવચન કઈ રીતે દષ્ટ-ઈષ્ટઅવિરુદ્ધ છે? અને યાગને કહેનારું વેદવચન કઈ રીતે દૃષ્ટ-ઈષ્ટવિરુદ્ધ છે? તે બતાવ્યું, ત્યારપછી પૂર્વપક્ષીએ જે ગાથા ૧૨૩૧થી ૧૨૩૩માં શંકા કરીને સ્થાપન કરેલ કે યાગીય હિંસા દ્રવ્યસ્તવીય હિંસા સંદેશ છે, તેનું ગ્રંથકારે ગાથા ૧૨૫૮થી ૧૨૬૬ સુધી નિરાકરણ કર્યું. હવે દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞવચન કઈ રીતે સંભવતા સ્વરૂપવાળું છે અને ત્યાગને કહેનારું વેદવચન કઈ રીતે સંભવતા સ્વરૂપવાળું નથી? તે ગાથા ૧૩૦૧ સુધી બતાવે છે – ગાથા : तह संभवंतरूवं सव्वं सव्वण्णुवयणओ एअं । तं णिच्छिअ(?णिच्छियं)कहिआगमपउत्तगुरुसंपयाएहिं ॥१२७८॥ અન્વયાર્થ : તહં તથા સવ્વાણુવયાગો સર્વજ્ઞનું વચન હોવાથી સવંai સર્વ આ="દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે' ઇત્યાદિ પૂર્વમાં કહેવાયેલું સર્વ કથન, સંમવંતરૂવં=સંભવતા રૂપવાળું છે સંભવી શકે એવા સ્વરૂપવાળું છે. (અને) દિમાગમાઉત્તપુરસંપાર્દિકથિતઆગમપ્રયુક્તગુરુસંપ્રદાયથી=સર્વજ્ઞ વડે કહેવાયેલ આગમથી પ્રયોજાયેલ ગુરુઓની પરંપરાથી, તંતે સર્વજ્ઞનું વચન, ળિછિયં નિશ્ચિત છે. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૭૮ ગાથાર્થ અને સર્વજ્ઞનું વચન હોવાથી ‘દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે' ઇત્યાદિ પૂર્વમાં કહેવાયેલું સર્વ કથન સંભવી શકે એવા સ્વરૂપવાળું છે. અને સર્વજ્ઞ વડે કહેવાયેલ આગમથી પ્રયોજાયેલ ગુરુઓની પરંપરાથી સર્વજ્ઞનું વચન નિશ્ચિત છે. ટીકાઃ तथा सम्भवद्रूपं सर्वं सर्वज्ञवचनत एतद् यदुक्तं तत् निश्चित्य (? निश्चितं) सर्वज्ञावगतकथितागमप्रयुक्तानिवारितगुरुसम्प्रदायेभ्यः सकाशादिति गाथार्थः ॥१२७८॥ ૨૨૧ નોંધઃ મૂળગાથામાં નિચ્છિા છે, તેને સ્થાને પ્રતિમાશતક પ્રમાણે બિતિં હોવું જોઈએ અને ટીકામાં નિશ્ચિત્ય છે, તેને સ્થાને પ્રતિમાશતક પ્રમાણે નિશ્ચિત હોવું જોઈએ. ટીકાર્ય તથા સર્વજ્ઞનું વચન હોવાથી સર્વ આ=‘દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે' ઇત્યાદિ પૂર્વમાં કહેવાયેલું સર્વ કથન, સંભવતા રૂપવાળું છે=સંભવી શકે એવા સ્વરૂપવાળું છે. અહીં પ્રશ્ન થાય કે પૂર્વમાં કહેવાયું એ સર્વ કથન સર્વજ્ઞનું વચન છે કે કોઈ અન્ય વ્યક્તિનું વચન છે ? એનો કઈ રીતે નિર્ણય થઈ શકે ? એથી કહે છે - જે કહેવાયું=‘દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે' ઇત્યાદિ સર્વ સર્વજ્ઞનું વચન છે એમ જે પૂર્વમાં કહેવાયું, તે સર્વજ્ઞ વડે અવગત અને કથિત એવા આગમથી પ્રયુક્ત એવા અનિવારિત ગુરુસંપ્રદાયથી નિશ્ચિત છે=સર્વજ્ઞ ભગવાન વડે જ્ઞાનમાં જણાયેલ અને ત્યારપછી કહેવાયેલ એવા આગમથી પ્રયોજાયેલ એવી નહીં નિવારણ કરાયેલ ગુરુઓની પરંપરાથી નિર્ણય પામેલ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: દ્રવ્યસ્તવ કરવાથી શ્રાવકને ભાવસ્તવની પ્રાપ્તિ વગેરે ગુણો થાય છે અને તે ગુણો દ્વારા ક્રમે કરીને શ્રાવકને મોક્ષ પ્રાપ્ત થાય છે, આથી દ્રવ્યસ્તવ મોક્ષનું કારણ છે. આ સર્વ કથન સર્વજ્ઞનું વચન હોવાને કારણે સંભવી શકે તેવા સ્વરૂપવાળું છે; કેમ કે કોઈ સર્વશે કહેલ છે એમ સ્વીકારવાથી, તે વચનને કહેનાર કોઈ પુરુષ છે એમ પ્રાપ્ત થવાથી સંભવી શકે તેવા સ્વરૂપવાળું છે; પરંતુ યાગને કહેનારા વેદવચનની જેમ સંભવી ન શકે તેવા સ્વરૂપવાળું નથી અર્થાત્ અન્ય દર્શનવાળા જેમ વેદને અપૌરુષેય માને છે, તેમ આગમને અપૌરુષેય માનવામાં આવે તો દ્રવ્યસ્તવને કહેનારું વચન સંભવી શકે નહીં. વળી વચનને અપૌરુષેય માનવામાં આવે તો વચન અસંભવતા સ્વરૂપવાળું કેમ પ્રાપ્ત થાય ? તે સ્વયં ગ્રંથકાર આગળમાં કહેવાના છે. ન અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવને કહેનારું વચન સર્વજ્ઞનું છે કે અન્ય કોઈ વ્યક્તિનું છે, તે કઈ રીતે નક્કી થાય ? તેથી કહે છે - સર્વજ્ઞ ભગવાને પ્રથમ કેવલજ્ઞાનથી પોતે જાણ્યું કે અધિકારી જીવથી સમ્યક્ રીતે સેવાયેલ દ્રવ્યસ્તવ સંસારના ઉચ્છેદનું કારણ બને છે, અને તેવું જાણીને સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલા આગમોથી પ્રયુક્ત જે For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૦૮-૧૨૦૯ અનિવારિત ગુરુસંપ્રદાય અર્થાત્ આગમમાં બતાવેલ વિધિ પ્રમાણે પ્રવૃત્તિ કરનારી જે ગુરુઓની અસ્ખલિત પરંપરા, તેનાથી વર્તમાનના આગમો સર્વજ્ઞ વડે કહેવાયેલા છે એમ નક્કી થાય છે. આથી દ્રવ્યસ્તવને કહેનારું વચન પણ સર્વજ્ઞ વડે કહેવાયેલું છે એમ નક્કી થાય છે. ૨૨૨ આનાથી એ ફલિત થાય કે તે કાળે તે સર્વજ્ઞ ભગવાન તીર્થંકરે કેવલજ્ઞાનથી જગતના સર્વ પદાર્થો જાણ્યા, જાણીને તે પ્રમાણે જ કહ્યા અને તીર્થંકર વડે કહેવાયેલા તે પદાર્થો આગમમાં ગૂંથાયા; વળી તે આગમમાં બતાવાયેલ વિધિ પ્રમાણે જેઓ સંયમ ગ્રહણ કરીને પ્રવર્તે છે, તેવા ગુરુઓની જે અનિવારિત પરંપરા ચાલે છે, તે પરંપરાથી નિર્ણય થાય છે કે આ આગમને કહેનારા છદ્મસ્થ નથી પરંતુ સર્વજ્ઞ છે, માટે દ્રવ્યસ્તવને કહેનારું વચન પણ સર્વજ્ઞનું જ છે. આથી સર્વજ્ઞથી કથિત હોવાથી ‘સર્વજ્ઞ આવું કહે છે' એ કથન અત્યંત અસંભવી નથી, પરંતુ સંભવી શકે તેવું છે અને સંભવી શકે તેવું હોવાથી તેવું વિશિષ્ટ જ વચન વિચા૨ક પુરુષની પ્રવૃત્તિનું નિમિત્ત બની શકે છે, એમ ગાથા ૧૨૪૬-૧૨૪૭ સાથે સંબંધ છે. II૧૨૭૮મા અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે બતાવ્યું કે દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞવચન સંભવતા સ્વરૂપવાળું છે, હવે યાગને કહેનારું વેદવચન સંભવતા સ્વરૂપવાળું નથી, તે બતાવે છે - ગાથા: वेअवयणं त नेवं अपोरसेअं तु तं मयं जेणं । तु इअमच्चंतविरुद्धं वयणं च अपोरसेअं च ॥१२७९॥ અન્વયાર્થ: વેસવયાં તુ-વળી વેદવચન વં ન=આવું નથી=સંભવતા સ્વરૂપવાળું નથી; નેમાં-જે કારણથી તાતે=વેદવચન, અપોક્ષેત્રં તુ મયં=અપૌરુષેય જ મનાયું છે. વયળ = ગોરક્ષેત્રં ચ અને વચન અને અપૌરુષેય રૂમ-એ અન્વંતવિરુદ્ધં=અત્યંત વિરુદ્ધ છે. ગાથાર્થ વળી વેદવચન સંભવતા સ્વરૂપવાળું નથી; જે કારણથી વેદવચન અપૌરુષેય જ મનાયું છે. અને વચન અને અપૌરુષેય એ અત્યંત વિરુદ્ધ છે. ટીકા वेदवचनं तु न एवं सम्भवत्स्वरूपं, अपौरुषेयमेव तन्मतं येन कारणेन, इदमत्यन्तविरुद्धं वर्त्तते, યડુત-વચનું ચાપૌરુષેય વ્રુત્તિ નથાર્થ: ૫૨૨૭૬૫ ટીકાર્ય વળી વેદવચન આવું=સંભવતા સ્વરૂપવાળું, નથી; જે કારણથી તેવેદવચન, અપૌરુષેય જ મનાયું છે. આવેદવચન અપૌરુષેય મનાયું છે એ, અત્યંત વિરુદ્ધ વર્તે છે. અને તે વિરોધ યદ્યુત થી બતાવે છે – અને વચન અને અપૌરુષેય, એ અત્યંત વિરુદ્ધ છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૦૯-૧૨૮૦ ભાવાર્થ: વેદવચનને પ્રમાણભૂત સ્વીકારનાર મીમાંસકો વેદને અપૌરુષેય કહે છે; કેમ કે તેઓ માને છે કે જગતમાં કોઈ પુરુષ સર્વજ્ઞ નથી, માટે અતીન્દ્રિય પદાર્થોને કોઈ કહી શકે નહીં. અને જો વેદ પુરુષથી રચાયેલ હોય તો પુરુષની ક્ષતિને કારણે વેદમાં દોષનો સંભવ રહે, પરંતુ વેદવચન અપૌરુષેય છે, માટે વેદમાં કોઈ દોષની સંભાવના રહેતી નથી, માટે વેદવચન પ્રમાણ છે. તેને ગ્રંથકાર કહે છે કે જે રીતે દ્રવ્યસ્તવને કહેનારું સર્વજ્ઞવચન સંભવતા સ્વરૂપવાળું છે, તે રીતે વેદવચન સંભવતા સ્વરૂપવાળું નથી; કેમ કે મીમાંસકો વડે વેદવચન અપૌરુષેય મનાયું છે અને વચનને અપૌરુષેય કહેવું અત્યંત વિરોધી છે. જેમ “મારી માતા વંધ્યા છે' એ કથનમાં “માતા” અને “વંધ્યા' એ શબ્દ વિરોધી છે, તેમ “વચન અપૌરુષેય છે' એ કથનમાં “વચન” અને “અપૌરુષેય' એ શબ્દ વિરોધી છે. વળી વચન અને અપૌરુષેય વિરોધી કેમ છે? એ ગ્રંથકારશ્રી આગળમાં સ્વયં બતાવે છે. I/૧૨૭૯ અવતરણિકા: एतद्भावनायाह - અવતરણિતાર્થ : આના ભાવન માટે કહે છેઃવેદવચન અપૌરુષેય છે એ કથન અત્યંત વિરુદ્ધ છે, એનું ભાન કરવા માટે કહે છે – ગાથા : जं वुच्चइ त्ति वयणं पुरिसाभावे उ नेवमेअं ति । ___ता तस्सेवाभावो णिअमेण अपोरसेअत्ते ॥१२८०॥ અન્વયાર્થ : પુષ્યત્તિ વયgi-જે કારણથી “કહેવાય છે એ વચન છે.” વળી આ=વચન, પુરિસમાવે-પુરુષનો અભાવ હોતે છતે વંન=આવું નથી=પુરુષથી કહેવાય છે એવું નથી, તો કારણથી પોરસે જો અપૌરુષેયત્વ હોતે છતે જ મેળ-નિયમથી તસેવં તેનો જ=વચનનો જ, અમાવો અભાવ થાય. * તિ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : જે કારણથી “કહેવાય છે એ વચન છે.” વળી વચન પુરુષનો અભાવ હોતે છતે પુરુષથી કહેવાય છે એવું નથી, તે કારણથી અપૌરુષેયપણું હોતે છતે નિયમથી વચનનો જ અભાવ પ્રાપ્ત થાય. ટીકાઃ यद्-यस्माद् ‘उच्यत इति वचनम्' अयमन्वर्थः, पुरुषाभावे तु नैवमेतत् नोच्यत इत्यर्थः, तत् तस्यैववचनस्याभावो नियमेनाऽपौरुषेयत्वे सत्यापद्यत इति गाथार्थः ॥१२८०॥ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુચોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૮૦-૧૨૮૧ ટીકાર્ય : જે કારણથી કહેવાય છે એ વચન છે એ અવર્થ છે=આવો વ્યુત્પત્તિ અર્થ છે. વળી આ=વચન, પુરુષનો અભાવ હોતે છતે આવું નથી=પુરુષ દ્વારા કહેવાય છે એવું નથી; તો કેવું છે ? તેથી કહે છે - કહેવાતું નથી=પુરુષ દ્વારા કહેવાય નહીં એવું છે, એ પ્રમાણે અર્થ છે. તે કારણથી અપૌરુષેયત્વ હોતે છતે-વચનનું અપૌરુષેયપણું હોતે છતે, નિયમથી તેનો જ=વચનનો જ, અભાવ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ “જે બોલાય તે વચન” આવી “વચન' શબ્દની વ્યુત્પત્તિ છે. આથી લોકમાં પણ કહેવાય છે કે “અમુક પુરુષનું આ વચન છે.” આથી નક્કી થાય કે પુરુષ દ્વારા જે બોલાયેલું હોય, તેને જ વચન કહેવાય. જો કોઈ બોલનાર પુરુષ ન હોય તો, “વચન' શબ્દની વ્યુત્પત્તિનો જે અર્થ છે તે ઘટતો નથી એટલે કે “વચન બોલાતું નથી' એવો અર્થ પ્રાપ્ત થાય; અને જે બોલાતું ન હોય તેને વચન કહેવાય નહીં. માટે વચનને અપૌરુષેય કહીએ તો “કોઈ પુરુષ દ્વારા નહીં બોલાયેલું આ વચન છે' એમ અર્થ પ્રાપ્ત થાય; અને વચન કોઈના દ્વારા બોલાયેલું નથી, એમ માનવું એ અનુભવવિરુદ્ધ છે. ૧૨૮oll અવતરણિકા: ગાથા ૧૨૭૯માં કહેલ કે “વચન” અને “અપરુષેય’ એ અત્યંત વિરુદ્ધ છે, એને દઢ કરવા માટે કહે છે – ગાથા : तव्वावारविरहियं ण य कत्थइ सुव्वई इह वयणं । सवणे वि अ णासंका अदिस्सकत्तुब्भवाऽवेइ ॥१२८१॥ અન્વયાર્થ: - ફુદ ય અને અહીં=લોકમાં, તથ્વીવારવિહિયે વયપ તેના પુરુષના, વ્યાપારથી વિરહિત વચન ઉત્થરૃ ક્યાંય ન સુવ્ય સંભળાતું નથી. સવારે વિ અને શ્રવણ હોતે છતે પણ-ક્યારેક પુરુષના બોલવારૂપ વ્યાપાર વગર વચન સંભળાય છતે પણ, વિજુમવા માસંવા=અદશ્ય કર્તાના ઉદ્ભવવાળી આશંકા ડ્રદૂર થતી નથી. ગાથાર્થઃ લોકમાં પુરુષના વ્યાપારથી રહિત વચન ક્યાંચ સંભળાતું નથી, અને ક્યારેક પુરુષના બોલવારૂપ વ્યાપારથી રહિત વચન સંભળાવે છતે પણ, અદશ્ય કર્તાના ઉભવવાળી આશંકા દૂર થતી નથી. ટીકા : तद्व्यापारविरहितं-शून्यं न क्वचित् श्रूयते इह वचनं लोके, श्रवणेऽपि च सति नाऽऽशङ्काऽदृश्यकषुद्भवाऽपैति, प्रमाणाभावादिति गाथार्थः ॥१२८१॥ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૮૧-૧૨૮૨ ટીકાર્ય અહીં=લોકમાં, તેના વ્યાપારથી વિરહિતપુરુષના બોલવારૂપ વ્યાપારથી રહિત=શૂન્ય, વચન ક્યાંય સંભળાતું નથી. અને શ્રવણ હોતે છતે પણ=પુરુષના બોલવારૂપ વ્યાપારથી રહિત વચન સંભળાયે છતે પણ, અદેશ્ય કર્તાના ઉદ્ભવવાળી આશંકા દૂર થતી નથી; કેમ કે પ્રમાણનો અભાવ છે=પુરુષના બોલવાના વ્યાપાર વગરનું વચન હોય છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: કોઈ પુરુષથી બોલાવાનો વ્યાપાર ન કરાયો હોય એવું વચન જગતમાં ક્યાંક વિદ્યમાન છે, એવું સંભળાતું નથી. તેથી નક્કી થાય કે વચન કોઈનાથી બોલાયેલું જ હોય. આથી ક્યારેક પુરુષના અભાવમાં વચન સંભળાતું હોય તો, ‘આ વચનને બોલનાર કોઈક અદૃશ્ય પુરુષ છે' એવી શંકા થાય છે, અને એ શંકાનું નિવર્તન થઈ શકતું નથી; કેમ કે એ શંકાના નિવર્તનના ઉપાયભૂત કોઈ પ્રમાણ વિદ્યમાન નથી. અને જો કોઈનાથી નહીં બોલાયેલું વચન પ્રાપ્ત થતું હોય અને ક્યારેક પુરુષના અભાવમાં પણ વચન સંભળાતું હોય તો, ‘આ વચનને બોલનાર કોઈક અદૃશ્ય પુરુષ છે' એવી શંકા થાય નહીં; કેમ કે બોલનાર પુરુષરૂપ વચનના કર્તાના અભાવમાં પણ વચનની પ્રાપ્તિ છે, પરંતુ કર્તાના અભાવમાં વચન પ્રાપ્ત થાય છે એમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. આથી ફલિત થાય છે કે પુરુષના બોલવાના વ્યાપારથી વચનની પ્રાપ્તિ થાય, અન્યથા નહીં. માટે વચનને અપૌરુષેય કહેવું અત્યંત વિરોધી છે. ૧૨૮૧ અવતરણિકા : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે કોઈનાથી નહીં બોલાયેલું વચન ક્યાંય સંભળાતું નથી અને સંભળાય તોપણ અદેશ્ય કર્તાની આશંકા દૂર થતી નથી. આથી નક્કી થાય કે વેદવચન કોઈના બોલવાના વ્યાપાર વગર સંભળાતું હોય તો તેના અદશ્ય કર્તાની આશંકા દૂર થઈ શકે નહીં. માટે વેદવચનને અપૌરુષેય માનવું અત્યંત વિરુદ્ધ છે. હવે અહીં પૂર્વપક્ષીનો અભિપ્રાય બતાવીને તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે . - ગાથા : અન્વયાર્થઃ ૨૨૫ अद्दिस्सकत्तिगं णो अण्णं सुव्वइ कहं णु आसंका ? । सुव्वइ पिसायवयणं कयाइ एअं तु ण सदेव ॥ १२८२ ॥ અÎ=અન્ય=વેદવચનથી અન્ય વચન, અદ્દિસ્પત્તિનું અદશ્યકર્તૃક નો સુ-સંભળાતું નથી, (એથી) તં નુ આમંજા ?-કેવી રીતે આશંકા થાય ?–વેદવચનના વિષયમાં અદૃશ્ય કર્તાની આશંકા કઈ રીતે થાય ? (તેને ગ્રંથકાર કહે છે —) જ્યાŞ=ક્યારેક પિસાયવયપ્ન-પિશાચવચન સુજ્ઞ-સંભળાય છે, સં તુ=પરંતુ આવેદવચન, સદ્દેવ-સદા જ =નથી=સંભળાતું નથી. * 'નુ' વિતર્ક કરવામાં છે. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૮૨ ગાથાર્થ : વેદવચનથી અન્ય વચન અદૃશ્ય કર્તાવાળું સંભળાતું નથી, એથી કેવી રીતે વેદવચનના વિષયમાં અદ્રશ્ય કર્તાની આશંકા થાય ? તેને ગ્રંથકાર કહે છે – ક્યારેક પિશાચવચન સંભળાય છે, પરંતુ વેદવચન સદા જ સંભળાતું નથી. ટીકાઃ __ अदृश्यकर्तृकं नो-नैवाऽन्यत् श्रूयते, कथं न्वाशङ्का ? विपक्षादृष्टेरित्यर्थः अत्राह-श्रूयते पिशाचवचनं कदाचिल्लौकिकमेतद्, एतत्तु-वैदिकमपौरुषेयं न सदैव श्रूयत इति गाथार्थः ॥१२८२॥ ટીકાઈ: અન્યત્રવેદવચનથી અન્ય વચન, અદેશ્યકતૃક–અદેશ્ય કર્તાવાળું, સંભળાતું નથી જ, કઈ રીતે આશંકા થાયત્રવેદવચનના વિષયમાં અદશ્યકáકની આશંકા કઈ રીતે થાય? કેમ કે વિપક્ષની અદેષ્ટિ છે=જ્યાં જ્યાં સંભળાતા વચનનો કર્તા દેખાતો ન હોય ત્યાં ત્યાં તે વચનનો કર્તા અદશ્ય છે એ રૂપ વિપક્ષનું અદર્શન છે. અહીં કહે છે=આ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે – ક્યારેક લૌકિક એવું આ=અદશ્યકર્તક, પિશાચવચન સંભળાય છે, પરંતુ આ=અપૌરુષેય એવું વૈદિક=પુરુષ દ્વારા નહીં બોલાયેલું એવું વેદસંબંધી વચન, સદા જ=ક્યારેય પણ, સંભળાતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે વેદવચન બોલવાના વ્યાપાર વગર સંભળાતું હોય, તો તેનો અદશ્ય કર્તા હોવો જોઈએ એવી આશંકાનું નિવારણ થઈ શકે નહિ. માટે વેદવચનને અપૌરુષેય સ્વીકારી શકાય નહીં. આ કથનને સામે રાખીને પૂર્વપક્ષી કહે છે કે વેદવચનથી અન્ય કોઈ વચન અદશ્ય કર્તાવાળું સંભળાતું નથી, આથી “વેદવચનનો કર્તા અદશ્ય હશે' એવી શંકા થઈ શકે નહીં, કેમ કે વિપક્ષ દેખાતો નથી. આશય એ છે કે જ્યાં વિપક્ષ દેખાતો હોય ત્યાં જ શંકા થઈ શકે. જેમ પર્વત ઉપર વહ્નિ પણ હોઈ શકે છે અને વતિનો વિપક્ષ એવો વતિનો અભાવ પણ હોઈ શકે છે; તેથી પર્વતને જોઈને કોઈ કહે કે “આ પર્વત ઉપર વહ્નિ છે' તો ત્યાં કોઈકને ‘આ પર્વત ઉપર વહ્નિ નથી' એવી પણ શંકા થઈ શકે છે; કેમ કે પર્વતમાં વિલિની જેમ વતિના વિપક્ષભૂત વહયાભાવની પણ પ્રસિદ્ધિ છે. તેમ વેદવચનથી અન્ય પણ કોઈ વચન અદશ્યકર્તક પ્રાપ્ત થતું હોય અને કોઈ કહે કે “વેદવચન અકર્તક છે” તો ત્યાં કોઈકને “વેદવચન અદશ્યકર્તક છે એવી પણ શંકા થઈ શકે; પરંતુ જગતમાં અકર્તક વેદવચનના વિપક્ષભૂત અદશ્યકતૃક વચનની ક્યાંય પ્રાપ્તિ નથી, માટે “વેદવચન અદશ્યકર્તક છે' તેવી શંકા કોઈ કરી શકે નહીં; કેમ કે વેદવચનમાં રહેલા અકર્તુત્વના વિપક્ષભૂત અદશ્યકતૃત્વની જગતમાં ક્યાંય પ્રસિદ્ધિ નથી. એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૮૨-૧૨૮૩ આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે વિપક્ષની અદૃષ્ટિ નથી, પરંતુ દૃષ્ટિ છે અર્થાત્ અકર્તૃક વચનનું વિપક્ષ અર્દશ્યકર્તૃક વચન દેખાય છે; અને તે વિપક્ષની દૃષ્ટિ બતાવવા ગ્રંથકાર કહે છે કે ક્યારેક અદશ્યકર્તૃક એવું પિશાચવચન સંભળાય છે. માટે વેદવચનને અકર્તૃક સ્વીકારીએ તો કોઈને શંકા થાય કે વેદવચન અકર્તૃક છે કે પિશાચના વચનની જેમ અદૃશ્યકર્તૃક છે, અને તે આશંકા દૂર થઈ શકે નહીં, માટે વેદવચન અકર્તૃક છે તેમ સિદ્ધ થઈ શકે નહીં; કેમ કે તે આશંકાનું નિવર્તન કરવા માટે કોઈ પ્રમાણ નથી. આથી વેદવચન સંભળાતું હોત તોપણ વેદવચનને અદશ્યકર્તૃક માનવું પડે, પણ અકર્તૃક માની શકાય નહીં; વળી અપૌરુષેય એવું વેદવચન તો સદા જ સંભળાતું નથી, માટે વેદવચન ‘અદશ્યકર્તૃક છે કે નહીં’ એવી શંકા તો થઈ શકે નહીં, પરંતુ અપૌરુષેય એવું વેદનું ‘વચન છે’ એવું સ્વીકારવામાં પણ કોઈ પ્રમાણ નથી; કેમ કે જે ક્યારેય સંભળાતું ન હોય, છતાં તે ‘વચન છે' એમ કહેવું અત્યંત વિરોધી છે. ૧૨૮૨ અવતરણિકા : यथाऽभ्युपगमदूषणमाह અવતરણિકાર્ય : જે પ્રમાણે અભ્યપગમ દ્વારા દૂષણને કહે છે ભાવાર્થ: જે પ્રમાણે પૂર્વપક્ષી વેદવચનને અપૌરુષેય સ્વીકારે છે તે પ્રમાણે સ્વીકારવા છતાં, અપૌરુષેય એવા તે વેદવચનને પ્રમાણભૂત સ્વીકારવામાં દોષ આપતાં ગ્રંથકાર કહે છે - ગાથા: वण्णायपोरसेअं लोइअवयणाण वीह सव्वेसिं । वेअम्मि को विसेसो ? जेण तहिं एसऽसग्गाहो ॥ १२८३ ॥ અન્વયાર્થઃ રૂદુ=અહીં=જગતમાં, સવ્વુતિ તોસવયળાળ વિ-સર્વ લૌકિક વચનોના પણ વળાયોસે5-વર્ણાદિ અપૌરુષેય છે. વેમ્નિ જો વિશેશો ?-વેદમાં કયો વિશેષ છે ? ને-જે કારણથી તત્ત્તિ ત્યાં=વેદવચનમાં, ક્ષ અસાદો-આ અસગ્રહ છે=અપૌરુષેયત્વનો અસદ્ગહ છે. ગાથાર્થ: જગતમાં સર્વ લૌકિક વચનોના પણ વર્ણાદિ અપૌરુષેય છે. વેદમાં શું ભેદ છે ? જેથી વેદવચનમાં અૌરુષેયત્વનો અસઙ્ગહ છે. ટીકા ઃ " वर्णाद्यपौरुषेयं लौकिकवचनानामपीह सर्वेषां वर्णसत्त्वादि (? वर्णत्वादि) वाचकत्वादेः पुरुषैरविकरणाद्, वेदे को विशेषो ? येन तत्रैषोऽसद्ग्रहः - अपौरुषेयत्वासद्ग्रह इति गाथार्थः ॥१२८३॥ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૮૩ નોંધ: ટીકામાં વર્ષાસત્તાવિવાઘ–ાવે છે તેને સ્થાને વાવિવારકત્વ હોવું જોઈએ અને પ્રતિમાશતકમાં આપેલા સ્તવપરિજ્ઞામાં પણ એ જ પ્રમાણે પાઠ છે. ટીકાર્યઃ અહીં=જગતમાં, સર્વ લૌકિક વચનોના પણ વર્ણાદિ અપૌરુષેય છે; કેમ કે વર્ણવાદિ અને વાચકવાદિનું પુરુષો વડે અવિકરણ છે અર્થાત્ કત્વ-ખત આદિરૂપ વર્ણત્વ, ‘માવિ' પદથી વર્ણના સમુદાયરૂપ પદોમાં રહેલ શબ્દવ, અને વર્ણના સમુદાયથી બનેલા પદોમાં રહેલું છે તે અર્થનું વાચકત્વ, “મરિ' પદથી તે તે અર્થનું જ્ઞાપકત્વ પુરુષો વડે કરાતું નથી. વેદમાં કયો વિશેષ છે?=વેદવચનમાં લૌકિક વચનોથી શું ભેદ છે? જે કારણથી ત્યાં=વેદવચનમાં, આ અસગ્રહ છે=અપૌરુષેયત્વનો અસહ્વહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જૈનદર્શન સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદ એમ બંને વાદો નયસાપેક્ષ સ્વીકારે છે. અસત્કાર્યવાદ પ્રમાણે ઘટાદિ કાર્ય પુરુષથી જન્ય છે; જ્યારે સત્કાર્યવાદ પ્રમાણે ઘટાદિ કાર્ય પુરુષથી જન્ય નથી. તેથી તે સત્કાર્યવાદની દષ્ટિને અવલંબીને ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં વેદવચનને અપૌરુષેય સ્વીકારવામાં પૂર્વપક્ષીને દૂષણ આપે છે – સત્કાર્યવાદ માને છે કે માટીના પિંડમાં ઘટ શક્તિરૂપે વિદ્યમાન છે અને માટીના પિંડમાં તે શક્તિરૂપે રહેલો ઘટ કુંભારના પ્રયત્નથી અભિવ્યક્ત થાય છે. તેથી જેમ ઘટ કુંભારના પ્રયત્નથી પેદા થતો નથી, પણ અભિવ્યક્ત થાય છે; તેમ ભાષાવર્ગણાના પુદ્ગલોમાં શક્તિરૂપે રહેલા વર્ણવાદિ, વચનપ્રયોગ કરનાર પુરુષના કંઠ-તાલુનો અભિઘાત કરવારૂપ પ્રયત્નથી પેદા થતા નથી, પણ અભિવ્યક્ત થાય છે. આથી સત્કાર્યવાદની દૃષ્ટિથી વિચારીએ તો સર્વ લૌકિક વચનોના વર્ણાદિ અપૌરુષેય છે. માટે જેમ વેદવચનો અપૌરુષેય છે તેમ સર્વ લૌકિક વચનો પણ અપૌરુષેય છે, તેથી વેદવચન અને લૌકિકવચનમાં કોઈ ભેદ નથી; છતાં પૂર્વપક્ષી વેદવચનને અપૌરુષેય સ્વીકારે છે, એ પૂર્વપક્ષીનો અસદ્ગહ છે. પૂર્વપક્ષી એવા મીમાંસકોનો આશય એ છે કે, જગતમાં કોઈ પુરુષ સર્વજ્ઞ નથી, તેથી રાગ-દ્વેષ કે અજ્ઞાનને કારણે પુરુષ દ્વારા બોલાયેલું વચન દોષવાળું બની શકે છે. માટે પુરુષ દ્વારા બોલાયેલું વચન અતીન્દ્રિય એવા પુણ્ય-પાપાદિની વ્યવસ્થામાં પ્રમાણભૂત બની શકે નહીં; જ્યારે વેદવચન અપૌરુષેય હોવાથી તેમાં પુરુષના દોષકૃત કોઈ દોષનો સંભવ નથી. માટે વેદવચન અનુસાર યાગાદિ અનુષ્ઠાનો કરીએ તો તે તે અનુષ્ઠાનનું તે તે ફળ પ્રાપ્ત થાય છે, એમ સ્વીકારી શકાય. તેને ગ્રંથકાર કહે છે કે જેમ વૈદિકવચન અપૌરુષેય છે તેમ લૌકિકવચન પણ અપૌરુષેય છે, માટે બંને વચનોમાં કોઈ ભેદ નથી. આથી લૌકિકવચનમાં પુરુષના દોષકૃત દોષો હોવાથી લૌકિકવચન પ્રમાણભૂત નથી અને વૈદિકવચનમાં પુરુષના દોષકૃત દોષો નહીં હોવાથી વૈદિકવચન પ્રમાણભૂત છે, એમ કહેવું એ મીમાંસકોનો અસદ્ધ્રહ છે. ૧૨૮૩ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૮૪ થી ૧૨૮૬ ૨૨૯ અવતરણિકા : ગાથા ૧૨૭થી ૧૨૮૧માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વચન અને અપરુષેય એ અત્યંત વિરુદ્ધ છે; વળી પુરુષના બોલવારૂપ વ્યાપાર વગરનું વચન લોકમાં સંભળાતું નથી અને કદાચ સંભળાય તોપણ તે સંભળાતા વચનના અદેશ્ય કર્તાની આશંકા દૂર થતી નથી. આથી નક્કી થાય કે વેદવચનને અપૌરુષેય સ્વીકારી શકાય નહીં. ત્યારપછી ગાથા ૧૨૮૨માં પૂર્વપક્ષીએ ગ્રંથકારને કહ્યું કે વિપક્ષની અદૃષ્ટિ હોવાથી વેદવચનમાં અદશ્ય કર્તાની શંકા થઈ શકે નહીં. તેને ગ્રંથકારે કહ્યું કે પિશાચ નહીં દેખાતો હોવા છતાં ક્યારેક પિશાચવચન સંભળાય છે, આથી જો વેદવચન ક્યારેક સંભળાતું હોય તો પિશાચવચનની જેમ વેદવચનમાં પણ અદશ્ય કર્તાની આશંકા થઈ શકે, પરંતુ વેદવચન ક્યારેય સંભળાતું નથી અને જે સંભળાતું ન હોય એ વચન જ નથી, માટે વેદવચનને અપૌરુષેય કહી શકાય નહીં. આ પ્રમાણે સ્થાપન કર્યા પછી ગ્રંથકારે ગાથા ૧૨૮૩માં સત્કાર્યવાદની દૃષ્ટિને અવલંબીને પૂર્વપક્ષીને દૂષણ આપ્યું કે વેદવચનની જેમ લૌકિકવચન પણ અપૌરુષેય છે, માટે વેદવચનને જ અપૌરુષેય કહેવું એ પૂર્વપક્ષીનો અસહ્વહ છે. આ રીતે ગાથા ૧૨૭થ્થી ૧૨૪૩ સુધી ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવચન અપૌરુષેય નથી, છતાં વેદવચનને અપૌરુષેયસ્વીકારીએતો તે રીતે લૌકિકવચન પણ અપીરુષેય છે તેમ માનવું પડે, માટે વેદવચનમાં અપૌરુષેયત્વનો મીમાંસકોનો અસગ્રહ છે. હવે વેદવચનને અપૌરુષેય સ્વીકારીએ તોપણ, તે વેદવચનથી કોઈ વસ્તુનો નિર્ણય થઈ શકતો નથી, માટે વેદવચનને પ્રમાણ સ્વીકારી શકાય નહીં. એ બતાવવા અર્થે કહે છે – ગાથા : ण य णिच्छओ वि हु तओ जुज्जइ पायं कहिंचि सण्णाया। जं तस्सऽत्थपगासणविसएह अइंदिया सत्ती ॥१२८४॥ અન્વયાર્થ : તો અને તેનાથી–વેદવચનથી, પર્વ-પ્રાયઃ કવિ ક્યાંય સUOTય-સાયથી બિમવિનિશ્ચય પણ ન mડું ઘટતો નથી; ગં=જે કારણથી અહીંયાગીય હિંસાના પ્રક્રમમાં, તસ્મ તેની વેદવચનની, સ્થિપITIHUવિક અર્થપ્રકાશનવિષયક પ્રક્રિયા સત્તી અતીન્દ્રિય શક્તિ છે. * “' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને વેદવચનાથી પ્રાયઃ ક્યાંય સચાયથી નિર્ણય પણ ઘટતો નથી; જે કારણથી ચાગીય હિંસાના પ્રકમમાં વેદવચનની અર્થપ્રકાશનવિષયક અતીન્દ્રિય શક્તિ છે. ટીકા : न च निश्चयोऽपि ततो-वेदवाक्याद् युज्यते प्रायः क्वचिद्वस्तुनि सन्न्यायाद्, यद्-यस्मात् तस्य वेदवचनस्याऽर्थप्रकाशनविषये इह प्रक्रमेऽतीन्द्रिया शक्तिरिति गाथार्थः ॥१२८४॥ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તક “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૮૪ થી ૧૨૮૬ ટીકાર્થ : અને તેનાથી–વેદના વાક્યથી, પ્રાયઃ કોઈ વસ્તુમાં સત્યાયથી=સદ્ભક્તિથી, નિશ્ચય પણ=નિર્ણય પણ, ઘટતો નથી; જે કારણથી આ પ્રક્રમમાં=યાગીય હિંસાના પ્રક્રમમાં, તેની=વેદવચનની, અર્થના પ્રકાશનના વિષયમાં અતીન્દ્રિય શક્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકાઃ પૂર્વગાથામાં કહ્યું કે વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિશ્ચય પણ થતો નથી; જે કારણથી વેદવચનની અર્થપ્રકાશનના વિષયમાં અતીન્દ્રિય શક્તિ છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે વેદવચનની અર્થપ્રકાશનમાં અતીન્દ્રિય શક્તિ હોય એટલામાત્રથી વેદવાક્યથી કોઈ વસ્તુમાં નિર્ણય કેમ ન થઈ શકે? એથી કહે છે – ગાથા : नो पुरिसमित्तगम्मा तदतिसओ वि ण बहुमओ तुम्हं । लोइअवयणेहितो दिटुं च कहिचि वेहम्मं ॥१२८५॥ અન્વયાર્થ: (અતીન્દ્રિય શક્તિ) પરિમિત્તા નો-પુરુષમાત્રથી ગમ્ય નથી. તતિસો વિ=તેનો-પુરુષનો, અતિશય પણ તુષં તમને આ વસ્તુનો બહુમત નથી. નોમવયોહિંતો ગ્ર=અને (વેદવચનોનું) લૌકિક વચનોથી વર્દવિ કોઈક રીતે વેદ વિહેં-વૈધમ્ય જોવાયું છે. ગાથાર્થ : અતીન્દ્રિય શક્તિ પુરુષમાત્રથી ગમ્ય નથી, પુરુષનો અતિશય પણ તમને બહુમત નથી. અને વેદવચનોનું લૌકિક વચનોથી કોઈક રીતે વૈધમ્ય જોવાયું છે. ટીકા: नो पुरुषमात्रगम्या एषा, तदतिशयोऽपि न बहुमतो युष्माकम् अतीन्द्रियदर्शी, लौकिकवचनेभ्यः सकाशाद् दृष्टं च कथञ्चिद्वैधवें वेदवचनानामिति गाथार्थः ॥१२८५॥ ટીકાઈ: આ=અતીન્દ્રિય શક્તિ, પુરુષમાત્રથી ગમ્ય નથી=પુરુષસામાન્યથી જાણી શકાય એવી નથી, માટે વેદવાક્યથી કોઈ વસ્તુમાં નિશ્ચય થઈ શકતો નથી. અતીન્દ્રિય શક્તિને જાણનારો પુરુષ વેદવાક્યથી અર્થનો નિશ્ચય કરશે, એવી શંકાને સામે રાખીને કહે છે – અને અતીન્દ્રિયનો દર્દી એવો તદતિશય પણ=અતીન્દ્રિય શક્તિને જોનારો એવો પુરુષનો અતિશય પણ, તમનેકમીમાંસકોને, બહુમત નથી=સંમત નથી, માટે વેદવાક્યથી કોઈ વસ્તુમાં અર્થનો નિશ્ચય થઈ શકતો નથી. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૮૪ થી ૧૨૮૬ અહીં મીમાંસકો કહે કે વેદવચનોમાં લૌકિક વચનો જેવી જ શક્તિ છે, તેથી વેદવચનના અર્થપ્રકાશનના વિષયમાં અતીન્દ્રિય શક્તિ માનવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરવા માટે વેદવચનોમાં લૌકિક વચનો જેવી શક્તિ સ્વીકારી શકાય નહીં, એમ ગ્રંથકાર બતાવે છે – અને વેદવચનોનું લૌકિક વચનોથી કોઈક રીતે વૈધર્મ જોવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા : પૂર્વગાથાના અંતે કહ્યું કે વેદવચનોનું લૌકિક વચનોથી કોઈક રીતે વૈધર્મ દષ્ટ છે, આ કથન દ્વારા વેદવચનના અર્થપ્રકાશનમાં અતીન્દ્રિય શક્તિ કેમ છે? એ સ્પષ્ટ કરવા માટે ગ્રંથકાર પ્રથમ વેદવચનો અને લૌકિક વચનોનું વૈધર્મે બતાવે છે – ગાથા : ताणीह पोरसेआणि अपोरसेआणि वेयवयणाणि । सग्गुव्वसिपमुहाणं दिट्ठो तहअत्थभेओ वि ॥१२८६॥ અન્વયાર્થ : રૂદ અહીંજગતમાં, તાળ-તેઓ=લોકવચનો, પોલેજ-પૌરુષેય છે, વેચવથ ત્રિવેદવચનો મોરમf=અપૌરુષેય છે. સમુદ્ગશિપમુહાઈ સ્વર્ગ, ઉર્વશી પ્રમુખોનો તરૂત્વમેમો વિગતે પ્રકારનો અર્થભેદ પણ વિ જોવાયો છે. ગાથાર્થ : જગતમાં લોકવચનો પૌરુષેય છે, વેદવચનો અપરુષેય છે. વર્ગ, ઉર્વશી પ્રમુખ શબ્દોનો તે પ્રકારનો અર્થભેદ પણ જોવાયો છે. ટીકા : तानीह पौरुषेयाणि लौकिकानि, अपौरुषेयाणि वेदवचनानीति वैधयँ, स्वर्गोर्वशीप्रमुखानां शब्दानां दृष्टस्तथाऽर्थभेदोऽपि अप्सरोादिरूप इति गाथार्थः ॥ एवं य एव लौकिकास्त एव वैदिकाः, स एव चैषामर्थ इति यत्किञ्चिदेतत् ॥१२८६॥ ટીકાર્ય અહીં=જગતમાં, તેઓ=લૌકિકો=લોકવચનો, પૌરુષેય છે, વેદવચનો અપૌરુષેય છે, એથી વૈધર્મ છે. સ્વર્ગ, ઉર્વશી પ્રમુખ શબ્દોનો તે પ્રકારે=લૌકિક વચનો કરતાં જુદા પ્રકારે, અપ્સરા, ઉર્વી આદિરૂપ અર્થભેદ પણ જોવાયો છે, આ પ્રમાણે ગાથાનો અર્થ છે. હવે ગાથાનો અર્થ પૂર્ણ કર્યા પછી ઉપરના કથનથી શું ફલિત થયું? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૮૪ થી ૧૨૮૬ આ રીતે=લૌકિક અને વૈદિક વચનોનો અર્થભેદ પણ છે એ રીતે, જેઓ જ લૌકિકો છે તેઓ જ વૈદિકો છે=જે લોકવચનો છે તે જ વેદવચનો છે, અને તે જ આમનો અર્થ છે=લોકવચનોનો જે અર્થ છે તે જ વેદવચનોનો અર્થ છે, એ પ્રમાણે આ=મીમાંસકોનું કથન, યત્કિંચિત્ છે અર્થ વગરનું છે. ભાવાર્થ : ગાથા ૧૨૭૯ થી ૧૨૮૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવચનને અપૌરુષેય કહેવું યુક્તિસંગત નથી. હવે વેદવચનને અપૌરુષેય સ્વીકારીએ તોપણ, વેદવચન પરલોકની વિધિમાં પ્રવર્તક બની શકે નહીં, એ બતાવવા કહે છે – વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિર્ણય પણ થઈ શકતો નથી. અહીં પ્રશ્ન થાય કે વેદવાક્યથી કોઈ વસ્તુમાં નિર્ણય કેમ થઈ શકતો નથી? તેથી કહે છે – વેદવચનની અર્થપ્રકાશનમાં અતીન્દ્રિય શક્તિ છે અર્થાત્ વેદમાં યાગાદિ અનુષ્ઠાનોને કહેનારા જે શબ્દો ઉપલબ્ધ છે, તે શબ્દો કયા અર્થને જણાવે છે? તેનો નિર્ણય વેદવાક્ય વાંચવા માત્રથી થઈ શકતો નથી; કેમ કે જે શબ્દોનો “આ શબ્દો આ અર્થના વાચક છે' એવો વાચ્ય-વાચકભાવ ગ્રહણ થયેલો હોય, તે શબ્દોથી તે તે અર્થનો નિર્ણય થાય છે; અને વેદવાક્યો કયા અર્થના વાચક છે? તેનો નિર્ણય વેદવચનો જોવા માત્રથી થઈ શકતો નથી. માટે વેદવચનને અપૌરુષેય સ્વીકારીએ તોપણ, ઉપલબ્ધ એવા વેદવાક્યથી કોઈ વસ્તુમાં અર્થનો નિર્ણય થઈ શકે નહીં. અહીં પૂર્વપક્ષી કહે કે વેદવચનની અર્થપ્રકાશનના વિષયમાં અતીન્દ્રિય શક્તિ છે એટલા માત્રથી, વેદવાક્યથી અર્થનો નિર્ણય કેમ થઈ શકતો નથી ? તેથી કહે છે – વેદવચનમાં રહેલી અર્થપ્રકાશનની અતીન્દ્રિય શક્તિ પુરુષમાત્રથી ગમ્ય નથી અર્થાતુ વેદવચન સાંભળવા કે વાંચવા માત્રથી “આ વેદવચન આ અર્થને કહે છે” એવો નિર્ણય સામાન્ય પુરુષ કરી શકતો નથી; અને કદાચ અતીન્દ્રિય શક્તિને જોનારો પુરુષ વેદવચનમાં રહેલી અર્થપ્રકાશનની અતીન્દ્રિય શક્તિ જાણીને અર્થનો નિર્ણય કરી શકશે એમ સ્વીકારીએ, તો વેદવાક્યથી વસ્તુમાં અર્થનો નિર્ણય થઈ શકે, પરંતુ મીમાંસકોને અતીન્દ્રિય શક્તિને જોનારો પુરુષનો અતિશય પણ સંમત નથી; કેમ કે મીમાંસકો સર્વજ્ઞ પુરુષને સ્વીકારતા નથી. તેથી મીમાંસકોના મતાનુસાર વેદવચનને અમૌરુષેય સ્વીકારીએ તો, વેદવચનમાં રહેલી અતીન્દ્રિય શક્તિનો કોઈ બોધ કરી શકે નહીં. માટે વેદવાક્યથી કોઈ વસ્તુમાં નિશ્ચય થતો નથી, તેથી વેદવચનાનુસાર પરલોકવિષયક પ્રવૃત્તિ થઈ શકે નહીં. અહીં પૂર્વપક્ષી કહે કે જેવા લૌકિક વચનો છે એવા જ વૈદિક વચનો છે, તેથી જેમ લૌકિક વચનોથી સંસારમાં એક-બીજાને બોધ થાય છે, તેમ વૈદિક વચનોથી પણ એકબીજાને બોધ થઈ શકે છે. તેને ગ્રંથકાર કહે છે – લૌકિક વચનોથી વેદવચનોનું કથંચિત્ વૈધર્મ દેખાય છે, તેથી વેદવચનોને લૌકિક વચનો જેવા કહી શકાય નહીં; કેમ કે લૌકિક વચનો પૌરુષેય છે, તેથી પુરુષથી બોલાયેલા વચનો દ્વારા અન્ય પુરુષ તે પુરુષનો અભિપ્રાય જાણી શકે છે; જયારે વૈદિક વચનો મીમાંસકોના મતાનુસાર અપૌરુષેય છે, તેથી વેદવાક્યો દ્વારા કયા પ્રકારનો બોધ કરાવવાનો અભિપ્રાય છે? તે કોઈ પુરુષ જાણી શકતો નથી. For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૮૪ થી ૧૨૮૬, ૧૨૮૦ ૨૩૩ વળી, વેદવચનોમાં લૌકિકવચનો કરતાં જુદા પ્રકારનો અર્થભેદ પણ દેખાય છે. તેથી વેદવચનોના અર્થને લૌકિકવચનોના અર્થ જેવા કહી શકાય નહીં; કેમ કે વેદવચન સ્વર્ગ, ઉર્વશી આદિ શબ્દો દ્વારા જે અર્થ કહે છે તે અર્થ લોકમાં ક્યાંય દેખાતા નથી, પરંતુ વેદવચનના બળથી જ તે તે શબ્દોના અર્થનો નિર્ણય થાય છે કે સ્વર્ગ અપૂર્વ વૈભવવાળો છે, સ્વર્ગમાં ઉર્વશી વગેરે અપ્સરાઓ છે; જ્યારે લૌકિકવચન શ્રોતાને બોધ કરાવવા માટે જે અર્થ કહે છે તે અર્થ લોકમાં દેખાય છે. આમ, વેદવચન જગતમાં નહીં દેખાતા પદાર્થો બતાવવા માટે પ્રવૃત્ત છે, પરંતુ વેદના દરેક વચન કયા અર્થનું પ્રકાશન કરે છે તે કોઈ પુરુષ નક્કી કરી શકતો નથી. આથી વેદવચનને અપૌરુષેય સ્વીકારીએ તોપણ વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિશ્ચય થઈ શકતો નથી. ટીકામાં “સ્વર્ગ, ઉર્વશી પ્રમુખ શબ્દોનો તે પ્રકારે અપ્સરા, ઉર્વી આદિરૂપ અર્થભેદ જોવાયો છે,” એ પ્રમાણે કહ્યું તેનાથી એ પ્રાપ્ત થાય કે, સ્વર્ગની ઉર્વી=પૃથ્વી, લોકમાં દેખાતી પૃથ્વી કરતાં જુદા પ્રકારના વૈભવવાળી છે, તે પ્રકારનો અર્થભેદ દેખાય છે, અને ઉર્વશી–અપ્સરા, લોકમાં દેખાતી સ્ત્રીઓ કરતાં જુદા પ્રકારની રૂપસંપત્તિવાળી છે, તે પ્રકારનો અર્થભેદ દેખાય છે. હવે ઉપરમાં કહી એ આપત્તિના નિવારણ માટે મીમાંસકો કહે કે જે લૌકિક શબ્દો છે તે જ વૈદિક શબ્દો છે અને જે લૌકિક શબ્દોના અર્થ છે તે જ વૈદિક શબ્દોના અર્થ છે, ફક્ત લૌકિક શબ્દો પૌરુષેય છે અને વૈદિક શબ્દો અપૌરુષેય છે, તો આ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અર્થ વગરનું છે. આશય એ છે કે લૌકિકવચનો અને વેદવચનોને સમાન કહી શકાય નહીં; કેમ કે લૌકિકવચનો પૌરુષેય છે અને વેદવચનો અપૌરુષેય છે. વળી લૌકિકવચનોના અર્થ અને વેદવચનોના અર્થ પણ સમાન કહી શકાય નહીં; કેમ કે લૌકિકવચનો જગતમાં પ્રત્યક્ષ દેખાતા અર્થોના વાચક છે અને વેદવચનો પ્રત્યક્ષ નહીં દેખાતા સ્વર્ગ, ઉર્વશી વગેરે અર્થોના વાચક છે. આથી લૌકિકવચનો જેવા જ વેદવચનો છે અને લૌકિકવચનોના અર્થ જેવા જ વેદવચનોના અર્થ છે એમ કહીને વેદવચનથી અર્થનો નિર્ણય થઈ શકશે, આ પ્રકારનું મીમાંસકોનું કથન અર્થ વગરનું છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૨૮૪/૧૨૮૫/૧૨૮૬ અવતરણિકા : ગાથા ૧૨૮૫માં ગ્રંથકારે કહેલ કે વેદવચનની અર્થપ્રકાશનવિષયક અતીન્દ્રિય શક્તિ પુરુષમાત્રથી ગમ્ય નથી, તેથી વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિશ્ચય થતો નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે વેદવચન સ્વભાવથી જ પોતાના અર્થનું પ્રકાશન કરનાર છે, તો તે કથનને સામે રાખીને ગ્રંથકાર તેનું નિરાકરણ કરે છે ગાથા: न य तं सहावओ च्चिय सत्थपगासणपरं पईओ व्व । समयविभेआजोगा मिच्छत्तपगासजोगा य ॥१२८७॥ અન્વયા : તેં ય-અને તે–વેદવચન, સદ્દાવઓ થ્વિય-સ્વભાવથી જ પો ન=પ્રદીપની જેમ સત્થપસાપનું ન=સ્વના અર્થના પ્રકાશનમાં ૫૨ નથી; સમયવિમેઞનો મિચ્છત્તપમનો યુ=કેમ કે સમયના વિભેદનો For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૮૦ અયોગ છે–વેદવચનના સંકેતના ભેદનો અભાવ છે, અને મિથ્યાત્વના પ્રકાશનો યોગ છે–વેદવચનથી મિથ્યાપણાના પ્રકાશનનો સંભવ છે. ગાથાર્થ અને વેદવચન સ્વભાવથી જ દીવાની જેમ સ્વના અર્થનું પ્રકાશન કરવામાં સમર્થ નથી; કેમ કે વેદવચનના સંકેતના ભેદનો અભાવ છે અને વેદવચનથી મિથ્યાપણાના પ્રકાશનનો સંભવ છે. ટીકાઃ न च तद्-वेदवचनं स्वभावत एव स्वार्थप्रकाशनपरं प्रदीपवत्, कुत इत्याह-समयविभेदायोगात्= सङ्केतभेदाभावादित्यर्थः, मिथ्यात्वप्रकाशयोगाच्च क्वचिदेतदापत्तेरिति गाथार्थः ॥१२८७॥ ટીકાર્ય અને તેવેદવચન, સ્વભાવથી જ પ્રદીપની જેમ સ્વના અર્થના પ્રકાશનમાં પર નથી અર્થાત્ જેમ દીવો સ્વભાવથી જ પોતાના વિષયભૂત ઘટ-પટાદિ અર્થોનું પ્રકાશન કરવા સમર્થ છે, તેમ વેદવચન સ્વભાવથી જ પોતાના વિષયભૂત અર્થોનું પ્રકાશન કરવા સમર્થ નથી. કયા કારણથી ? એથી કહે છે - કેમ કે સમયના વિભેદનો અયોગ છે=સંકેતના ભેદનો અભાવ છે, અર્થાત્ લૌકિક વચનમાં રહેલો સંકેત જે સંકેતગ્રહને આધીન અર્થનો બોધ કરાવે છે, તેના કરતાં જુદા પ્રકારના સંકેતનો વેદવચનમાં અભાવ છે. વળી વેદવચનને સ્વભાવથી જ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારી લઈએ તોપણ, વેદવચનથી કોઈ વસ્તુમાં નિશ્ચય થઈ શકતો નથી. એ બતાવવા અન્ય હેતુ આપે છે અને મિથ્યાપણાના પ્રકાશનો યોગ છે–વેદવચનથી પદાર્થના મિથ્યાપણાના પ્રકાશનનો સંભવ છે. અહીં પ્રશ્ન થાય કે વેદવચનથી પદાર્થના મિથ્યાપણાના પ્રકાશનો યોગ કેમ છે ? તેથી કહે છે ક્યાંક આની આપત્તિ છે=કોઈક સ્થાનમાં વેદવચનથી મિથ્યાપણાનું પ્રકાશન થવાની પ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૨૮૪માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવચનની અર્થપ્રકાશનમાં અતીન્દ્રિય શક્તિ હોવાને કારણે વેદવાક્યથી કોઈ વસ્તુમાં નિશ્ચય થતો નથી. તે આપત્તિના નિવારણ માટે મીમાંસકો કહે કે, જેમ પ્રદીપ સ્વભાવથી જ પોતાના વિષયભૂત ઘટ-પટાદિ પદાર્થોને દેખાડવા સમર્થ છે, તેમ વેદવચન પણ સ્વભાવથી જ પોતાના વિષયભૂત અર્થોને દેખાડવા સમર્થ છે, માટે વેદવાક્યથી અર્થનો નિર્ણય થઈ શકે છે. તેને ગ્રંથકાર કહે છે – - પૂર્વપક્ષી કહે છે એમ સ્વીકારી શકાય નહીં; કેમ કે જેમ લૌકિકવચનથી સંકેતના બોધને આધીન અર્થનો બોધ થાય છે, તેમ વેદવચનથી સંકેતના બોધ વગર સ્વયં અર્થનો બોધ થાય તેવો જુદા પ્રકારનો સંકેત વેદવચનમાં પ્રાપ્ત થતો નથી; પરંતુ જો વેદવચનમાં સંકેતના બોધ વગર સ્વયં અર્થનો બોધ થાય તેવો જુદા For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા” દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૮૦-૧૨૮૮ પ્રકારનો સંકેત પ્રાપ્ત થતો હોય તો, વેદવચનને પ્રદીપની જેમ સ્વભાવથી જ પોતાના અર્થના પ્રકાશનમાં સમર્થ સ્વીકારી શકાય. વળી, કદાચ વેદવચનને પ્રદીપની જેમ સ્વભાવથી જ પોતાના અર્થના પ્રકાશનમાં સમર્થ સ્વીકારીએ, તોપણ વેદવચનથી પદાર્થના મિથ્યાપણાના પ્રકાશનનો યોગ છે; કેમ કે જેમ પ્રદીપ કોઈક સ્થાનમાં પોતાના વિષયભૂત અર્થોનું મિથ્યા પ્રકાશન કરે છે, તેમ વેદવચન પણ કોઈક સ્થાનમાં પોતાના અર્થોનું મિથ્યા પ્રકાશન કરે છે તેમ સ્વીકારવું પડે; અને વેદવચન કોઈક સ્થાનમાં પોતાના અર્થોનું મિથ્યા પ્રકાશન કરે છે એમ સ્વીકારીએ, તો વેદવચનથી અર્થનો યથાર્થ નિર્ણય થઈ શકે નહીં. વળી, પ્રદીપની જેમ વેદવચન કોઈક સ્થાનમાં અર્થના મિથ્યાપણાનું પ્રકાશન કરે છે, તે સ્થાન સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. ' અહીં પ્રદીપને “સ્વાર્થપ્રકાશનપર” કહ્યો તેનું તાત્પર્ય એ છે કે, પ્રદીપ સ્વભાવથી જ સર્વ પદાર્થોનું પ્રકાશન કરવા સમર્થ નથી, પરંતુ પ્રદીપના પોતાના વિષયભૂત ઘટ-પટાદિ પદાર્થોનું પ્રકાશન કરવા સમર્થ છે. આથી જ પ્રદીપ પોતાના અવિષયભૂત એવા પરમાણુ, ધર્માસ્તિકાયાદિ અરૂપી દ્રવ્યો, સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પદાર્થોનું પ્રકાશન કરવા સમર્થ નથી. ૧૨૮૭ અવતરણિકા : एतदाह - અવતરણિકાર્ય : આને કહે છે–પૂર્વગાથાના અંતે કહ્યું કે વેદવચનને પ્રદીપની જેમ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારીએ, તો વેદવચનથી કોઈક સ્થાનમાં મિથ્યાપણાનું પ્રકાશન થવાની આપત્તિ છે. એને સ્પષ્ટ કરતાં કહે છે – ગાથા : इंदीवरम्मि दीवो पगासई रत्तयं असंतं पि । चंदो वि पीअवत्थं धवलं न य निच्छओ तत्तो ॥१२८८॥ અન્વયાર્થ: રીવોદીપ વીવગ્નિ-ઇંદીવરમાં=કમળમાં, સંત પિ રયં અસતુ પણ રક્તતાને પીસર્ફ પ્રકાશે છે, વો વિચંદ્ર પણ પવિત્યં પીતવસ્ત્રને વિનં-ધવલ છે (એ પ્રમાણે પ્રકાશે છે.) તો ય અને તે કારણથી-વેદવચનને પૂર્વપક્ષી પ્રદીપની જેમ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારે છે અને પ્રદીપ કોઈક સ્થાનમાં મિથ્યાપણાનું પ્રકાશન કરે છે તે કારણથી, (વ્યભિચારી એવા વેદવચનથી) નિછો નકનિશ્ચય થતો નથી. ગાથાર્થ : દીવો કમળમાં અવિધમાન પણ લાલાશ બતાવે છે, ચંદ્ર પણ પીળા વસ્ત્રને ધોળું બતાવે છે. અને તે કારણથી વ્યભિચારી એવા વેદવચનથી નિશ્વય થતો નથી. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૮૮-૧૨૮૯ ટીકા : __इन्दीवरे दीपः प्रकाशयति रक्ततामसतीमपि, चन्द्रोऽपि पीतवस्त्रं धवलमिति प्रकाशयति, न निश्चयः ततो वेदवचनाद् व्यभिचारिण इति गाथार्थः ॥१२८८॥ ટીકાર્ય - દીવો બંદીવરમાં=કમળમાં, અછતી પણ રક્તતાને પ્રકાશે છે, ચંદ્ર પણ પીળા વસ્ત્રને ધોળું છે એ પ્રમાણે પ્રકાશે છે. તે કારણથી=પૂર્વપક્ષી વેદવચનને પ્રદીપની જેમ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારે છે અને પ્રદીપ કોઈક સ્થાનમાં મિથ્યાપણાનું પ્રકાશન કરે છે તે કારણથી, વ્યભિચારવાળા વેદવચનથી નિશ્ચય થતો નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવચનને પ્રદીપની જેમ સ્વભાવથી જ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારીએ, તો કોઈ સ્થાનમાં મિથ્યાપણાના પ્રકાશનની આપત્તિ છે. તેને સ્પષ્ટ કરવા કહે છે કે જેમ દીવો કમળમાં અવિદ્યમાન પણ રક્તતાનું પ્રકાશન કરે છે અને ચંદ્ર પીળા વસ્ત્રને સફેદ પ્રકાશન કરે છે, તેમ વેદવચન પણ કોઈ સ્થાનમાં મિથ્યાપણાનું પ્રકાશન કરે છે એમ સ્વીકારવું પડે; કેમ કે પૂર્વપક્ષી વેદવચનને પ્રદીપની જેમ સ્વાર્થપ્રકાશનપર સ્વીકારે છે; અને વેદવચનને મિથ્યાપણાનું પ્રકાશન કરનાર સ્વીકારીએ તો, વ્યભિચારી એવા વેદવચનથી અર્થનો નિર્ણય થઈ શકે નહીં. માટે પરલોકની પ્રવૃત્તિમાં વેદવચનને પ્રમાણભૂત સ્વીકારી શકાય નહીં. |૧ ૨૮૮ાા. અવતરણિકા : ગાથા ૧૨૮૪થી ૧૨૮૬માં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિશ્ચય થતો નથી. વળી મીમાંસકો કહે કે વેદવચન પ્રદીપની જેમ સ્વભાવથી જ સ્વના અર્થના પ્રકાશનમાં સમર્થ છે, તો તેનું પણ ગ્રંથકારે ગાથા ૧૨૮૭-૧૨૮૮માં નિરાકરણ કરીને સ્થાપન કર્યું કે વ્યભિચારી એવા વેદવચનથી નિશ્ચય થતો નથી. વળી ગાથા ૧૨૭૮માં કહેલ કે પૂર્વે જે દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે ઈત્યાદિ સર્વ કહેવાયું તે, સર્વજ્ઞથી અવગત અને કથિત આગમથી પ્રયુક્ત એવા અનિવારિત ગુરસંપ્રદાયથી નિશ્ચિત છે. માટે સર્વજ્ઞવચનથી અર્થનો નિર્ણય થઈ શકે છે, જ્યારે વેદવચન તેવું નહીં હોવાથી વેદવચનથી અર્થનો નિર્ણય થઈ શકતો નથી, એ બતાવવા અર્થે ગ્રંથકાર કહે છે – ગાથા : एवं नो कहिआगमपओगगुरुसंपयायभावो वि । जुज्जइ सुहो इहं खलु णाएणं छिण्णमूलत्ता ॥१२८९॥ અન્વયાર્થ: રૂદં વસ્તુ ખરેખર અહીં=વેદવચનમાં, પર્વ આ રીતે=જે રીતે વેદવાક્યથી પ્રવૃત્તિના અંગભૂત અર્થનો For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા ગાથા ૧૨૮૯ નિર્ણય ઘટતો નથી એ રીતે, સુહો શુભ એવો હિમામ પોકાપુરુસંપાયમાવો વિકથિત આગમના પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ નો કુન્નડું-ઘટતો નથી; VIJvi fછ00મૂનત્તા કેમ કે ન્યાયથી= યુક્તિથી, છિન્નમૂલપણું છે. ગાથાર્થ : ખરેખર વેદવચનમાં જે રીતે વેદવાક્યથી પ્રવૃત્તિના અંગભૂત અર્થનો નિર્ણય ઘટતો નથી, એ રીતે શુભ એવો કહેવાયેલ આગમના પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ ઘટતો નથી; કેમ કે યુક્તિથી છિન્નમૂલપણું છે. ટીકા : एवं न कथितागमप्रयोगगुरुसम्प्रदायभावोऽपि प्रवृत्त्यङ्गभूतो युज्यते शुभ इह खलु वेदवचने, न्यायेन छिन्नमूलत्वात् तथाविधवचनासम्भवादिति गाथार्थः ॥१२८९॥ * “પિમોનુસંપાયમાવો વિ'માં ‘પ'થી એ બતાવવું છે કે વેદવચનમાં અપરુષેયાદિપણું તો ઘટતું નથી, પરંતુ શુભ એવો કથિતાગમપ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ ઘટતો નથી. ટીકાર્થ : ખરેખર અહીંવેદવચનમાં, આ રીતે=જે રીતે વેદવાક્યથી પ્રવૃત્તિના અંગભૂત અર્થનો નિશ્ચય ઘટતો નથી એ રીતે, પ્રવૃત્તિના અંગભૂત શુભ એવો કહેવાયેલ આગમના પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ ઘટતો નથી; કેમ કે ન્યાયથી-યુક્તિથી, છિન્નમૂલપણું હોવાથી, તેવા પ્રકારના વચનનો અસંભવ છે=કોઈ પુરુષના વચન સાથે એકવાક્યતાથી જોડાયેલ હોય તેવા પ્રકારના વચનનો વેદમાં અસંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જૈનદર્શનની માન્યતા પ્રમાણે સર્વજ્ઞ એવા તીર્થંકર અર્થનો ઉપદેશ આપે છે, તે અર્થો ગ્રહણ કરીને ગણધરો આગમોની રચના કરે છે, અને ભગવાન પાસેથી પોતે ગ્રહણ કરેલ અર્થોને કહેનારા તે આગમો ગણધરો પોતાના શિષ્યોને ભણાવે છે, તે શિષ્યો પણ પોતાની શિષ્ય પરંપરામાં ભગવાને કહેલ અર્થોને કહેનારા તે આગમો ભણાવવાનો પ્રવાહ ચલાવે છે. આ રીતે જૈનદર્શનમાં ગુરુની પરંપરા દ્વારા આગમોના અર્થોની યોગ્ય જીવોને પ્રાપ્તિ થાય છે, આથી જૈનોના મતમાં કોઈક સર્વજ્ઞ પુરુષથી કહેવાયેલા આગમોના પ્રયોગવાળા ગુરુસંપ્રદાયનો સદૂભાવ પ્રાપ્ત થાય છે, માટે જિનવચનમાં નિર્ણય થઈ શકે કે આ સૂત્રોના આ અર્થો છે અને તે અર્થો પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મહિત થઈ શકશે. વળી, મીમાંસકોના મતમાં વેદવચન અપૌરુષેય હોવાથી કોઈક પુરુષથી કહેવાયેલા આગમોના પ્રયોગવાળા ગુરુસંપ્રદાયનો સભાન પ્રાપ્ત થતો નથી, માટે વેદવચનમાં નિર્ણય થઈ શકતો નથી કે આ વેદવાક્યોના આ અર્થો છે અને તે અર્થો પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મહિત થઈ શકશે; કેમ કે યુક્તિથી વિચારીએ તો વેદવચનના આદ્યકથક કોઈ નહીં હોવાથી, વેદવચનનું મૂળ છેદાયેલું છે અર્થાત્ જેમ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૮૯ જૈનદર્શનમાં આગમોના અર્થોને કહેનારી પરંપરાનું મૂળ એવા આદ્યપ્રરૂપક સર્વજ્ઞ ભગવાન છે, તેમ મીમાંસકમતમાં આગમોના અર્થોને કહેનારી પરંપરાનું મૂળ એવા આદ્યપ્રરૂપક કોઈ નથી. આથી મીમાંસકમત અનુસાર વેદવચનના અર્થનો કોઈક પુરુષે નિર્ણય કરેલ હોય અને તે પુરુષથી કહેવાયેલા તે અર્થની સાથે એકવાક્યતાથી જોડાયેલ હોય, તેવા પ્રકારના ગુરુપરંપરાના વચનનો અસંભવ છે; જ્યારે જૈનદર્શન અનુસાર આગમોના અર્થનો સર્વશે નિર્ણય કરેલ છે અને તે સર્વજ્ઞથી કહેવાયેલા તે અર્થની સાથે એકવાક્યતાથી જોડાયેલ હોય, તેવા પ્રકારના ગુરુપરંપરાના વચનનો સંભવ છે; કેમ કે જૈનમતમાં સર્વશે જે અર્થનું પ્રકાશન કર્યું છે, તે જ અર્થ ગુરુપરંપરાથી વર્તમાનમાં પ્રાપ્ત થાય છે; જ્યારે મીમાંસકમતમાં વેદ અપૌરુષેય હોવાથી ગુરુપરંપરા જ પ્રાપ્ત થતી નથી. ટીકામાં “કથિતઆગમપ્રયોગગુરુસંપ્રદાયભાવ'ને “પ્રવૃત્તિના અંગભૂત” અને “શુભ' એવું વિશેષણ આપ્યું તેનું તાત્પર્ય એ છે કે, કોઈક પુરુષથી કહેવાયેલા આગમોના અર્થને કહેનારો ગુરુસંપ્રદાયનો ભાવ, વચનનો અર્થ કરવામાં અને તે અર્થઅનુસાર પ્રવૃત્તિ કરવામાં અંગભૂત છે=કારણભૂત છે, અને શુભ છે; કેમ કે તે અર્થ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મહિત થાય છે, અને તેવો પ્રવૃત્તિના અંગભૂત ગુરુસંપ્રદાયનો ભાવ જૈનમતમાં ઘટે છે, મીમાંસકમતમાં ઘટતો નથી. માટે જૈનમતના વચન અનુસાર પ્રવૃત્તિ કરવાથી આત્મહિત થઈ શકે, પરંતુ મીમાંસકમતના વચનઅનુસાર પ્રવૃત્તિ કરવાથી આત્મહિત થઈ શકે નહીં. અહીં વિશેષ એ છે કે, જૈનદર્શન પ્રમાણે તીર્થકરો કેવલજ્ઞાન પામ્યા પછી જગતના તમામ પદાર્થો કેવલજ્ઞાનથી સાક્ષાત્ જુવે છે, અને જોઈને પટુ બુદ્ધિવાળા ગણધરો આગળ ત્રિપદી આપવા દ્વારા તે સર્વ પદાર્થોનું યથાર્થ પ્રકાશન કરે છે, તેમ જ તીર્થંકરે પ્રકાશન કરેલા અર્થોનો બોધ થયા પછી, ગણધરો તે અર્થોને સામે રાખીને દ્વાદશાંગીરૂપ સૂત્રોની રચના કરે છે; વળી સૂત્રો હંમેશા સૂચનાત્મક હોય છે, તેથી તે સૂત્રોના અર્થોનો બોધ માત્ર સૂત્રોના જ્ઞાનથી થઈ શકતો નથી, પરંતુ ગુરુપરંપરાથી સૂત્રોના અર્થો ગ્રહણ કરવાથી થઈ શકે છે. આથી જ આર્ય સ્થૂલિભદ્રજીને ગુરુએ ૧૪ પૂર્વોમાંથી છેલ્લા ચાર પૂર્વો, માત્ર સૂત્રથી આપ્યા પરંતુ અર્થથી ન આપ્યા તો, તેઓને તે સૂત્રોના તાત્પર્યનો બોધ થઈ શક્યો નહીં. આમ, તીર્થકરે આપેલ અર્થોના સૂચનરૂપે ગણધરો જે સૂત્રો રચે છે, તે સૂત્રો ગણધરો પોતાના શિષ્યોને ભણાવે છે અને સાથે તીર્થકર પાસેથી પોતે ગ્રહણ કરેલ અર્થો બતાવે છે, તેમ જ તે શિષ્યો પણ ઉત્તરોત્તર પોતાની શિષ્ય પરંપરામાં તે સૂત્રોના અર્થો તે રીતે જ બતાવે છે, આથી જૈનદર્શનમાં સૂત્રોના અર્થો સર્વજ્ઞવચનમૂલક ગુરુસંપ્રદાયથી પ્રાપ્ત થયા હોવાથી તે ગુરુસંપ્રદાયનો સદ્ભાવ તે અર્થોના નિર્ણયની પ્રવૃત્તિના અંગભૂત ઘટે છે, વળી, જયારે કાળની હાનિ થવાથી આ સૂત્રોના અર્થો ભાવિ શિષ્ય પરંપરાને પ્રાપ્ત થવા દુર્લભ જણાયા, ત્યારે પૂર્વઋષિઓએ ગુરુપરંપરાથી પોતાને પ્રાપ્ત થયેલા સૂત્રોના અર્થોને સામે રાખીને તે તે સૂત્રો પર ભાષ્ય, નિયુક્તિ, ચૂર્ણ, ટીકા આદિ રચ્યા, જેથી તે ભાષ્યાદિના બળથી ભાવિ શિષ્ય પરંપરાને તે તે સૂત્રોના અર્થો યથાર્થ પ્રાપ્ત થાય. આથી વર્તમાનમાં કેટલાક સૂત્રોના અર્થો સાક્ષાત્ સર્વજ્ઞવચનના ઉલ્લેખરૂપ પરંપરાથી પ્રાપ્ત થતા ન દેખાતા હોય, તોપણ, પૂર્વઋષિઓએ જે સૂત્રો પર ભાષ્યાદિની રચના કરી છે, તે સર્વ રચના ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલા અર્થ અનુસાર છે. આથી જૈનદર્શનમાં સર્વજ્ઞકથિત આગમના પ્રયોગથી પ્રાપ્ત થયેલી ગુરુપરંપરાનો ભાવ ઘટે છે, જયારે મીમાંસકમતમાં ગુરુપરંપરાનો સંભવ નથી, માટે વેદવચનથી કોઈ વસ્તુમાં અર્થનો નિર્ણય થઈ શકતો નથી. ૧૨૮૯ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૯૦ અવતરણિકા : ગાથા ૧૨૭૮-૧૨૭૯માં ગ્રંથકારે સ્થાપન કરેલ કે પૂર્વમાં કહ્યું એ સર્વ કથન સર્વજ્ઞવચન હોવાથી સંભવતા સ્વરૂપવાળું છે અને વેદવચન સંભવતા સ્વરૂપવાળું નથી; કેમ કે મીમાંસકમતમાં વેદવચન અપૌરુષેય મનાયું છે, અને વચન અને અપૌરુષેય એ અત્યંત વિરુદ્ધ છે. વળી ગાથા ૧૨૮૦થી ૧૨૮૨માં ગ્રંથકારે વચન અને અપૌરુષેય એ અત્યંત વિરુદ્ધ કેમ છે ? એનું જ ભાવન કર્યું; અને ગાથા ૧૨૮૪થી ૧૨૮૮માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવાક્યથી પ્રાયઃ કોઈ વસ્તુમાં નિશ્ચય પણ થતો નથી. વળી વેદવચનને અપૌરુષેય સ્વીકારવાથી ગ્રંથકારે ગાથા ૧૨૮૯માં સ્થાપન કર્યું કે કથિત આગમના પ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ પણ વેદવચનમાં ઘટતો નથી. હવે વેદવચનને અપૌરુષેય માનનારા મીમાંસકો કહે કે, વેદવચનો અપૌરુષેય હોવાને કારણે મીમાંસકમતમાં જૈનમતની જેમ કથિત આગમપ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ ભલે ઘટતો નથી; પરંતુ જેમ જૈનદર્શનમાં સર્વજ્ઞ પુરુષ અર્થોનું પ્રકાશન કરે છે, તેમ મીમાંસકમતમાં પણ વૈદિક આચાર્યો વેદવચનોના અર્થોનું પ્રકાશન કરે છે. તેથી જેમ આગમના અર્થોના નિર્ણયમાં જૈનદર્શનમાં સર્વજ્ઞ પ્રમાણભૂત છે, તેમ વેદવચનના અર્થોના નિર્ણયમાં વૈદિક આચાર્યો પ્રમાણભૂત છે. આ પ્રકારના પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : અન્વયાર્થ: ૨૩૯ — ण कयाइ इओ कस्सइ इह णिच्छ्य मो कहिंचि वत्थुम । जाओ त्ति कहइ एवं जं सो तत्तं स वामोहो ॥१२९०॥ ફદ્દઅહીં=સંસારમાં, ફો-આનાથી–વેદવચનથી, વાડ઼-ક્યારેય ક્ષફ-કોઈને હિંચિ વહ્યુમ્મિ= કોઈ વસ્તુમાં ળિય મો-નિશ્ચય જ ન ખાઓ=થયો નથી, ત્તિ=એ પ્રમાણે (વેદને માનનારાઓ) જ્ઞ=કહે છે. =આમ હોતે છતે=વેદવચનથી ક્યારેય કોઈ વસ્તુમાં નિશ્ચય થયો નથી એમ હોતે છતે, નં સો તાં-જે આ તત્ત્વ છે=જે આ વૈદિક આચાર્ય પ્રમાણ છે, (એમ મીમાંસકો કહે છે,) F વામોદ્દો-તે વ્યામોહ છે. ગાથાર્થ સંસારમાં વેદવચનથી ક્યારેય કોઈને કોઈ વસ્તુમાં નિશ્ચય જ થયો નથી, એ પ્રમાણે વેદને માનનારાઓ કહે છે. એમ હોતે છતે જે આ વૈદિક આચાર્ય પ્રમાણ છે એમ મીમાંસકો કહે છે, તે વ્યામોહ છે. ટીકા न कदाचिद् अतो-वेदवचनात् कस्यचिदिह निश्चय एव क्वचिद्वस्तुनि जात इति कथयति, एवं सति यदसौ वैदिकस्तत्त्वं स व्यामोहः, स्वतोऽप्यज्ञत्वादिति गाथार्थः ॥१२९० ॥ * “સ્વતોપિ’માં ‘અપિ'થી એ જણાવવું છે કે વૈદિક આચાર્ય જેઓ પાસે વેદના અર્થોનું વ્યાખ્યાન કરે છે, તે શિષ્યોનું તો અજ્ઞપણું છે, પરંતુ સ્વયં પણ=વૈદિક આચાર્યનું પોતાનું પણ, અજ્ઞપણું છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૯૦-૧૨૯૧ ટીકાર્ય : અહીં=સંસારમાં, આનાથી વેદવચનથી, ક્યારેય કોઈને કોઈ વસ્તુમાં નિશ્ચય જ થયો નથી, એ પ્રમાણે કહે છેઃવેદને માનનારાઓ કહે છે. આમ હોતે છતેત્રવેદવચનથી ક્યારેય કોઈ વસ્તુમાં કોઈને નિશ્ચય થયો નથી એમ હોતે છતે, જે આ વૈદિક તત્ત્વ છે=જે આ વૈદિક આચાર્ય અર્થના નિર્ણયમાં પ્રમાણ છે, તે વ્યામોહ છે=મીમાંસકોનો વ્યામોહ છે; કેમ કે સ્વયં પણ અજ્ઞપણું છે=વૈદિક આચાર્યનું પોતાનું પણ અજ્ઞાનીપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વેદમાં “આવો યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે છે, આવો યજ્ઞ કરવાથી આ કાર્ય થાય છે' ઇત્યાદિ વચનો પ્રાપ્ત થાય છે. ત્યાં વેદને માનનારાઓને પૂછવામાં આવે કે આ યજ્ઞથી સ્વર્ગ મળે છે, તેવો નિર્ણય કોને થયો છે? તો તેઓ કહે છે કે આ પ્રકારનો નિર્ણય વેદવચનથી કોઈને પણ થયો નથી; કેમ કે જેમ જૈનમતમાં આ અનુષ્ઠાનથી સ્વર્ગ મળે છે, આ અનુષ્ઠાનથી મોક્ષ મળે છે' ઇત્યાદિ ફળ સર્વજ્ઞ સાક્ષાત્ જોઈને કહે છે, તેમ વૈદિકમતમાં “આ યજ્ઞથી સ્વર્ગ મળે છે' ઇત્યાદિ પ્રત્યક્ષ નહીં દેખાતા પદાર્થોને સાક્ષાત જોનારો કોઈ પુરુષ નથી, ફક્ત વેદવાક્યોના બળથી જ વૈદિક આચાર્યો તે તે અનુષ્ઠાનના ફળ કહે છે. આમ છતાં તેઓ માને છે કે અમારા વૈદિક આચાર્યો જ તત્ત્વ છે પ્રમાણ છે, તે તેઓનો વ્યામોહ છે; કેમ કે વૈદિક આચાર્યોને પોતાને જ વેદમાં કહેવાયેલા યજ્ઞાદિ અનુષ્ઠાનોથી તે તે પ્રકારનું ફળ મળે છે તેવો નિર્ણય થયેલો નથી, તોપણ, તેવા અજ્ઞ વૈદિક આચાર્યોને પ્રમાણ કહીને વેદવચનોને પ્રમાણ કહેવાં, તે મીમાંસકોનો વ્યામોહ છે. ૧૨૯oll ગાથા : तत्तो अ आगमो जो विणेअसत्ताण सो वि एमेव । तस्स पओगो वेवं अणिवारणगं च णिअमेणं ॥१२९१॥ અન્વયાર્થ: તત્તો ન અને તેનાથી= વૈદિક આચાર્યશ્રી, વિકસત્તા નો મારામો વિનેયસત્ત્વોને જે આગમ=શિષ્યો આગળ જે વેદવચનના અર્થોનું વ્યાખ્યાન, સો વિતે પણ ખેવ આમ જ છે=વ્યામોહ જ છે, તે મોનો વેવં તેનો પ્રયોગ પણ આમ છેઃવેદવચનના અર્થોનું સેવન પણ વ્યામોહ જ છે, નિવાર, રવિનેvie અને અનિવારણ નિયમથી (વ્યામોહ જ છે.) ગાથાર્થ : 'અને વૈદિક આચાર્ચથી શિષ્યો આગળ જે વેદવચનના અર્થોનું વ્યાખ્યાન, તે પણ વ્યામોહ જ છે, વેદવચનના અર્થોનું સેવન પણ વ્યામોહ જ છે અને અનિવારણ નિયમથી વ્યામોહ જ છે. ટીકા : ततश्च वैदिकादाचार्यात् आगमो यो व्याख्यारूपः विनेयसत्त्वानां संबन्धी, सोऽप्येवमेव-व्यामोह एव, For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૯૧-૧૨૯૨ ૨૪૧ तस्य-आगमार्थस्य प्रयोगोऽप्येवं-व्यामोह एव, अनिवारणं च नियमेन व्यामोह एवेति गाथार्थः ॥१२९१॥ * “ો વિ''માં “પિ'થી એ સમુચ્ચય કરવો છે કે વૈદિક આચાર્યને તત્ત્વ કહેવા, તે તો વ્યામોહ છે, પરંતુ વૈદિક આચાર્યથી કરાતી વ્યાખ્યારૂપ આગમ, તે પણ વ્યામોહ જ છે. * “ો વિ'માં ‘મપિ'થી એ સમુચ્ચય કરવો છે કે વૈદિક આચાર્યથી કરાતી વ્યાખ્યારૂપ આગમ તો વ્યામોહ છે, પરંતુ તે વ્યાખ્યારૂપ આગમના અર્થનો પ્રયોગ પણ વ્યામોહ જ છે. ટીકાર્થ : અને તેનાથી-વૈદિક આચાર્યથી, વિનેયસત્ત્વોના શિષ્યલોકના, સંબંધવાળો જે વ્યાખ્યારૂપ આગમ, તે પણ આમ જ છે=વ્યામોહ જ છે, તેનો આગમના અર્થનો, પ્રયોગ પણ આચરણ પણ, આમ છે=વ્યામોહ જ છે, અને અનિવારણ=વેદવચનના અર્થઅનુસાર થતા આચરણનું અનિવારણ, નિયમથી વ્યામોહ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે વેદવચનથી ક્યારેય કોઈને કોઈ વસ્તુમાં નિર્ણય થયો નથી, છતાં વેદને માનનારાઓ કહે છે કે વૈદિક આચાર્ય પ્રમાણ છે, તેને ગ્રંથકાર કહે છે કે આ પ્રકારનું તેઓનું કથન વ્યામોહવાળું છે. વળી જેમ વૈદિક આચાર્યને તેઓ પ્રમાણ કહે છે, તે તેમનો વ્યામોહ છે, તેમ તે વૈદિક આચાર્ય પોતાના શિષ્યો આગળ જે વેદવચનના અર્થોનું વ્યાખ્યાન કરે છે, તે પણ તેમનો વ્યામોહ જ છે; કેમ કે વૈદિક આચાર્યને જ નિર્ણય નથી કે આ પ્રકારના યજ્ઞાદિથી સ્વર્ગાદિ પ્રાપ્ત થશે કે નહિ? તોપણ તેઓ પોતાના શિષ્યો આગળ વેદવચનના અર્થોનું તે પ્રકારે વ્યાખ્યાન કરે છે, અને અનિર્ણાત અર્થોનું વ્યાખ્યાન કરવું તે વ્યામોહ છે. વળી વેદવચનના અર્થો પ્રમાણે શિષ્યો જે પ્રવૃત્તિ કરે છે, તે પણ તેમનો વ્યામોહ જ છે; કેમ કે જે વચનથી અર્થનો નિર્ણય ન થતો હોય, તે વચન અનુસાર પ્રવૃત્તિ વિચારક પુરુષો કરતાં નથી. વળી, અનિર્ણાત અર્થોવાળા વચન અનુસાર શિષ્યો પ્રવૃત્તિ કરતા હોય અને તે પ્રવૃત્તિનું નિવારણ કરવામાં ન આવે, તો તે પણ વ્યામોહ જ છે; કેમ કે અનિર્ણાત અર્થો અનુસાર પ્રવૃત્તિ કરવામાં હિતની પ્રાપ્તિનો સંદેહ હોય છે, તેથી વિચારક પુરુષ કોઈ પ્રવૃત્તિ કરતાં પહેલાં આનાથી હિત થશે કે નહીં? તેનો નિર્ણય કરીને જ પ્રવૃત્તિ કરે છે. આથી અનિર્ણાત એવા વેદવચનના અર્થઅનુસાર પ્રવૃત્તિ કરવામાં અહિતની સંભાવના હોવાથી, યોગ્ય જીવોના હિતના અર્થી ગુરુ અવશ્ય તેઓની તે પ્રવૃત્તિનું નિવારણ કરે; અને જો ગુરુ તે અનુચિત પ્રવૃત્તિનું નિવારણ ન કરે, તો તે પણ નક્કી વ્યામોહ જ છે. ૧૨૯૧II ગાથા : णेवं परंपराए माणं एत्थ गुरुसंपयाओ वि। रूवविसेसट्ठवणे जह जच्चंधाण सव्वेसि ॥१२९२॥ અન્વયાર્થ: સ્થ અહીં= યજ્ઞથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે' ઇત્યાદિ કથનમાં, આ રીતે=વેદવચનથી વૈદિક આચાર્યને કોઈ વસ્તુમાં નિર્ણય થયો નથી માટે વૈદિક આચાર્ય પ્રમાણ નથી એમ પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૯૨ કર્યું એ રીતે, નઃ-જે પ્રમાણે વિશેસદ્રવળે-રૂપવિશેષના સ્થાપનમાં સવ્વુતિ ખબંધાળ સર્વ જાણંધોનું (વચન પ્રમાણ નથી, તે પ્રમાણે) પરંપરા=પરંપરાથી વૈદિક આચાર્યની પરંપરાથી, ગુરુસંપયાઓવિ-ગુરુસંપ્રદાય પણ માળું =માન નથી–વેદવચનના અર્થનો નિર્ણય કરવામાં પ્રમાણ નથી. ગાથાર્થ: ‘યજ્ઞથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે' ઇત્યાદિ કથનમાં, આ રીતે જે પ્રમાણે રૂપવિશેષના સ્થાપનમાં સર્વ જાચંધોનું વચન પ્રમાણ નથી, તે પ્રમાણે વૈદિક આચાર્યની પરંપરાથી ગુરુસંપ્રદાય પણ વેદવચનના અર્થનો નિર્ણય કરવામાં પ્રમાણ નથી. ટીકા नैवं परम्परया मानं अत्र व्यतिकरे गुरुसम्प्रदायोऽपि, निदर्शनमाह-रूपविशेषस्थापने सितेतरादौ यथा जात्यन्धानां सर्वेषामनादिमतामिति गाथार्थः ॥१२९२ ॥ × ‘‘ગુરુસંપયાઓ વિ''માં ‘અવિ’થી એ જ્ઞાપન કરવું છે કે વેદવચનથી અર્થના નિર્ણયમાં વૈદિક આચાર્ય તો પ્રમાણ નથી, પરંતુ વૈદિક આચાર્યનો ગુરુસંપ્રદાય પણ પ્રમાણ નથી. ટીકાર્ય આ વ્યતિકરમાં=યજ્ઞથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે' ઇત્યાદિ કથનમાં, આ રીતે–વેદવચનથી વૈદિક આચાર્યને કોઈ વસ્તુમાં નિર્ણય થયો નથી માટે વૈદિક આચાર્ય પ્રમાણ નથી એમ પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યુ એ રીતે, પરંપરાથી—વૈદિક આચાર્યની પરંપરાથી, ગુરુસંપ્રદાય પણ માન નથી=પ્રમાણ નથી. નિદર્શનને કહે છે=દૃષ્ટાંત આપે છે — જે રીતે સિત-ઇતરાદિ=શ્વેત-કૃષ્ણ આદિ, રૂપવિશેષના સ્થાપનમાં અનાદિમાન સર્વ જાત્યંધોનું વચન પ્રમાણ નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: ગાથા ૧૨૯૦માં ગ્રંથકારે કહ્યું કે વૈદિક આચાર્યને પોતાને જ નિર્ણય નથી, કે વેદવચનના અર્થો અનુસારે પ્રવૃત્તિ કરવામાં તે તે પ્રકારના ફળની પ્રાપ્તિ થશે કે નહિ ?આમ છતાં વૈદિક આચાર્યને પ્રમાણ માનવા, તે વૈદિકોનો વ્યામોહ છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે વૈદિક આચાર્યને સ્વયં વેદવચનના અર્થોનો નિર્ણય નથી, પરંતુ તેમના પૂર્વના આચાર્યોએ તેમને કહેલ છે કે ‘આ યજ્ઞ કરવાથી સ્વર્ગરૂપ ફળ મળે છે', અને તે પૂર્વના આચાર્યોને પણ તેમના પૂર્વાચાર્યોએ તે પ્રમાણે કહેલ છે. આથી વેદવચનાનુસાર કરાતા યજ્ઞથી પ્રાપ્ત થતા ફળના વિષયમાં પરંપરાથી ગુરુસંપ્રદાય પ્રમાણ છે. આ પ્રકારે કહેતાં પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે વૈદિક આચાર્યની પરંપરામાંના કોઈ આચાર્યને નિર્ણય નથી કે આ યજ્ઞથી આ પ્રકારનું ફળ મળશે, છતાં તેઓ વેદવચનને અવલંબીને કહે છે કે યજ્ઞથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે. આથી જેમ અનાદિમાન એવા સર્વ જાતિથી અંધ પુરુષો સ્થાપન કરે કે આ સફેદ રૂપ છે, આ કાળું રૂપ છે, તો તેઓનું વચન પ્રમાણ બનતું નથી, તેમ વૈદિક આચાર્યો સ્થાપન કરે કે પૂર્વના આચાર્યોએ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૨-૧૨૯૩ ૨૪૩ આ પ્રમાણે યજ્ઞનું ફળ કહેલ છે, તેઓને તેમના પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહેલ છે, તો તેઓનું વચન પ્રમાણ બનતું નથી; કેમ કે તેઓના ગુરુસંપ્રદાયમાં વર્તતા સર્વ વૈદિક આચાર્યોમાંથી કોઈ વૈદિક આચાર્ય સર્વજ્ઞ નથી, તેથી કોઈ વૈદિક આચાર્યે પ્રત્યક્ષ જોયું નથી કે યજ્ઞ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે, છતાં તેઓ વેદવચનને અવલંબીને કહે છે કે આ યજ્ઞ કરવાથી સ્વર્ગ મળશે. આથી વેદવચનના અર્થોનો નિર્ણય કરવામાં અસર્વજ્ઞા અને અંધ તુલ્ય સર્વ વૈદિક આચાર્યોનો ગુરુસંપ્રદાય પ્રમાણ બને નહિ. અહીં વિશેષ એ છે કે જૈનદર્શનમાં જે યોગમાર્ગ બતાવવામાં આવ્યો છે, તે યોગમાર્ગના સેવન દ્વારા ઘણાં યોગીઓ મોક્ષને પામે છે, અને કેટલાક યોગીઓ મોક્ષને ન પામે ત્યાં સુધી સ્વર્ગાદિને પામે છે, ઇત્યાદિ વચનો જૈનમતમાં ઉપલબ્ધ છે. વળી તે વચનોના અર્થોનો છબસ્થ ગુરુઓને કોઈ નિર્ણય નથી, પરંતુ તેઓ કહે છે કે અમારા પૂર્વના ગુરુઓએ અમને આ વચનોનો આ અર્થ કહ્યો છે, અને તેઓને તેમના પૂર્વના આચાર્યોએ આ પ્રમાણે અર્થ કહેલો છે. આમ, જૈનમતમાં પરંપરાથી પૂર્વ-પૂર્વના આચાર્યોરૂપે ગુરુસંપ્રદાય, શાસનસ્થાપક સર્વજ્ઞ વીરપ્રભુમાં વિશ્રાંત થાય છે, અને વીરપ્રભુ જાલંધ તુલ્ય ન હતા, પરંતુ કેવલજ્ઞાનથી સર્વ જગતને સાક્ષાત્ જોનારા હતા, અને કેવલજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ જોઈને પ્રભુને નિર્ણય થયેલો હતો કે આ જ યોગમાર્ગને સેવીને અનંતા જીવો મોક્ષમાં ગયા છે, અને આ યોગમાર્ગને સેવનારા જીવો મોક્ષમાં ન જાય ત્યાં સુધી સ્વર્ગાદિને પામે છે. આથી ભગવાને કેવલજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ જોઈને શિષ્યોને યોગમાર્ગ બતાવ્યો, અને તેઓએ તેમના શિષ્યોને તે જ પ્રમાણે યોગમાર્ગ બતાવ્યો. આમ, જૈનદર્શનમાં બતાવેલા યોગમાર્ગના કે સ્વર્ગપ્રાપ્તિ આદિના ઉપાયોના કથનમાં જૈનોનો ગુરુસંપ્રદાય પ્રમાણ છે; જ્યારે મીમાંસકમતમાં જે વેદવચનો સ્વીકારવામાં આવ્યા છે, જાલંધ તુલ્ય વૈદિક આચાર્યોની અનાદિમાન પરંપરામાં તેના અર્થોનો નિર્ણય કોઈને પણ થયેલો નથી; કેમ કે તેઓ સર્વજ્ઞ પુરુષને સ્વીકારતા નથી. આથી મીમાંસકમતમાં બતાવેલા યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે' ઇત્યાદિ વેદના કથનમાં વૈદિકોના ગુરુસંપ્રદાયનું પ્રમાણ સ્વીકારી શકાય નહીં. I/૧૨૯રો અવતરણિકા : पराभिप्रायमाह - અવતરણિતાર્થ : પરના અભિપ્રાયને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૨૯૦માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે વેદવચનથી ક્યારેય કોઈને કોઈ વસ્તુમાં નિશ્ચય થયો નથી, એમ છતાં વૈદિકો વૈદિક આચાર્યને પ્રમાણ માને છે, તે તેમનો વ્યામોહ છે; વળી ગાથા ૧૨૯૧માં કહ્યું કે વૈદિક આચાર્ય તેમના શિષ્યોને જે વેદવચનના અર્થ કહે છે, અને તે અર્થ અનુસાર તેમના શિષ્યો પ્રવૃત્તિ કરે છે, તે પણ તેમનો વ્યામોહ જ છે; વળી ગાથા ૧૨૯૨માં દષ્ટાંતથી સ્થાપન કર્યું કે પરંપરાથી વૈદિકોનો ગુરુસંપ્રદાય પણ પ્રમાણ નથી. આથી અપૌરુષેય એવા આગમને પરલોકની પ્રવૃત્તિમાં પ્રમાણભૂત સ્વીકારવા ઉચિત નથી. છે ત્યાં પર એવા મીમાંસકોના અભિપ્રાયને ગ્રંથકાર કહે છે – For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૩ ગાથા : भवओ वि अ सव्वण्णू सव्वो आगमपुरस्सरो जेणं । ता सो अपोरुसेओ इअरो वा णागमाउ उ ॥१२९३॥ અન્વયાર્થ : નેut =અને જે કારણથી નવો વિ વ્યો સવ્વપૂતમારા પણ સર્વ સર્વજ્ઞ મારામપુર આગમપુરસ્સર છે=આગમપૂર્વકના છે, તeતે કારણથી તો આ=આગમ, પોરુસેઝો=અપૌરુષેય છે. રૂમો વા=અથવા ઈતરસર્વજ્ઞ, મામી ૩પ આગમથી જ નથી. ગાથાર્થ : અને જે કારણથી તમારા પણ સર્વ સર્વજ્ઞ આગમપૂર્વકના છે, તે કારણથી આગમ અપૌરુષેય છે. અથવા સર્વજ્ઞ આગમથી જ નથી. ટીકાઃ . भवतोऽपि च सर्वज्ञः सर्व आगमपुरस्सर: येन कारणेन, स्वर्गकेवलार्थिना तपोध्यानादिकं कर्त्तव्यमित्यागमः, अतः प्रवृत्तेरिति, तदसावपौरुषेय आगमः, अनादिमत्सर्वज्ञसाधनत्वात्, इतरो वा सर्वज्ञो नाऽऽगमादेव, कस्यचित्तमन्तरेणाऽपि भावादिति गाथार्थः ॥१२९३॥ * “મવતોડજિ"માં ‘'થી એ કહેવું છે કે અમારા મતે તો વેદવચન અપૌરુષેય છે, પરંતુ તમારા પણ મતે સર્વ સર્વજ્ઞ આગમપૂર્વક હોવાથી આગમ અપરુષેય છે અથવા સર્વજ્ઞ આગમથી જ નથી. * “તમન્તો પિ'માં 'થી એ દર્શાવવું છે કે આગમથી તો સર્વજ્ઞનો ભાવ છે, પરંતુ તેના વગર પણ આગમ વગર પણ, કોઈક સર્વજ્ઞનો ભાવ છે. ટીકાર્થ : મવતોડપિ.સારો અને જે કારણથી તમારા પણ જૈનોના પણ, સર્વ સર્વજ્ઞ આગમપુરસ્સર છે=આગમપૂર્વકના છે. જૈનોના સર્વ સર્વજ્ઞ આગમપૂર્વકના કેમ છે? તેમાં યુક્તિ આપે છે – પ્રવૃતિ સ્વર્ગ-કેવલજ્ઞાનના અર્થીએ તપ-ધ્યાનાદિક કરવું જોઈએ, એ પ્રકારે જૈનોનું આગમ છે, આનાથી=એ જૈનોના આગમથી, પ્રવૃત્તિને કારણે જીવ સર્વજ્ઞ થાય છે, એથી જૈનોના પણ સર્વ સર્વજ્ઞ આગમપૂર્વકના છે, એમ અન્વય છે. તરસાવવાન્ તે કારણથી=જે કારણથી સર્વ સર્વજ્ઞ આગમપૂર્વકના છે તે કારણથી, આ=આગમ, અપરુષેય છે; કેમ કે અનાદિમાન સર્વજ્ઞનું સાધનપણું છે=આગમ અનાદિમાન એવા સર્વજ્ઞનું કારણ છે. જો જૈનો આગમને અપૌરુષેય ન માને, તો અન્ય કયો વિકલ્પ જૈનોને સ્વીકારવો પડે? તે વા કારથી પૂર્વપક્ષી બતાવે છે – For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૯૩-૧૨૯૪ રૂતરો વ...Tથાર્થ અથવા ઇતર=આગમથી ઇતર, એવા સર્વજ્ઞ આગમથી જ નથી=આગમથી જ સર્વજ્ઞ બન્યા નથી, કેમ કે તેના અંતરથી પણ કોઈકનો ભાવ છે=આગમ વગર પણ કોઈક સર્વજ્ઞનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મીમાંસકો વેદને અપૌરુષેય માને છે; પરંતુ વેદને અપૌરુષેય માનવામાં આવે તો, પ્રાપ્ત થતાં દોષો બતાવીને, ગ્રંથકારે પૂર્વમાં સ્થાપન કર્યું કે અપૌરુષેય એવા વેદવચનથી પરલોકના વિષયમાં પ્રવૃત્તિ કરવી, એ વ્યામોહ છે. ત્યાં મીમાંસકો જૈનોને કહે છે કે તમારા પણ સર્વ સર્વજ્ઞ આગમપૂર્વક થાય છે; કેમ કે “સ્વર્ગના કે કેવલજ્ઞાનના અર્થીએ તપ-ધ્યાનાદિમાં યત્ન કરવો જોઈએ એવું જૈનદર્શનનું વચન છે, અને આવા વચન અનુસાર પ્રવૃત્તિ કરીને જ સર્વ સર્વજ્ઞ થાય છે, માટે તે સર્વ સર્વજ્ઞનું કારણ આગમવચન છે; અને તે સર્વ સર્વજ્ઞ પ્રવાહથી અનાદિકાળથી થઈ રહ્યા છે, એમ જૈનો માને છે. આથી અનાદિકાળથી થતા સર્વ સર્વજ્ઞો પ્રત્યે કારણ એવું આગમવચન શાશ્વત છે, માટે અપૌરુષેય છે એમ તમારે જૈનોએ માનવું પડે; અને એમ માનવામાં આવે તો જ આગમવચનથી પ્રવૃત્તિ કરીને અનાદિકાળથી થતા સર્વ સર્વજ્ઞ થયા છે, એમ માની શકાયકેમ કે જો આગમને પૌરષેય માનવામાં આવે, તો અનાદિકાળથી થતા સર્વ સર્વજ્ઞ પ્રત્યે આગમને કારણ માની શકાય નહીં. અથવા આગમથી ઇતર એવા સર્વજ્ઞ આગમથી જ થતા નથી, એમ જૈનોને માનવું પડે; કેમ કે આગમ વગર પણ કોઈક સર્વજ્ઞ પ્રાપ્ત થાય છે, જે સર્વશે આગમ કહ્યા અને સર્વજ્ઞથી કહેવાયેલ તે આગમ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને અન્ય સર્વ સર્વજ્ઞ બન્યા છે, એમ માનવું પડે. વસ્તુતઃ જૈનદર્શન આગમવચનઅનુસાર પ્રવૃત્તિ કર્યા વગર કોઈ સર્વજ્ઞ બને છે, એમ સ્વીકારતું નથી; કેમ કે જૈનમત અનુસાર અનાદિથી કોઈ સર્વજ્ઞ નથી, માટે સર્વજ્ઞના કારણભૂત એવા આગમને અપૌરુષેય માનવું જોઈએ. એ પ્રકારનો મીમાંસકનો આશય છે. ટીકામાં કહ્યું કે “સર્વજ્ઞ આગમથી જ નથી” ત્યાં ઇવીકાર કરીને એ જણાવવું છે કે, સામાન્ય રીતે સર્વજ્ઞકથિત આગમાનુસાર પ્રવૃત્તિ કરીને સર્વ સર્વજ્ઞ થાય છે, છતાં બધા સર્વજ્ઞ આગમથી જ થતા નથી; કેમ કે આગમને પૌરુષેય સ્વીકારીએ તો કોઈક સર્વજ્ઞ અનાદિ છે, જેમણે આગમ કહ્યા અને તે આગમાનુસાર પ્રવૃત્તિ કરીને અન્ય સર્વ સર્વજ્ઞ બન્યા, એમ જૈનોએ સ્વીકારવું પડે. એ પ્રકારનો મીમાંસકમતનો કહેવાનો આશય છે. ./૧૨૯૩ * અવતરણિકા: अत्रोत्तरम् - અવતરણિતાર્થ : અહીં પૂર્વગાથામાં જૈનોના આગમને અપૌરુષેય સ્થાપન કરવા માટે ગ્રંથકારે જે મીમાંસકમતનો અભિપ્રાય બતાવ્યો એમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે – For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુ | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૪ ગાથા : नोभयमवि जमणाई बीअंकुरजीवकम्मजोगसमं । अहवऽत्थतो उ एवं ण वयणउ वत्तहीणं तं ॥१२९४॥ અન્વયાર્થ : ન=નથી=મીમાંસકોનો જે અભિપ્રાય છે તે બરાબર નથી; i-જે કારણથી સમયવિ ઉભય પણ=આગમ અને સર્વજ્ઞ એ બંને પણ, વીમંરનવમનોમં બીજ-અંકુર અને જીવ-કર્મના યોગની સમાન અUIઠું-અનાદિ છે. મદ-અથવા અસ્થો અર્થથી જ પર્વઆમ છે=આગમ અને સર્વજ્ઞ વચ્ચે બીજાંકરાદિ જાય છે. વયUT૩ કિવચનથી નથીઆગમ અને સર્વજ્ઞ વચ્ચે વચનથી બીજાંકુરાદિ ન્યાય નથી; (જ કારણથી) તંત્રતે-વચન, વત્તદીપ વક્તાને આધીન છે. ગાથાર્થ : પૂર્વગાથામાં મીમાંસકોએ જે અભિપ્રાય બતાવ્યો તે બરાબર નથી; જે કારણથી આગમ અને સર્વ એ બંને પણ બીજ-અંકુર અને જીવ-કર્મના યોગની સમાન અનાદિ છે. અથવા અર્થથી જ અર્થને આશ્રયીને જ, આગમ અને સર્વજ્ઞ વચ્ચે બીજાંકુરાદિ ન્યાય છે, પરંતુ આગમ અને સર્વજ્ઞ વચ્ચે વચનથી બીજાંકુરાદિ જાય નથી; જે કારણથી વચન વક્તાને આધીન છે. ટીકા : ___ न-नैतदेवं, उभयमपि आगमः सर्वज्ञश्च यद्-यस्मादनादि बीजाङ्करजीवकर्मयोगसमं, न ह्यत्रेदं पूर्वमिदं नेति व्यवस्था, ततश्च यथोक्तदोषाभावः, अथवा अर्थत एवैव-बीजाङ्करादिन्यायः, सर्व एव कथञ्चिदागमार्थमासाद्य सर्वज्ञो जातः, तदर्थश्च तत्साधक इति, न वचनतो-न वचनमेवाऽऽश्रित्य, मरुदेव्यादीनां प्रकारान्तरेणाऽपि भावात्, इतश्च न वचनतोऽनादिः, यतो वकाधीनं तत्, न ह्यनाद्यपि वक्तारमन्तरेण वचनप्रवृत्तिः, उपायान्तराभावात्, तदर्थप्रतिपत्तिस्तु क्षयोपशमादेरविरुद्धा, तथा दर्शनाद्, एतत् सूक्ष्मधिया भावनीयमिति गाथार्थः ॥१२९४॥ નોંધ: “નોબલિ 'માં “પિ'થી ગ્રંથકારને એ જણાવવું છે કે આગમ અને સર્વજ્ઞ એ ઉભયમાંથી કોઈ એક તો અનાદિ છે, પરંતુ ઉભય પણ અનાદિ છે. * “પ્રવેaltીન્તા 'માં પ'થી એ બતાવવું છે કે આગમથી તો સર્વજ્ઞપણાનો ભાવ છે, પરંતુ પ્રકારાન્તરથી પણ=આગમ વગર પણ, સર્વજ્ઞપણાનો ભાવ છે. * “સોપશમ "માં ‘ગરિ'થી ક્ષય અને ઉપશમનું ગ્રહણ છે. ટીકાર્ય : ન નૈવેવં નથી=આ આમ નથી=પૂર્વગાથામાં ગ્રંથકારે મીમાંસકોનો અભિપ્રાય બતાવ્યો એ, મીમાંસકો કહે છે એમ નથી. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૪ ૪૦ यद्-यस्माद् आगमः सर्वज्ञश्च उभयमपि बीजाङ्करजीवकर्मयोगसमं अनादि ॥२९थी माराममने સર્વજ્ઞ ઉભય પણ બીજ-અંકુર અને જીવ-કર્મના યોગની સમાન અનાદિ છે. માત્ર રૂદંપૂર્વ કૃદંર ત વ્યવસ્થા નહિ અહીં=બીજ-અંકુરમાં અને જીવ-કર્મના યોગમાં, આ પૂર્વે છે આ નથી બેમાંથી કોઈ એક પૂર્વે છે અને બીજું પૂર્વે નથી, એ પ્રકારની વ્યવસ્થા નથી જ. તત યથોmષામાવ અને તેથીઆગમ અને સર્વજ્ઞ બીજ-અંકુરાદિના યોગ સમાન અનાદિ છે તેથી, યથોક્ત દોષનો અભાવ છે=પૂર્વગાથામાં મીમાંસકો વડે જે પ્રકારનો દોષ કહેવાય તે પ્રકારના દોષનો જૈનોને અભાવ છે. ગ્રંથકારે બીજાંકુરાદિના ન્યાયથી આગમ અને સર્વજ્ઞ વચ્ચે કાર્ય-કારણભાવ બતાવ્યો તે વિકલ્પ, વચનને આશ્રયીને આગમ ગ્રહણ કરીને બતાવેલ, એમાં કોઈક સ્થાને વ્યાપ્તિ તૂટે છે, આથી અર્થને આશ્રયીને આગમ ગ્રહણ કરીને અથવાથી બીજો વિકલ્પ ગ્રંથકાર બતાવે છે – અથવા...ચોથઃ અથવા અર્થથી જ આમ છે=બીજાંકુરાદિ ચાય છે=અર્થથી જ આગમ અને સર્વજ્ઞ બીજ-અંકુરાદિના યોગ સમાન અનાદિ છે. અર્થથી જ આગમ અને સર્વજ્ઞ બીજાંકુરાદિના યોગ સમાન અનાદિ કેમ છે? તેમાં યુક્તિ આપે છે – | સર્વ પ્રવત્તિ સર્વ જ કોઈક રીતે આગમના અર્થને પામીને સર્વજ્ઞ થયેલા છે, અને તેનો અર્થ તેનો સાધક છે=આગમનો અર્થ સર્વજ્ઞનો સાધક છે, એથી અર્થથી જ આગમ અને સર્વજ્ઞ બીજાંકુરાદિના યોગ સમાન અનાદિ છે, એમ અન્વય છે. ર વવનાતો...ભાવાત્ વચનથી નથી=વચનને જ આશ્રયીને નથી=વચનથી જ આગમ અને સર્વજ્ઞ બીજાંકુરાદિના યોગ સમાન અનાદિ નથી; કેમ કે મરુદેવી આદિને પ્રકારાન્તર વડે પણ ભાવ છે=મરુદેવી આદિ જીવોને આગમવચનરૂપ પ્રકારથી અન્ય કોઈ પ્રકાર વડે પણ સર્વશપણાનો સદ્ભાવ છે. ફત વચનતો મનઃ ર અને આથી વચનથી અનાદિ નથી=અથવાથી અર્થને આશ્રયીને આગમ અને સર્વજ્ઞ વચ્ચે બીજાંકુરાદિ ન્યાય બતાવ્યો આથી વચનથી આગમ અનાદિ નથી; યતો.....પાયાન્તરમાવા જે કારણથી તે=વચન, વક્તાને આધીન છે. વક્તા વગર અનાદિ પણ વચનની પ્રવૃત્તિ નથી જ=બોલનાર વગર અનાદિ પણ વચનની પ્રવૃત્તિ થતી નથી જ=આગમરૂપ વચન અનાદિ છે છતાં તે વચનની પ્રવૃત્તિ બોલનાર વક્તા વગર નથી, આથી પ્રવાહથી જ વચન અનાદિ છે; કેમ કે ઉપાયાંતરનો અભાવ છેઃવચનની પ્રવૃત્તિમાં વક્તારૂપ ઉપાયથી અન્ય ઉપાયનો અભાવ છે. અહીં પ્રશ્ન થાય કે વક્તા વગર વચનની પ્રવૃત્તિ જેમ થતી નથી, તેમ વચનમાં પ્રવૃત્તિ વગર અર્થની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે? તેથી કહે છે – તવર્ણનાત્ વળી તેના અર્થની પ્રતિપત્તિ આગમના અર્થની પ્રાપ્તિ, ક્ષયોપશમાદિથી અવિરુદ્ધ છે; કેમ કે તે પ્રકારે દર્શન છે=આગમવચન વગર અર્થની પ્રાપ્તિ થઈ હોય તે પ્રકારે કોઈક જીવમાં દેખાય છે. તિ...પથાર્થ: આ=આગમ અને સર્વજ્ઞ વચ્ચે બીજાંકુરાદિ ચાય છે એ કથન, સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૯૪ ભાવાર્થ : ગાથા ૧૨૯૩માં મીમાંસકોનો અભિપ્રાય બતાવતાં ગ્રંથકારે કહ્યું કે જૈનોએ પણ આગમને અપૌરુષેય માનવું પડશે; કેમ કે અનાદિથી થતા સર્વ સર્વજ્ઞ પ્રત્યે આગમ કારણ છે, તેથી તે આગમ કોઈ સર્વજ્ઞથી કથિત છે, એમ સ્વીકારી શકાય નહીં; છતાં આગમ કોઈ સર્વજ્ઞથી કથિત છે એમ સ્વીકારીએ, તો આગમના અવલંબન વગર જ કોઈ અનાદિથી સર્વજ્ઞ છે કે જેમણે આગમ કહ્યા, એમ સ્વીકારવું પડે. આ સિવાય આગમ અને સર્વજ્ઞના વિષયમાં અન્ય વિકલ્પ નથી. આ પ્રકારનો મીમાંસકોનો અભિપ્રાય છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે – મીમાંસકો કહે છે એ બરાબર નથી; કેમ કે જેમ બીજમાંથી અંકુર થાય છે અને અંકુરમાંથી બીજ થાય છે, પણ બેમાંથી કોઈ એક પહેલાં ઉત્પન્ન થાય છે અને બીજું પછી થાય છે એવું નથી, પરંતુ બીજ-અંકુર વચ્ચે અનાદિકાળથી કાર્ય-કારણભાવરૂપે સંબંધની પરંપરા છે; તેમ જૈનમતાનુસાર આગમ અને સર્વજ્ઞની અનાદિકાળથી પરંપરા છે. અથવા તો જેમ જીવ અને કર્મનો સંયોગ પ્રવાહથી અનાદિકાળનો હોવા છતાં જીવથી કર્મ બંધાય છે, તેમ આગમ અને સર્વજ્ઞ પ્રવાહથી અનાદિકાળના હોવા છતાં સર્વજ્ઞથી આગમ અભિવ્યક્ત થાય છે. આથી ફલિત થાય છે કે કોઈક સર્વશે આગમ કહ્યા ત્યારે, આગમ તે સર્વજ્ઞથી નિષ્પન્ન થયું અને તે નિષ્પન્ન થયેલ આગમનું અવલંબન લઈને અને તે આગમાનુસાર પ્રવૃત્તિ કરીને, અન્ય કોઈ સર્વજ્ઞ થયા, અને તે સર્વજ્ઞ કેવલજ્ઞાનમાં જગતના સર્વ પદાર્થોને સાક્ષાત્ જોઈને તે પદાર્થો પોતાના શિષ્યોને કહે છે, અને તે શિષ્યો પણ પોતાના શિષ્યોને તે જ પ્રકારે સર્વજ્ઞકથિત પદાર્થો કહે છે. આમ, પરંપરાથી સર્વજ્ઞકથિત પદાર્થોને ગુરુ પાસે જાણીને તેને અનુરૂપ પ્રવૃત્તિ કરીને જીવ સર્વજ્ઞ બને છે, અને પોતે સર્વજ્ઞ બનીને ફરી તે આગમને અભિવ્યક્ત કરે છે. માટે અનાદિથી કોઈ સર્વજ્ઞ નથી કે અનાદિથી કોઈ આગમ નથી, પરંતુ પૂર્વ-પૂર્વના સર્વજ્ઞથી કથિત યોગમાર્ગને જાણીને અને તે જ પ્રકારે સેવીને ઉત્તર-ઉત્તરના સર્વજ્ઞ થાય છે; છતાં પ્રવાહથી સર્વજ્ઞ અને આગમ અનાદિના છે. આથી મીમાંસકોએ આપેલી આગમને અપૌરુષેય માનવાની આપત્તિ જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે જૈનોને પ્રાપ્ત થતી નથી. વળી, સામાન્ય રીતે સર્વજ્ઞકથિત આગમને પ્રાપ્ત કરીને અને તેને અનુસારે ઉચિત પ્રવૃત્તિ કરીને મોટા ભાગે જીવો સર્વજ્ઞ બને છે; છતાં મરુદેવી માતા જેવા કેટલાક જીવો સર્વજ્ઞકથિત આગમને પ્રાપ્ત કર્યા વગર પણ સર્વજ્ઞ બને છે. આથી આગમથી જ સર્વજ્ઞ થાય છે કે સર્વજ્ઞથી જ આગમ પ્રાપ્ત થાય છે એવી નિયત વ્યાપ્તિ નથી, પરંતુ સર્વ કહેલા વચનના અર્થને પ્રાપ્ત કરીને જીવ સર્વજ્ઞ થાય છે અને સર્વશે કહેલા વચનના અર્થને પ્રાપ્ત કર્યા વગર કોઈ જીવ સર્વજ્ઞ થતો નથી, એવી નિયત વ્યાપ્તિ છે. આથી ગ્રંથકારે ખુલાસો કર્યો કે સર્વશે કહેલા આગમના અર્થને પ્રાપ્ત કરીને બધા જ સર્વજ્ઞ થયા છે, અને તે સર્વજ્ઞ વચનાત્મક ઉપદેશ આપીને અન્ય યોગ્ય જીવોને મોક્ષમાર્ગ બતાવે છે, અને તે મોક્ષમાર્ગના અવલંબનથી જ મોટા ભાગે જીવોને આગમનો અર્થની પ્રાપ્તિ થાય છે; તોપણ, મરુદેવી માતા જેવા કેટલાક જીવોને જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમાદિથી આગમ વગર પણ આગમના અર્થની પ્રાપ્તિ થાય છે, એ પ્રત્યક્ષ દેખાય છે. For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૪-૧૨૯૫ ૨૪૯ આ વસ્તુને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવી જોઈએ, જેથી આગમને અપૌરુષેય સ્વીકાર્યા વગર પણ અનાદિ સર્વજ્ઞની સંગતિ થાય છે, આગમ સર્વજ્ઞથી અભિવ્યક્ત થાય છે, તેમ જ સર્વજ્ઞથી અભિવ્યક્ત થયેલ આગમ અનુસાર પ્રવૃત્તિ કરીને જ જીવો સર્વજ્ઞ થાય છે. એ સર્વ વાતનો યથાર્થ નિશ્ચય થાય. II૧૨૯૪ો. અવતરણિકા : ગાથા ૧૨૮૯માં ગ્રંથકારે કહેલ કે વેદવચનમાં ન્યાયથી છિન્નમૂલપણું હોવાને કારણે પ્રવૃત્તિના અંગભૂત શુભ એવો કથિતાગમપ્રયોગથી થયેલો ગુરુસંપ્રદાયનો ભાવ ઘટતો નથી, તે કથનની જ ૧૨૯૦થી ૧૨૯૨માં પુષ્ટિ કરી. ત્યારપછી ગાથા ૧૨૯૩માં ગ્રંથકારે જૈનોના પણ આગમને અપૌરુષેય માનવાની મીમાંસકો દ્વારા અપાતી યુક્તિ બતાવી, જેનો ઉત્તર ગ્રંથકારે ગાથા ૧૨૯૪માં આપ્યો. હવે આ સર્વ કથનથી શું ફલિત થાય? તે ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : वेयवयणम्मि सव्वं णाएणासंभवंतरूवं जं । ता इअरवयणसिद्धं वत्थू कह सिज्झई तत्तो ॥१२९५॥ અન્વયાર્થ : નં જે કારણથી વેચવય નિવેદવચનમાં સબંસર્વ =ન્યાયથી રમવંતસ્વયં અસંભવતા રૂપવાળું છે, તeતે કારણથી કરવયસિદ્ધ વધૂ ઇતરવચનથી સિદ્ધ વસ્તુ તો તેનાથી=વેદવચનથી, દ સિ ? કેવી રીતે સિદ્ધ થાય? ગાથાર્થ : જે કારણથી વેદવચનમાં સર્વ ન્યાયથી અસંભવતા સ્વરૂપવાનું છે, તે કારણથી ઇતરવચનથી સિદ્ધ વસ્તુ વેદવચનથી કેવી રીતે સિદ્ધ થાય? અર્થાત્ ન જ થાય. ટીકા : ___ वेदवचने सर्वम् आगमादि न्यायेनाऽसम्भवद्रूपं यद्-यस्मात्, (? तद्)इतरवचनसिद्धं-सद्रूपवचनसिद्धं वस्तु हिंसाऽदोषादि कथं सिद्ध्यति ? ततो-वेदवचनादिति गाथार्थः ॥१२९५॥ નોંધ : ટીકામાં યાત્ પછી મૂળગાવ્યા પ્રમાણે તત્ હોવું જોઈએ. * “સામારિ''માં 'મા'T' શબ્દથી વેદિક આચાર્યથી કરાતી વેદવચનની વ્યાખ્યારૂપ આગમનું ગ્રહણ કરવાનું છે. અને “મરિ' પદથી વૈદિક આચાર્યના શિષ્યો દ્વારા કરાતા તે આગમના અર્થના પ્રયોગનું ગ્રહણ કરવાનું છે. * “ હિંડોષાર'માં મ' પદથી દ્રવ્યસ્તવીય હિંસાથી થતા ભાવસ્તવની પ્રાપ્તિરૂપ ગુણનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : જે કારણથી વેદવચનમાં આગમાદિ સર્વ=વૈદિક આચાર્ય શિષ્યો આગળ જે વેદવચનના અર્થોનું વ્યાખ્યાન For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૨૫-૧૨૯૬ કરે છે અને શિષ્યો તે અર્થાનુસારે જે પ્રવૃત્તિ કરે છે એ સર્વ, ન્યાયથી અસંભવતા રૂપવાળું છે=સંભવી ન શકે તેવા સ્વરૂપવાળું છે; તે કારણથી ઇતરવચનથી સિદ્ધ=સરૂપવચનથી સિદ્ધ સર્વજ્ઞવચનથી સિદ્ધ, એવી હિંસાઅદોષાદિ વસ્તુ=દ્રવ્યસ્તવીય હિંસામાં પ્રાપ્ત થતો અદોષ આદિ વસ્તુ, તેનાથી વેદવચનથી, કઈ રીતે સિદ્ધ થાય?કયાગીય હિંસામાં અદોષાદિ કઈ રીતે સિદ્ધ થાય? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૨૯માં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે દ્રવ્યસ્તવના વિધાનમાં ધર્મ માટે કરાતી પણ હિંસા દોષકારી નથી, તો યાગના વિધાનમાં કરાતી વેદવિહિત હિંસાને દોષકારી કઈ રીતે કહી શકાય ? અર્થાતુ ન જ કહી શકાય. આ કથનને સામે રાખીને ગ્રંથકારે અત્યાર સુધી વેદવચન પ્રમાણ કેમ નથી? તેમાં યુક્તિઓ આપી. હવે કહે છે કે જે કારણથી વેદવચનમાં આગમાદિ સર્વ ન્યાયથી અસંભવતા સ્વરૂપવાળું છે અર્થાતુ વૈદિક આચાર્ય શિષ્યો આગળ વેદવચનના અર્થનું જે વ્યાખ્યાન કરે છે કે, “યજ્ઞ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે ઇત્યાદિ કથન અસંભવતા સ્વરૂપવાળું છે; વળી તે અર્થ અનુસાર શિષ્યો જે પ્રવૃત્તિ કરે છે, તે પણ અસંભવતા સ્વરૂપવાળી છે. તે કારણથી સર્વજ્ઞવચનથી સિદ્ધ એવી દ્રવ્યસ્તવીય હિંસા દોષકારી નથી, એના દ્વારા વેદવચનથી આચરાતી એવી યાગીય હિંસા દોષકારી નથી, એમ કઈ રીતે સિદ્ધ થાય? અર્થાત્ સિદ્ધ ન જ થાય; કેમ કે સર્વજ્ઞવચન સંભવતા સ્વરૂપવાળું છે, જ્યારે વેદવચન અસંભવતા સ્વરૂપવાળું છે. માટે સંભવતા સ્વરૂપવાળા વચનથી સિદ્ધ થયેલ વસ્તુ અસંભવતા સ્વરૂપવાળા વચનથી કઈ રીતે સિદ્ધ થઈ શકે? 'અહીં “ઇતરવચનસિદ્ધનો અર્થ “સકૂપવચનસિદ્ધ' કર્યો, તેથી એ પ્રાપ્ત થાય કે સર્વજ્ઞ કેવલજ્ઞાનમાં પ્રત્યક્ષ જોઈને જે પદાર્થો કહ્યા, તે પદાર્થને કહેનારું વચન સરૂપવચન છે, અને દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ તે સરૂપવચનથી સિદ્ધ છે, જ્યારે વેદવચનનું વ્યાખ્યાન કરનારા વૈદિક આચાર્યને પોતાને જ નિર્ણય થયેલો નથી કે, આ યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્ત થશે કે નહિ? ફક્ત તેઓ વેદવચનને અવલંબીને તે પ્રકારે કહે છે. તેથી વૈદિક આચાર્યનું તે વચન સંભવી ન શકે તેવા સ્વરૂપવાળું છે. આથી તેવા અસંભવતા સ્વરૂપવાળા વચનથી પ્રાપ્ત થતા અર્થને પરલોકની પ્રવૃત્તિમાં પ્રમાણ સ્વીકારી શકાય નહીં. ll૧૨૯૫ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે સરૂપવચનથી સિદ્ધ વસ્તુ વેદવચનથી સિદ્ધ થઈ શકે નહિ, તે કથનને દષ્ટાંતથી પુષ્ટ કરે છે – ગાથા : ण हि रयणगुणाऽरयणे कदाचिदवि होंति उवलसाधम्मा । एवं वयणंतरगुणा ण होंति सामण्णवयणम्मि ॥१२९६॥ અન્વયાર્થ : રથU/TVT=રત્નના ગુણો ૩વનસાથમાઉપલના સાધર્મથી મરથ અરત્નમાં વિવિ-ક્યારેય પણ નહિ હૉતિ નથી જ થતા, પર્વ એ રીતે વયપતર!UIકવચનાંતરના ગુણો સામાવયમ સામાન્ય વચનમાં હૉતિ થતા નથી. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #270 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૯૬ ગાથાર્થ રત્નના ગુણો ઉપલના સાધર્મ્સથી અરત્નમાં ક્યારેય પણ નથી જ થતા, એ રીતે વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં થતા નથી. ટીકાઃ न हि रत्नगुणाः- शिरःशूलशमनादयः अरले घर्घरघट्टादौ कदाचिदपि भवन्ति उपलसाधर्म्यात्कारणाद्, एवं वचनान्तरगुणाः-हिंसाऽदोषादयो न भवन्ति सामान्यवचने, विशेषगुणायोगादिति गाथार्थः ॥१२९६॥ ટીકાર્ય શિરના શૂળનું શમન કરનાર આદિ રત્નના ગુણો ઘર્ઘરઘટ્ટાદિરૂપ અરત્નમાં=પથ્થરવિશેષમાં, ક્યારેય પણ ઉપલના સાધર્મરૂપ કારણથી=પથ્થરની સમાનતારૂપ કારણથી, થતા નથી જ; એ રીતે હિંસાઅદોષાદિ વચનાંતરના ગુણો–વેદવચનથી અન્ય એવા સર્વજ્ઞવચનના દ્રવ્યસ્તવીય હિંસામાં વર્તતા અદોષાદિરૂપ ગુણો, સામાન્ય વચનમાં=અસર્વજ્ઞકથિત વેદવચનમાં, થતા નથી; કેમ કે વિશેષ ગુણનો અયોગ છે–સર્વજ્ઞવચનમાં જે પ્રકારના વિશેષ ગુણો છે તે પ્રકારના ગુણોનો વેદવચનમાં અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૫૧ ભાવાર્થ: ગાથા ૧૨૨૯માં પૂર્વપક્ષીએ શંકા કરીને કહેલ કે દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષરૂપ ન હોય, તો વેદવિહિત એવી યજ્ઞમાં થતી હિંસા પણ દોષરૂપ નથી, એમ સ્વીકારવું પડે. તેનું ગ્રંથકારે પૂર્વગાથામાં નિરાકરણ કર્યું. હવે તેને દઢ કરવા દૃષ્ટાંત આપતાં કહે છે - જેમ — રત્ન પણ પથ્થર છે અને અરત્ન પણ પથ્થર છે, તેથી બંને પથ્થરનું સાધર્મ્સ હોવા છતાં રત્નથી મસ્તકની વેદનાનું શમન આદિ ગુણો થાય છે, જ્યારે અરત્નથી તેવા ગુણો ક્યારેય પણ થતા નથી. તેમ - ભગવાને સર્વજ્ઞ થયા પછી જગતના સર્વ પદાર્થોના પારમાર્થિક સ્વરૂપને જાણીને યોગ્ય જીવોના હિત અર્થે ભાવસ્તવપ્રાપ્તિના ઉપાયરૂપે દ્રવ્યસ્તવની વિધિ બતાવેલ છે, અને તે વિધિ અનુસારે જીવ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે, તો અવશ્ય તે જીવને તે દ્રવ્યસ્તવથી ભાવસ્તવની પ્રાપ્તિ થાય છે; જ્યારે વેદના વચન અનુસારે યજ્ઞમાં પ્રવૃત્તિ કરવામાં આવે, તો તે પ્રવૃત્તિથી સ્વર્ગની પ્રાપ્તિ અવશ્ય થાય તેવો નિર્ણય થતો નથી. માટે વેદના સામાન્ય વચનો કરતાં વીતરાગના વચનો વચનાંત૨રૂપ છે, અને તે વચનાંતરમાં ૨હેલા ગુણો સામાન્ય વચનમાં પ્રાપ્ત થતાં નથી અર્થાત્ વીતરાગના વચન અનુસારે પ્રવૃત્તિ કરવાથી દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે; જ્યારે વેદના વચન અનુસારે પ્રવૃત્તિ કરવાથી યાગીય હિંસામાં અદોષાદિ ગુણોની પ્રાપ્તિ થતી નથી. આથી સર્વજ્ઞવચનમાં અને વેદવચનમાં વચનમાત્રના સાધર્મના બળથી, જેમ દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ છે, તેમ યાગીય હિંસામાં પણ અદોષાદિ છે એમ સ્થાપન કરી શકાય નહીં. અહીં વિશેષ એ છે કે સર્વજ્ઞ રાગ-દ્વેષથી રહિત છે અને પૂર્ણ જ્ઞાનવાળા છે, તેથી તેઓનું વચન સર્વ પદાર્થને યથાર્થ જ કહેનારું છે; પરંતુ કયા દર્શનના વચનો સર્વજ્ઞકથિત છે ? તે કષ-છેદ-તાપપરીક્ષા કરવાથી For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ રપર અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૬-૧૨૯૭ નક્કી થાય છે, જે પરીક્ષા ગ્રંથકારે પૂર્વમાં બતાવેલ છે; તેમ જ કષ-છેદ-તાપપરીક્ષાથી શુદ્ધ એવા સર્વજ્ઞવચનથી વિધાન કરાયેલ અનુષ્ઠાન અનુસાર દ્રવ્યસ્તવ કરવાથી ભાવસ્તવની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? અને તે ભાવસ્તવથી કલ્યાણની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તે સર્વ ગ્રંથકારે યુક્તિથી અને અનુભવથી પૂર્વમાં બતાવેલ છે. આથી ફલિત થાય કે સર્વજ્ઞવચનથી ઉપલબ્ધ એવી દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે, જ્યારે વેદવચનથી વિહિત એવી યાગીય હિંસામાં અદોષાદિ ગુણોની પ્રાપ્તિ થતી નથી; કેમ કે “યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે' ઇત્યાદિ વેદવચન સર્વજ્ઞકથિત નથી; કેમ કે મીમાંસકો સર્વજ્ઞને માનતા નથી અને આગમને અપૌરુષેય માને છે. આમ છતાં વેદવિહિત યાગીય હિંસાને અદોષકારી સ્થાપન કરવા માટે તેઓ યુક્તિ આપે કે જેમ દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ છે, તેમ યાગીય હિંસામાં પણ અદોષાદિ છે; વસ્તુતઃ રત્ન જેવા સદ્દરૂપવચનથી પ્રવૃત્તિ કરવાથી જેવા ગુણોની પ્રાપ્તિ થાય, તેવા ગુણોની પ્રાપ્તિ અરત્ન જેવા વેદવચનથી પ્રવૃત્તિ કરવાથી થાય છે, એમ કહી શકાય નહીં. ૧૨૯૬ll અવતરણિકા : પૂર્વગાથામાં કહેલ કે વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં ક્યારેય હોતા નથી. એ કથનનો ફલિતાર્થ બતાવતાં ગ્રંથકાર કહે છે – ગાથા : ता एवं सण्णाओ ण बुहेणऽट्ठाणठावणाए उ। सइ लहुओ कायव्वो चासप्पंचासणाएणं ॥१२९७॥ અન્વયાર્થ : તાકતે કારણથી જે કારણથી પૂર્વગાથામાં કહ્યું કે જે રીતે રત્નના ગુણો અરત્નમાં ક્યારેય પણ હોતા નથી એ રીતે વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં ક્યારેય પણ હોતા નથી તે કારણથી, પર્વ આ રીતેeગાથા ૧૨૨૯માં કહેલ કે દ્રવ્યસ્તવીય હિંસા દોષકારી ન હોય તો વેદવિહિત એવી યાગીય હિંસા પણ દોષકારી નથી એમ માનવું પડશે એ રીતે, રાસપંચાસUTIgui=ચાશ-પંચાશના ન્યાયથી કાપવિવUTI-અસ્થાનસ્થાપના વડે વહેTIબુધ પુરુષે સફેં સદા સUVIો સથાય નટુમો લઘુર્ક ા ાયવ્ય કરવો જોઈએ નહીં. * T' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે જે રીતે રત્નના ગુણો અરત્નમાં ક્યારેય પણ હોતા નથી, એ રીતે વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં ક્યારેય પણ હોતા નથી. તે કારણથી ગાથા ૧૨૨ભાં કહેલ કે દ્રવ્યસ્તવીયા હિંસાને અદોષકારી માનો તો ચાગીય હિંસાને પણ અદોષકારી માનવી પડશે, એ રીતે ચાશ-પંચાશના ન્યાયથી અસ્થાનસ્થાપના વડે બુધ પુરુષે સદા સન્યાય લઘુ કરવો જોઈએ નહીં. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૨૯૦ ર૫૩ ટીકા : तदेवं सन्न्यायो विशेषवचनतो न बुधेन अस्थानस्थापनया वचनान्तरे नियोगेन सदा लघुः कर्त्तव्यः, कथमित्याह-चाशपञ्चाशन्यायेन-असम्भविनोऽसम्भवेनेति गाथार्थः ॥१२९७॥ ટીકાર્ય : તે કારણથી=પૂર્વગાથામાં કહ્યું એ મુજબ વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં ક્યારેય પણ હોતા નથી તે કારણથી, આ રીતે-ગાથા ૧૨૨૯માં કહેલ કે દ્રવ્યસ્તવીય હિંસાને અદોષકારી માનો તો યાગીય હિંસાને પણ અદોષકારી માનવી પડશે એ રીતે, અસ્થાનમાં સ્થાપના વડે–વચનાંતરમાં નિયોગ વડે=સર્વજ્ઞવચનથી અન્ય એવા વેદવચનથી વિહિત એવી યાગીય હિંસામાં યોજન વડે, બુધ પુરુષે સદા સત્યાય=દ્રવ્યસ્તવીય હિંસામાં અદોષાદિ છે એ રૂપ સદ્ભક્તિ, લઘુ કરવો જોઈએ નહીં. દ્રવ્યસ્તવને કહેનારા વચનને સન્યાય કેમ કહ્યો? તેમાં હેતુ આપે છે – વિશેષ વચન છે=સર્વજ્ઞથી કહેવાયેલ હોવાને કારણે દ્રવ્યસ્તવને કહેનારું વચન અન્ય વચનો કરતાં વિશેષ વચન છે. કઈ રીતે ?=સન્યાયને કઈ રીતે લઘુ કરવો જોઈએ નહીં? એથી કહે છે – ચાશ-પંચાશ ન્યાય વડે અસંભવીથી અસંભવ વડે=દ્રવ્યસ્તવીય હિંસામાં નહીં સંભવનારા દોષથી યાગીય હિંસામાં દોષના અસંભવ વડે, સદ્ન્યાય બુધ પુરુષે લઘુ કરવો જોઈએ નહીં, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે રત્નના ગુણો અરત્નમાં ક્યારેય પણ હોતા નથી, તેમ સર્વજ્ઞવચનના ગુણો સર્વજ્ઞથી નહીં કહેવાયેલ એવા વેદવચનમાં ક્યારેય પણ હોઈ શકે નહીં. તે કારણથી “દ્રવ્યસ્તવમાં થતી હિંસા જો દોષકારી ન હોય તો યજ્ઞમાં થતી હિંસા પણ દોષકારી નથી એમ માનવું પડે એવી ગાથા ૧૨૨૯માં પૂર્વપક્ષીએ શંકા કરેલ, એ રીતે દ્રવ્યસ્તવમાં થતી હિંસામાં અદોષાદિ છે એ રૂપ સદ્ભક્તિને, અસર્વજ્ઞવચનરૂપ અસ્થાનમાં યોજવા વડે, પંડિત પુરુષે સદા સદ્ન્યાય લઘુ કરવો જોઈએ નહીં. આશય એ છે કે સર્વજ્ઞવચન પરિપૂર્ણ શુદ્ધ છે, તેમ જ યુક્તિ અને અનુભવને અનુસરનારું છે. આથી તેવા સર્વજ્ઞવચન અનુસારે કરાતા દ્રવ્યસ્તવમાં જે હિંસા થાય છે તેમાં અદોષાદિ છે; પરંતુ તેનું અવલંબન લઈને, સર્વજ્ઞથી નહીં કહેવાયેલ એવા વેદવચન અનુસાર સ્વર્ગની ઇચ્છાથી કરાતા યજ્ઞમાં થતી હિંસામાં અદોષાદિનું સ્થાપન કરીને, બુધ પુરુષે સન્યાયને સદા હલકો કરવો જોઈએ નહીં. વળી સન્યાયને કઈ રીતે લઘુ કરવો જોઈએ નહીં? તે યુક્તિથી બતાવતાં કહે છે કે ચાસ-પચાશ ન્યાય વડે અર્થાત્ અસંભવીથી અસંભવ વડે, અસ્થાને સ્થાપીને બુધ પુરુષે સન્યાય સદા લઘુ કરવો જોઈએ નહીં. આશય એ છે કે સર્વજ્ઞવચન અનુસારે કરાતા દ્રવ્યસ્તવમાં થતી હિંસામાં દોષ અસંભવી છે, અને તે અસંભવી દોષથી વેદવચન અનુસારે કરાતા યજ્ઞમાં થતી હિંસામાં પણ દોષના અસંભવના સ્થાપન વડે બુધ પુરુષે સંન્યાય સદા લઘુ કરવો જોઈએ નહીં. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૯૦, ૧૨૯૮-૧૨૯૯ * “ચાશ-પંચાશ ન્યાય”નો અર્થ ધર્મસંગ્રહણિ ગ્રંથની ગાથા-૮૭૭ની ટીકાના આધારે નીચે મુજબ કરેલ છે : “ચાશ” અને “પંચાશ” એ બે શબ્દો છે, ત્યાં “પંચાશ' એ પ્રકારના શબ્દને સાંભળીને, “પંચાશ' શબ્દમાં રહેલ “ચાશ'ની “ચાશ' શબ્દ સાથે સમાનતા હોવાથી, “ચાશ' શબ્દમાં “પંચાશ” શબ્દના અર્થની કલ્પના અયુક્ત છે. પ્રસ્તુતમાં “સર્વજ્ઞવચન' પંચાશ' શબ્દસ્થાનીય છે અને “વેદવચન ચાશ’ શબ્દસ્થાનીય છે. તેથી સર્વજ્ઞવચનને સાંભળીને સર્વજ્ઞવચનાનુસાર કરાતી દ્રવ્યસ્તવીય હિંસા અદોષરૂપ છે, તેના બળથી વેદવચનાનુસાર કરાતી યાગીય હિંસા પણ અદોષરૂપ છે, એમ કહેવું એ “ચાશ” શબ્દમાં “પંચાશ' શબ્દના અર્થની કલ્પના કરવા જેવું છે, કેમ કે “પંચાશ' શબ્દસ્થાનીય “સર્વજ્ઞવચન દૃષ્ટ-ઇષ્ટઅવિરુદ્ધ છે અને “ચાશ' શબ્દસ્થાનીય ‘વેદવચન' દષ્ટ-ઈષ્ટવિરુદ્ધ છે, છતાં “ચાશ” અને “પંચાશ' શબ્દમાં વર્તતા “ચાશ' શબ્દના સાધર્મ્સની જેમ સર્વજ્ઞના વચનમાં અને વેદવચનમાં વર્તતા વચન' શબ્દના સાધર્મના બળથી, ‘દ્રવ્યસ્તવમાં થતી હિંસા દોષકારી ન હોય તો યાગમાં થતી હિંસા પણ દોષકારી નથી' એમ કહેવું ઉચિત ગણાય નહીં. ll૧૨૯૭ અવતરણિકા: तत्र युक्तिमाह - અવતરણિકાઈઃ * ત્યાં યુક્તિને કહે છે, અર્થાત્ વેદવચનથી કરાતી યાગીય હિંસામાં અદોષાદિ નથી, તેમાં ગ્રંથકાર ગાથા ૧૩૦૧ સુધી યુક્તિ બતાવે છે – ગાથા : तह वेए च्चिअ भणि सामण्णेणं जहा ण हिंसिज्जा । भूआणि फलुद्देसा पुणो अ हिंसिज्ज तत्थेव ॥१२९८॥ અન્વયાર્થ : નહીં-જે પ્રમાણે મૂળભૂતોની જીવોની, ન હિંસિગા=હિંસા કરવી જોઈએ નહીં. તદ તે પ્રમાણે સામuv=સામાન્યથી વે બ્રિકવેદમાં જ માગં કહેવાયું છે : પુણો અને વળી તત્થવ ત્યાં જ= વેદમાં જ, પન્નુદેસાફળના ઉદ્દેશથી હિંસિM-હિંસા કરવી જોઈએ, એ પ્રમાણે કહેવાયું છે.) ગાથાર્થ : જે પ્રમાણે જીવોની હિંસા કરવી જોઈએ નહીં, તે પ્રમાણે સામાન્યથી વેદમાં જ કહેવાયું છે. અને વળી વેદમાં જ ફળના ઉદ્દેશથી હિંસા કરવી જોઈએ, એ પ્રમાણે કહેવાયું છે. ટીકા : तथा वेद एव भणितं सामान्येन-उत्सर्गेण यथा न हिंस्याद्भूतानि, फलोद्देशात् पुनश्च हिंस्यात् तत्रैव भणितम् 'अग्निहोत्रं जुहुयात् स्वर्गकाम' इतीति गाथार्थः ॥१२९८॥ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૯૮-૧૨૯૯ ૨૫૫ ટીકાર્ય : તે પ્રમાણે સામાન્યથી–ઉત્સર્ગથી, વેદમાં જ કહેવાયું છે : શું કહેવાયું છે ? તે બતાવે છે કે વર્ષ ભૂતોની=જીવોની, હિંસા કરવી જોઈએ નહીં. અને વળી ત્યાં જ વેદમાં જ, ફળના ઉદ્દેશથી હિંસા કરવી જોઈએ=“સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્રનો યજ્ઞ કરવો જોઈએ.” એ પ્રમાણે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : ता तस्स पमाणत्ते वि एत्थ णिअमेण होइ दोसो त्ति । फलसिद्धीए वि सामण्णदोसविणिवारणाभावा ॥१२९९॥ અન્વયાર્થ : તા તે કારણથી ત પીત્તે વિગતેનું પ્રમાણપણું હોતે છતે પણ=વેદનું પ્રમાણપણું હોય તોપણ, સ્થ અહીં=વેદવચનથી પ્રેરિત થઈને પ્રવૃત્તિ કરવામાં, ગમેT=નિયમથી લોકો દોડ્રદોષ થાય છે; પત્નસિદ્ધી વિ સામUUવો વિવારVTમાવી કેમ કે ફળની સિદ્ધિ હોતે છતે પણ સામાન્ય દોષના વિનિવારણનો અભાવ છે. * ગાથાના પૂર્વાર્ધને અંતે રહેલ ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : તે કારણથી વેદનું પ્રમાણપણું હોય તોપણ વેદવચનાથી પ્રેરિત થઈને પ્રવૃત્તિ કરવામાં નિયમથી દોષ થાય છે; કેમ કે ફળની સિદ્ધિ હોવા છતાં પણ સામાન્ય દોષના વિનિવારણનો અભાવ છે. ટીકાઃ तत्तस्य प्रमाणत्वेऽपि वेदस्याऽत्र नियमेन चोदनायां भवति दोष इति फलसिद्धावपि सत्यां, कुत इत्याह-सामान्यदोषनिवारणाभावाद-औत्सर्गिकवाक्यार्थदोषप्राप्तेरेवेति गाथार्थः ॥१२९९॥ ટીકાર્ય : તે કારણથી–વેદમાં ઉત્સર્ગથી હિંસાનો નિષેધ કરીને ફળના ઉદ્દેશથી હિંસાનું વિધાન કરેલ છે તે કારણથી, તેનું-વેદનું, પ્રમાણપણું હોતે છતે પણ અહીં ચોદનામાં=વેદવચનથી પ્રેરિત થઈને પ્રવૃત્તિ કરવામાં, ફળની સિદ્ધિ હોતે છતે પણ નિયમથી દોષ થાય છે. કયા કારણથી નિયમથી દોષ થાય છે? એથી કહે છે – કેમ કે સામાન્ય દોષના નિવારણનો અભાવ છે=ઔત્સર્ગિક વાક્યર્થના દોષની પ્રાપ્તિ જ છે=હિંસાનો નિષેધ કરનારા વેદના ઉત્સર્ગવાળા વાક્યર્થના દોષની પ્રાપ્તિ જ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા ૧૨૯૬માં ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે વચનાંતરના ગુણો સામાન્ય વચનમાં હોતા નથી. તેથી ફલિત થયું કે, સર્વજ્ઞવચનથી કરાતા દ્રવ્યસ્તવમાં જે હિંસાઅદોષાદિ ગુણો છે, તે ગુણો વેદવચનથી કરાતા જ્ઞમાં નથી. વળી વાગીય હિંસામાં દોષ કેમ છે? તે બતાવતાં કહે છે કે વેદમાં જ ઉત્સર્ગથી “જીવોની હિંસા For Personal & Private Use Only www.jalnelibrary.org Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૨૯૮-૧૨૯૯, ૧૩૦૦-૧૩૦૧ કરવી જોઈએ નહીં” એ પ્રમાણે કહેવાયું છે. તેથી નક્કી થાય કે હિંસા પાપરૂપ છે. વળી વેદમાં જ “સ્વર્ગની ઇચ્છાવાળા પુરુષે અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ’ એમ કહીને ફળના ઉદ્દેશથી હિંસાનું વિધાન કરેલ છે. આથી વેદને પ્રમાણ સ્વીકારીને વેદવચનાનુસાર સ્વર્ગની કામનાથી યજ્ઞ કરવામાં આવે, અને તે યજ્ઞની પ્રવૃત્તિથી સ્વર્ગ પ્રાપ્ત થાય, તોપણ, યજ્ઞમાં થયેલી હિંસાના સામાન્ય દોષના નિવારણનો અભાવ છે અર્થાત્ હિંસા પાપ છે માટે હિંસા કરવી જોઈએ નહીં, એ પ્રકારના વેદના સામાન્ય વચન અનુસારે પણ તે યાગીય હિંસામાં પાપની પ્રાપ્તિ થાય છે, માટે યજ્ઞમાં કરાતી હિંસામાં દોષ નથી એમ કહેવું યુક્તિયુક્ત નથી. II૧૨૯૮/૧૨૯૯ા અવતરણિકા: इहैव निदर्शनमाह અવતરણિકાર્ય : અહીં જ નિદર્શનને કહે છે, અર્થાત્ વેદવચનથી કરાતી યાગીય હિંસામાં દોષ છે, એ કથનમાં જ દૃષ્ટાંત આપે છે ગાથા : - जह विज्जगम्मि दाहं ओहेण निसेहिउं पुणो भणिअं । गंडाइखयनिमित्तं करिज्ज विहिणा तयं चेव ॥१३००॥ અન્વયાર્થ: નર્દે-જે રીતે વિન્નામિ-વૈદ્યકમાં ઓદ્દેળ ઓઘથી વાતૢ નિસેહિ-દાહનો નિષેધ કરીને પુોફરી મળિયં-કહેવાયું છે, ભંડાફહનિમિત્ત-ગંડાદિના ક્ષયના નિમિત્તે વિન્નિ-વિધિથી તયં ચેવ=તેને જ=દાહને જ, રિષ્ન=કરવો જોઈએ. ગાથાર્થ: જે રીતે વૈધ શાસ્ત્રમાં ઓઘથી દાહનો નિષેધ કરીને ફરી કહેવાયું છે કે ગુમડા વગેરેના નાશ માટે વિધિથી દાહને જ કરવો જોઈએ. ટીકા यथा वैद्यके दाहम्=अग्निविकारमोघेन उत्सर्गतः निषिध्य दुःखकरत्वेन, पुनर्भणितं तत्रैव फलोद्देशेन गण्डादिक्षयनिमित्तं व्याध्यपेक्षयेत्यर्थः कुर्याद्विधिना तमेव दाहमिति गाथार्थः ॥१३००॥ ટીકાર્ય જે રીતે વૈધકમાં=વૈધશાસ્ત્રમાં, ઓઘથી=ઉત્સર્ગથી, દુ:ખકરપણું હોવાથી દાહનો=અગ્નિવિકારનો, નિષેધ કરીને ફરી ત્યાં જ–વૈઘશાસ્ત્રમાં જ, ફળના ઉદ્દેશથી વ્યાધિની અપેક્ષા વડે ગંડાદિના ક્ષયના નિમિત્તે= ગુમડા વગેરેનો નાશ કરવા માટે, વિધિથી તેને જ=દાહને જ, કરવો જોઈએ, એ પ્રમાણે કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૦૦-૧૩૦૧ ૨૫o, ગાથા : तत्तो वि कीरमाणे ओहणिसेहुब्भवो तहिं दोसो । जायइ फलसिद्धीए वि एवं एत्थं पि विण्णेअं ॥१३०१॥ અન્વયાર્થ: તો વિતેનાથી પણ=વૈદ્યશાસ્ત્રના વચનથી પણ, વીરમા (દાહ) કરાતે છતે તદિં ત્યાં=દાહ દેવામાં, સિદ્ધીવિત્રફળની સિદ્ધિ હોતે છતે પણ સેક્સવો તોલો ઓઘથી નિષેધના ઉદૂભવવાળો દોષ નાયડુ થાય છે; પર્વ એ રીતે સ્થિ પિકઅહીં પણ=વેદમાં પણ, વિપળો-જાણવું. ગાથાર્થ : વૈધશાસ્ત્રના વચનથી પણ દાહ કરાતે છતે દાહ દેવામાં ફળની સિદ્ધિ હોતે છતે પણ ઓઘથી નિષેધના ઉદ્ભવવાળો દોષ થાય છે, એ રીતે વેદમાં પણ જાણવું. ટીકા : ___ ततोऽपि वचनात् क्रियमाणेऽपि दाहे ओघनिषेधोद्भव इत्यौत्सर्गिकनिषेधविषयः तत्र दोषोदुःखकरत्वलक्षणो जायते फलसिद्धावपि गण्डक्षयादिरूपायां सत्याम्, एवमत्रापि-वेदे विज्ञेयं, चोदनातोऽपि प्रवृत्तस्य फलभावेऽप्युत्सर्गनिषेधविषयो दोष इति गाथार्थः ॥१३०१॥ ટીકાર્ય : તે પણ વચનથી=વૈદ્યશાસ્ત્રના પણ વચનથી, દાહ કરાતે છતે પણ ત્યાં દાહ દેવામાં, ગંડના ક્ષયાદિરૂપ ફળની સિદ્ધિ હોતે છતે પણ ઓઘથી નિષેધના ઉદ્ભવવાળો=ઔત્સર્ગિક નિષેધના વિષયવાળો, દુઃખકરત્વલક્ષણ દુઃખ કરનારપણાસ્વરૂપ, દોષ થાય છે; એ રીતે અહીં પણ વેદમાં પણ, જાણવું. વેદમાં શું જાણવું? તે સ્પષ્ટ કરે છે – ચોદનાથી પણ પ્રવૃત્તિને ફળના ભાવમાં પણ ઉત્સર્ગથી નિષેધના વિષયવાળો દોષ થાય છે–વેદવચનની પ્રેરણાથી પણ યાગીય હિંસામાં પ્રવૃત્ત થયેલાને સ્વર્ગપ્રાપ્તિરૂ૫ ફળ થવા છતાં પણ ઉત્સર્ગથી કરાયેલ હિંસાના નિષેધના વિષયવાળો દોષ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વૈદ્યશાસ્ત્રમાં દાહ દુઃખ કરનાર હોવાને કારણે ઉત્સર્ગથી દાહનો નિષેધ કરાયો છે, છતાં ગુમડાનો નાશ કરવા આદિ નિમિત્તે વૈદ્યશાસ્ત્રમાં જ વિધિપૂર્વક દાહનું વિધાન કરાયેલ છે. તેથી ગંડાદિના વ્યાધિવાળો પુરુષ વૈદ્ય શાસ્ત્રના વચનથી દાહ કરે અને તે દાહથી તેના ગંડાદિનો ક્ષય થાય, તોપણ, વૈદ્યશાસ્ત્રમાં જે દુઃખકરપણાને કારણે સામાન્યથી દાહનો નિષેધ કરેલો છે, તે દુઃખકરપણાની પ્રાપ્તિ તે દાહની ક્રિયાથી થાય જ છે. એ રીતે વેદવચનની પ્રેરણાથી સ્વર્ગની કામનાવાળો પુરુષ યજ્ઞમાં પ્રવૃત્તિ કરે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેમ વેદવચનના બળથી સ્વીકારીએ તોપણ, વેદવચનમાં ઉત્સર્ગથી હિંસાનો નિષેધ કરેલો છે, તે દોષની પ્રાપ્તિ તે યજ્ઞની ક્રિયાથી થાય જ છે. માટે વેદવચનથી કરાતી યાગીય હિંસામાં દોષ નથી, એમ કહી શકાય નહીં. For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૩૦૦-૧૩૦૧, ૧૩૦૨ અહીં વિશેષ એ છે કે વેદવચનથી જે યાગીય હિંસા કરાય છે, તેમાં સ્વર્ગરૂપ પોતાના ભૌતિક ફળ અર્થે અન્ય જીવોના વધમાં પ્રવૃત્તિ થાય છે, વળી તેનાથી મોક્ષમાર્ગને ઉપષ્ટભક એવા કોઈ ફળની પ્રાપ્તિ થતી નથી, તેથી યાગીય હિંસા પરંપરાએ પણ અહિંસાનું કારણ નથી; તેમ જ યજ્ઞ કરતી વખતે યજ્ઞ કરનારના હૈયામાં પોતાના તુચ્છ સ્વાર્થ માટે અન્ય જીવોને થતી પીડા પ્રત્યે ઉપેક્ષા વર્તે છે, આથી યજ્ઞ કરવામાં હિંસારૂપ દોષની પ્રાપ્તિ થાય છે. - જ્યારે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ સંસારની કામનાથી થતી નથી, પરંતુ હિંસામય જીવનમાં રહેલા શ્રાવકને હિંસાની નિવૃત્તિના ઉપાયભૂત ભાવસ્તવની પ્રાપ્તિ માટેની શક્તિનો સંચય કરવા અર્થે થાય છે; કેમ કે જો શ્રાવક દ્રવ્યસ્તવમાં યત્ન ન કરે તો, દ્રવ્યસ્તવ કરવાથી જે હિંસા થાય છે તે હિંસા, બાહ્ય રીતે અટકી એમ દેખાય; પરંતુ તે વખતે પણ શ્રાવક, સંસારનું જે પણ કાર્ય કરે છે તેમાં તો હિંસા થાય જ છે અને ભાવસ્તવપ્રાપ્તિની શક્તિનો સંચય પણ થતો નથી. તેથી દ્રવ્યસ્તવ કરવામાં ન આવે તો સ્થૂલથી હિંસાનો અભાવ દેખાવા છતાં, ભાવસ્તવની પ્રાપ્તિથી જે અહિંસા થવાની હતી, તેનો પણ અભાવ પ્રાપ્ત થાય છે. વળી વિવેકપૂર્વક દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકને ષકાયના પાલન પ્રત્યે બદ્ધરાગ હોય છે, અને તે પકાયના પાલનરૂપ ભાવસ્તવની પ્રાપ્તિના ઉપાય તરીકે શ્રાવક દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરીને, ગૃહના આરંભથી નિવર્તન પામે છે, જેના કારણે તે શ્રાવકમાં અંતરંગ રીતે નિરારંભ પ્રવૃત્તિ પ્રત્યેનો પક્ષપાત વધે છે. આથી સંપૂર્ણ નિરારંભી જીવન જીવવાને અનુકૂળ શક્તિના સંચય અર્થે કરાતા દ્રવ્યસ્તવમાં જે હિંસા થાય છે, તે અશક્ય પરિહારરૂપે છે; કેમ કે તે હિંસા ભૌતિક કામનાથી થયેલી નથી, પરંતુ પોતાના ચિત્તમાં વર્તતા નિરારંભભાવ પ્રત્યેના પક્ષપાતથી નિરારંભી જીવનપ્રાપ્તિના ઉપાયરૂપે દ્રવ્યસ્તવમાં યત્ન કરવાને કારણે થયેલી છે. માટે જ દ્રવ્યસ્તવકાળમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવો પ્રત્યે પણ વિવેકી શ્રાવકને દયાનો પરિણામ વર્તતો હોય છે, તેથી તે અશક્યપરિહારરૂપે થતી દ્રવ્યસ્તવની હિંસામાં લેશ પણ હિંસાના ફળની પ્રાપ્તિ થતી નથી. વસ્તુતઃ અંતરંગ રીતે વર્તતો હિંસકભાવ જ હિંસાના ફળની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે અને દ્રવ્યસ્તવમાં અંતરંગ રીતે લેશ પણ હિંસકભાવ વર્તતો નથી, પરંતુ સંપૂર્ણ અહિંસકભાવરૂપ સંયમની પ્રાપ્તિના ઉપાયભૂત દ્રવ્યસ્તવને સેવવાનો પરિણામ વર્તે છે, માટે દ્રવ્યસ્તવમાં હિંસાના અદોષની પ્રાપ્તિ છે; જ્યારે સ્વર્ગની કામનાથી કરાતા યજ્ઞમાં સ્વાર્થ માટે અન્ય જીવોની હિંસાની પ્રવૃત્તિ હોવાથી અંતરંગ રીતે હિંસકભાવ વર્તે છે, માટે યજ્ઞમાં હિંસાના ફળની પ્રાપ્તિ છે. જેમ વૈદકશાસ્ત્રમાં ભિન્ન અર્થમાં દાહનો નિષેધ છે અને ભિન્ન અર્થમાં દાહની વિધિ છે. ત્યાં જે અર્થમાં દાહની વિધિ છે, તે ચિકિત્સામાં દાહ કરવાથી આરોગ્યરૂપ ફળની પ્રાપ્તિ થતી હોવા છતાં દાહની પીડારૂપ દોષ પણ પ્રાપ્ત થાય છે, તેમ વેદવિહિત હિંસાનો નિષેધ મોક્ષઅર્થક છે અને વિધિ સ્વર્ગઅર્થક છે, તેથી યાગીય હિંસાથી સ્વર્ગરૂપ ફળ પ્રાપ્ત થાય તોપણ હિંસાકૃત દોષ પણ પ્રાપ્ત થાય છે. ૧૩૦૦/૧૩૦૧. અવતરણિકા: ગાથા ૧૨૧૦માં કહેલ કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અન્યોન્ય સમનુવિદ્ધ છે, અને તેની પુષ્ટિ ગાથા ૧૨૨૮ સુધી કરીને ગાથા ૧૨૨૯માં ગ્રંથકારે પૂર્વપક્ષનું ઉલ્કાવન કરતાં કહ્યું કે દ્રવ્યસ્તવમાં કરાતી હિંસા જો દોષકારી ન હોય, તો વેદવિહિત એવી યજ્ઞમાં કરાતી હિંસા પણ દોષકારી નથી, એમ માનવું પડશે. એ રૂપ પ્રાસંગિક કથનની ૧૩૦૧ સુધી ચર્ચા કરી; હવે તેનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૩૦૨ ગાથા: અન્વયાર્થઃ कयमित्थ पसंगेण जहोचिआ चेव दव्वभावथया । अण्णोऽण्णसमविद्धा निअमेणं होंति नायव्वा ॥१३०२॥ રૂત્થ-અહીં=દ્રવ્યસ્તવ-ભાવસ્તવના વિચા૨માં, પસંોળ=પ્રસંગ વડે યં-સર્યું. નહોત્રિમ રેવયથોચિત જ ત∞માવથયા-દ્રવ્ય-ભાવસ્તવ નિગમેળ-નિયમથી અોડાસમણુવિદ્વા=અન્યોન્ય સમનુવિદ્ધ નાયબા ઢાંતિ-જ્ઞાતવ્ય થાય છે. ગાથાર્થઃ ૨૫૯ દ્રવ્યસ્તવ-ભાવસ્તવના વિચારમાં પ્રસંગ વડે સર્યું. યથોચિત જ દ્રવ્યસ્તવ-ભાવસ્તવ નિયમથી અન્યોન્ય સમનુવિદ્ધ જ્ઞાતવ્ય થાય છે. ટીકા कृतमत्र प्रसङ्गेन द्रव्यस्तवादिविचारे, एवं यथोचितावेव प्रधानगुणभावतो द्रव्यभावस्तवावित्यन्योऽन्यसमनुविद्धौ नियमेन भवतः ज्ञातव्यौ, अन्यथा स्वरूपाभाव इति गाथार्थः ॥१३०२॥ ટીકાર્ય : અહીં=દ્રવ્યસ્તવાદિના વિચારમાં, પ્રસંગ વડે સર્યું. આ રીતે=ગાથા ૧૨૧૦થી ૧૨૨૮માં કહ્યું એ રીતે, પ્રધાન-ગુણભાવથી યથોચિત જ દ્રવ્ય-ભાવસ્તવ નિયમથી અન્યોન્ય સમનુવિદ્ધ જ્ઞાતવ્ય થાય છે. અન્યથા સ્વરૂપનો અભાવ થાય=દ્રવ્યસ્તવ ભાવસ્તવથી અનુવિદ્ધ ન હોય અને ભાવસ્તવ દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ ન હોય તો સ્તવના સ્વરૂપનો અભાવ પ્રાપ્ત થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો અધિકાર ચાલી રહ્યો છે, ત્યાં પ્રાસંગિક શંકા થઈ કે જેમ દ્રવ્યસ્તવને કહેનાર સર્વજ્ઞવચન છે, માટે સર્વજ્ઞવચન અનુસારે દ્રવ્યસ્તવ કરવામાં થતી હિંસા દોષરૂપ નથી; તેમ યજ્ઞને કહેનાર વેદવચન છે, માટે વેદવચન અનુસારે યજ્ઞ કરવામાં થતી હિંસા પણ દોષરૂપ નથી, એમ જૈનોએ સ્વીકારવું જોઈએ. તેનું અત્યાર સુધી ગ્રંથકારે નિરાકરણ કર્યું, હવે તે સર્વ કથનનું ગ્રંથકારશ્રી નિગમન કરે છે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના વિચારમાં પ્રાસંગિક કથનથી સર્યું. વળી પ્રાસંગિક કથનની પૂર્વે ગાથા ૧૨૧૦માં ગ્રંથકારે સ્થાપન કરેલ કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ પરસ્પર સમનુવિદ્ધ છે, અને ત્યારપછી તે બંને પરસ્પર સમવિદ્ધ કઈ રીતે છે ? તેની ગ્રંથકારે ગાથા ૧૨૨૮ સુધી પુષ્ટિ કરી, તેથી શું ફલિત થયું ? તે બતાવતાં કહે છે - — - પોતાની ભૂમિકા અનુસાર ઔચિત્યથી જ પ્રધાન-ગૌણભાવથી દ્રવ્યસ્તવ-ભાવસ્તવ પરસ્પર સમનુવિદ્વ છે. આથી દ્રવ્યસ્તવના અધિકારી જીવો દ્રવ્યસ્તવમાં યત્ન કરે તો તે પ્રવૃત્તિ તેઓ માટે ઉચિત કહેવાય, અને શ્રાવકની પ્રવૃત્તિમાં પ્રધાનરૂપે દ્રવ્યસ્તવ છે અને ગૌણરૂપે ભાવસ્તવ છે; કેમ કે વિવેકી શ્રાવક દ્રવ્યસ્તવકાળમાં ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરીને, ભગવાનના વીતરાગાદિ ભાવોની સ્તુતિ કરીને, તે વીતરાગાદિ ભાવોથી આત્માને વાસિત કરવા માટે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરે છે, જે ભાવસ્તવથી અનુવિદ્ધ એવો દ્રવ્યસ્તવ છે. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અનુયોગગણાનુજ્ઞાવતુક ‘અનુયોગાનુજ્ઞા દ્વાર / સ્તવપરિજ્ઞા) ગાથા ૧૩૦૨-૧૩૦૩ વળી જે સાધુઓ સર્વ ઉદ્યમથી ભગવાનની ભક્તિ કરીને સંસારથી પાર પામવાના અભિલાષવાળા છે, તેઓ સર્વવિરતિ ગ્રહણ કરીને, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવસંબંધી સર્વ પ્રતિબંધોનો પરિહાર કરીને, વીતરાગ થવા માટે વીતરાગના વચનઅનુસાર સર્વ સંયમની પ્રવૃત્તિ કરે છે; છતાં તેઓને પણ અનુમોદનાદિરૂપે દ્રવ્યસ્તવ હોવાથી તેઓનો સંયમરૂપ ભાવસ્તવ દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ છે, તેથી તેઓને દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ એવો ભાવસ્તવ છે. વળી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ નિયમથી પ્રધાન-ગૌણભાવથી પરસ્પર અનુવિદ્ધ છે. આથી ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરવા છતાં દ્રવ્યસ્તવકાળમાં વીતરાગભાવને અભિમુખ લેશ પણ ભાવ ન હોય, તો તે દ્રવ્યસ્તવ વીતરાગની સ્તુતિરૂપ ભાવથી અનુવિદ્ધ નહીં હોવાથી, તે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિમાં દ્રવ્યસ્તવના સ્વરૂપનો અભાવ છે, માટે તેને દ્રવ્યસ્તવ કહેવાય નહીં. વળી જે સાધુ સંસારનો ત્યાગ કરીને સંયમની ક્રિયા કરે છે, છતાં વિવેકી શ્રાવકથી કરાતા દ્રવ્યસ્તવનો પરમાર્થ જાણીને તેની અનુમોદના કરતાં નથી અને સંયમની ક્રિયાથી પણ વીતરાગગામી ભાવો કરવા માટે ઉદ્યમ કરતાં નથી, તે સાધુની સંયમની ક્રિયામાં પણ દ્રવ્યસ્તવ અને ભાવરૂવરૂપ ઉભય અંશનો અભાવ છે, માટે તેને સ્તવ કહેવાય નહીં. I૧૩૦રા અવતરણિકા: अनयोविधिमाह - અવતરણિકાર્ય : આ બેની વિધિને કહે છે, અર્થાત્ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના પ્રધાન-ગૌણભાવની વિધિને કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે યથોચિત જ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ અન્યોન્ય સમનુવિદ્ધ જાણવા. તેથી હવે દ્રવ્યસ્તવ કોને ઉચિત છે ? અને ભાવસ્તવ કોને ઉચિત છે? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : अप्पविरिअस्स पढमो सहकारिविसेसभूअ मो सेओ । इअरस्स बज्झचाया इअरो च्चिअ एस परमत्थो ॥१३०३॥ અન્વયાર્થ: સદવિભૂસહકારી વિશેષભૂત પઢો પ્રથમ દ્રવ્યસ્તવ, મMવિઝિટ્સ-અલ્પ વિર્યવાળાને મો-શ્રેય છે. રૂગર-ઇતરને=બહુ વીર્યવાળા સાધુને, વરીથી બાહ્યના ત્યાગથી મરો વ્યિ ઇતર જ=ભાવસ્તવ જ, (શ્રેય) છે. પણ પરમભ્યો આ પરમાર્થ છે. * “ો' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : સહકારી વિશેષભૂત દ્રવ્યસ્તવ અલ્પ વીર્યવાળા શ્રાવકને શ્રેય છે, બહુ વીર્યવાળા સાધુને બાહ્યના ત્યાગથી ભાવસ્તવ જ શ્રેય છે, આ પરમાર્થ છે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવતુક / “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૩૦૩-૧૩૦૪ ટીકા : अल्पवीर्यस्य प्राणिनः प्रथमो-द्रव्यस्तवः सहकारिविशेषभूतो वीर्यस्य श्रेयानिति, इतरस्य=बहुवीर्यस्य साधोर्बाह्यत्यागादिति बाह्यद्रव्यस्तवत्यागेन इतर एव श्रेयान् भावस्तव, इत्येषः परमार्थोऽत्र द्रष्टव्य इति માથાર્થ: શરૂ૦રૂા. ટીકાર્ય : વીર્યના સહકાર વિશેષભૂત એવો પ્રથમ=દ્રવ્યસ્તવ, અલ્પ વીર્યવાળા પ્રાણીને=શ્રાવકને, શ્રેય છે= કલ્યાણકારી છે, એ પ્રકારનો આ પરમાર્થ જાણવો, એમ અન્વય છે. અને ઇતરને=બહુ વીર્યવાળા સાધુને, બાહ્યના ત્યાગથી=બાહ્ય એવા દ્રવ્યસ્તવના ત્યાગથી, ઇતર જ=ભાવસ્તવ જ, શ્રેય છે, એ પ્રકારનો આ પરમાર્થ અહીં=સ્તવના વિચારમાં, જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે જીવો આત્મકલ્યાણ કરવા માટે સંચિત વર્તવાળા નથી, તેઓ અલ્પ વીર્યવાળા છે. તેવા અલ્પ વિર્યવાળા શ્રાવકો મહાવીર્યના સંચયના અર્થી છે, આથી તેઓ મહાવીર્યના સંચય અર્થે પોતાના અલ્પ વીર્યને વીતરાગભાવને અનુકૂળ પ્રવર્તાવવામાં સહકારી વિશેષભૂત એવો દ્રવ્યસ્તવ કરે છે; કેમ કે અલ્પ વીર્યવાળા શ્રાવક મહાવીર્યના સંચયમાં સહકારી વિશેષભૂત દ્રવ્યસ્તવનું આલંબન લઈને યત્ન કરે, તો જ તેઓ સાધુની જેમ મહાવીર્યથી વીતરાગ થવાને અનુકૂળ શક્તિના સંચયવાળા બને. તેથી અલ્પ વીર્યવાળા શ્રાવક માટે ગૌણ ભાવસ્તવવાળો દ્રવ્યસ્તવ જ શ્રેયકારી છે અર્થાત્ વીતરાગગામી ઉપયોગપૂર્વક દ્રવ્યસ્તવમાં યત્ન કરવો જ ઉચિત છે, પરંતુ પોતાની શક્તિનું સમાલોચન કર્યા વગર વીતરાગગામી શક્તિસંચયમાં સહકારી વિશેષભૂત એવા દ્રવ્યસ્તવનો ત્યાગ કરીને ભાવસ્તવમાં યત્ન કરવો ઉચિત નથી. વળી બહુ વીર્યવાળા સાધુ માટે બાહ્ય સામગ્રીથી થતા દ્રવ્યસ્તવના ત્યાગથી ગૌણ દ્રવ્યસ્તવવાળો ભાવસ્તવ જ શ્રેયકારી છે; કેમ કે સાધુ મહાવીર્યવાળા હોવાથી બાહ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરીને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યમાં પ્રવર્તી શકે તેવા સંચિત વીર્યવાળા હોય છે, તેથી ત્રણ ગુપ્તિના પ્રકર્ષ દ્વારા વીતરાગ થવા માટે ઉદ્યમ કરવો જ તેઓ માટે ઉચિત છે. આ પ્રકારનો પરમાર્થ પ્રસ્તુત એવા સ્તવના વિચારમાં જાણવો. II૧૩૦૩ અવતરણિકા : विपर्यये दोषमाह - અવતરણિકાર્ય : - વિપર્યયમાં દોષને કહે છે, અર્થાત્ અલ્પ વીર્યવાળા જીવો દ્રવ્યસ્તવને છોડીને ભાવસ્તવમાં ઉદ્યમ કરે, તો તેઓને પ્રાપ્ત થતા ફળના અભાવરૂપ દોષને કહે છે – ગાથા : दव्वत्थयं पि काउं ण तरड़ जो अप्पवीरिअत्तेणं । परिसुद्धं भावथयं काही सोऽसंभवो एस ॥१३०४॥ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૦૪ અન્વયાર્થ: નો જે પ્રવત્તેિ અલ્પ વીર્યપણાથી સંધ્યત્વયં પિ વિંદ્રવ્યસ્તવને પણ કરવા માટે જ તરફ સમર્થ નથી, તો એ પરિશુદ્ધ ભાવથથંપરિશુદ્ધ એવા ભાવસ્તવને શાહી કરશે, સ=એ સંવો અસંભવ છે. ગાથાર્થ : જે જીવ અલ્પ વીર્યપણાથી દ્રવ્યસ્તવને પણ કરવા માટે સમર્થ નથી, એ પરિશુદ્ધ એવા ભાવસ્તવને કરશે, એ અસંભવ છે. ટીકા : ___ द्रव्यस्तवमपि कर्तुमौचित्येन न शक्नोति यः सत्त्वोऽल्पवीर्यत्वेन हेतुना, परिशुद्धं भावस्तवं यथोक्तमित्यर्थः करिष्यति असावसम्भव एषः, दलाभावादिति गाथार्थः ॥१३०४॥ ટીકાર્યઃ જે સત્ત્વ=જે જીવ, અલ્પ વીર્યપણારૂપ હેતુથી ઔચિત્યથી દ્રવ્યસ્તવને પણ કરવા માટે સમર્થ નથી, એ પરિશુદ્ધ યથોક્ત જે પ્રકારે શાસ્ત્રમાં કહેવાયું છે એ પ્રકારના, ભાવસ્તવને કરશે, એ અસંભવ છે; કેમ કે દલનો અભાવ છે–પરિશુદ્ધ ભાવસ્તવને અનુકૂળ સંચિતવીર્યવાળા જીવદળનો અભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે અલ્પ વીર્યવાળા જીવોને વિતરાગગામી વીર્યના સહકારીવિશેષભૂત એવો દ્રવ્યસ્તવ જ શ્રેયકારી છે, તેને જ દઢ કરતાં કહે છે – જે જીવો અલ્પ વીર્યવાળા હોવાને કારણે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દ્રવ્યસ્તવ પણ કરી શકતાં નથી, તેઓ પરિશુદ્ધ એવો ભાવસ્તવ કરશે, એ અસંભવ છે; કેમ કે જેઓ પાસે દ્રવ્યસ્તવને અનુકૂળ સંચિતવીર્યવાળું દળ નથી, તેઓ મહાપરાક્રમથી સાધ્ય એવો ભાવસ્તવ કઈ રીતે કરી શકે ? આનાથી એ ફલિત થાય કે મોક્ષ મેળવવાનો ઉપાય પરિશુદ્ધ એવો ભાવસ્તવ છે, માટે દ્રવ્યસ્તવ કરનારનું પણ પ્રયોજન પરિશુદ્ધ એવા ભાવસ્તવની પ્રાપ્તિ છે; કેમ કે વિવેકી એવા મોક્ષના અર્થી જીવો મોક્ષના ઉપાયભૂત દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ તેઓને સ્પષ્ટ નિર્ણય હોય છે કે “આ દ્રવ્યસ્તવથી સાક્ષાત્ મોક્ષ થશે નહીં, પરંતુ આ દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ બનશે અને તે ભાવસ્તવનું પુનઃ પુનઃ સેવન કરવા દ્વારા જ્યારે પરિશુદ્ધ ભાવસ્તવ પ્રગટ થશે, ત્યારે તે પરિશુદ્ધ ભાવસ્તવથી જીવ વીતરાગ બનશે અને વીતરાગતા પ્રાપ્ત થશે પછી મોક્ષ થશે.” માટે જેઓમાં ઔચિત્યપૂર્વક દ્રવ્યસ્તવ કરવાનું પણ વીર્ય સંચિત થયું ન હોય, તેઓ સ્વભૂમિકા અનુસાર દ્રવ્યસ્તવમાં પ્રયત્ન કરીને સંપૂર્ણ વિધિશુદ્ધ દ્રવ્યસ્તવ કરી શકે તેવા વીર્યનો સંચય કરે, તે જ તેમના માટે હિતકારી છે; અને જો આવા જીવો દ્રવ્યસ્તવનો ત્યાગ કરીને ભાવસ્તવરૂપ સંયમ ગ્રહણ કરે તો, તે સંયમની પ્રવૃત્તિથી તેઓ પરિશુદ્ધ એવા ભાવસ્તવની પ્રાપ્તિ માટેની શક્તિનો સંચય કરી શકતા નથી, કેમ કે પરિશુદ્ધ ભાવસ્તવની પ્રાપ્તિ અર્થે ભાવાસ્તવમાં જે પ્રકારનો ઉદ્યમ આવશ્યક છે, તે પ્રકારનો ઉદ્યમ કરવા માટેના વીર્યના સંચયવાળા દલનો તેવા જીવોમાં અભાવ છે, તેથી For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૩૦૪-૧૩૦૫ ૨૬૩ આવા જીવો સંયમની પ્રવૃત્તિ દ્વારા ઉત્તરોત્તર ભાવસ્તવની વૃદ્ધિ કરીને પરિશુદ્ધ ભાવસ્તવ કરી શકતા નથી. આથી આવા જીવો દ્રવ્યસ્તવનો ત્યાગ કરીને ભાવસ્તવમાં ઉદ્યમ કરે એ દોષરૂપ છે અર્થાત્ તેઓનો સંયમનો ઉદ્યમ પરિશુદ્ધ ભાવસવની શક્તિસંચયને અનુકૂળ એવો સફળ વ્યાપાર નથી, પરંતુ નિષ્ફળ વ્યાપાર છે. I૧૩૦૪ અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે દળનો અભાવ હોવાથી અલ્પ વીર્યવાળા જીવ પરિશુદ્ધ ભાવસ્તવને કરશે એ અસંભવ છે, એ કથનને જ અધિક દઢ કરવા માટે ગ્રંથકારશ્રી વિશેષથી કહે છે – ગાથા : जं सो उक्किट्टयरं अविक्खई वीरिअं इहं णिअमा । ण हि पलसयं पि वोढुं असमत्थो पव्वयं वहई ॥१३०५॥ અન્વયાર્થ : નં જે કારણથી રૂદંકઅહીં=લોકમાં, સો=આ=ભાવસ્તવ, મિક્યાં વ૩િ ઉત્કૃષ્ટતર વીર્યની જગમાં નિયમથી વિવરું અપેક્ષા રાખે છે, પત્નસર્ષ પિપલશતને પણ વોટું સત્યો વહન કરવા માટે અસમર્થ પવ્યયં પર્વતને ન દિ વદ-વહન કરતો નથી જ. ગાથાર્થ : જે કારણથી લોકમાં ભાવસ્તવ ઉત્કૃષ્ટતર વીર્યની નિયમથી અપેક્ષા રાખે છે, પલશતને પણ વહન કરવા માટે અસમર્થ પુરુષ પર્વતને વહન કરી શકતો નથી જ. ટીકા : यदसौ-भावस्तव उत्कृष्टतरमपेक्षते वीर्य-शुभात्मपरिणामरूपमिह नियमात्, अतोऽल्पवीर्यः कथं करोत्येनमिति, न हि पलशतमपि वोढुमसमर्थः मन्दवीर्यः सत्त्वः पर्वतं वहति, पलशततुल्यो द्रव्यस्तवः पर्वततुल्यस्तु भावस्तव इति गाथार्थः ॥१३०५॥ ટીકાર્ય જે કારણથી અહીં=લોકમાં, આ=ભાવસ્તવ, શુભાત્મપરિણામરૂપ ઉત્કૃષ્ટતર વીર્યની નિયમથી અપેક્ષા રાખે છે, આથી અલ્પ વીર્યવાળો આને=ભાવસ્તવને, કઈ રીતે કરે ? પલશતને પણ વહન કરવા માટે અસમર્થ=મંદવીર્યવાળો, સત્ત્વ=પુરુષ, પર્વતને વહન કરતો નથી જ. પલશતની તુલ્ય દ્રવ્યસ્તવ છે, વળી પર્વતની તુલ્ય ભાવસ્તવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / વપરિજ્ઞા) ગાથા ૧૩૦૫-૧૩૦૬ ભાવાર્થ : સંસારના સર્વ ભાવોનો ત્યાગ કરીને વીતરાગના વચન અનુસારે ઉદ્યમ કરીને મારે વીતરાગ બનવું છે” એવા આત્માના શુભ પરિણામરૂપ ઉત્કૃષ્ટ વીર્યની ભાવસ્તવ નિયમથી અપેક્ષા રાખે છે. આથી આવા પ્રકારનો ભાવસ્તવ અલ્પ વીર્યવાળા જીવો કઈ રીતે કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે. જેમ કોઈ પુરુષનું સો પલ જેટલું વજન ઊંચકવાનું પણ સામર્થ્ય ન હોય, તો તે પુરુષ પર્વતને ઊંચકી શકે નહીં. અને દ્રવ્યસ્તવ સો પલનું વજન ઊંચકવા તુલ્ય છે, જ્યારે ભાવસ્તવ પર્વત ઊંચકવા તુલ્ય છે. આશય એ છે કે જેઓને સંસારના સુંદર ભાવોમાં પ્રીતિ અને સંસારના અસુંદર ભાવોમાં અપ્રીતિ થતી હોવા છતાં, આત્મા માટે વીતરાગતાના ભાવો જ શ્રેયકારી છે તેવો બોધ હોવાથી વીતરાગ થવાની ઇચ્છા થઈ છે, તેવા જીવો સંસારના સર્વ પદાર્થો પ્રત્યેની પ્રીતિનો પરિહાર કરીને વીતરાગ થવા માટેના ઉપાયમાં સતત યત્ન કરી શકે તેવા સંચિત વીર્યવાળા નથી, માટે તેઓ પર્વત ઊંચકવા તુલ્ય ભાવસ્તવ કરી શકે એવા સામર્થ્યવાળા નથી; વળી, તેઓ સ્વશક્તિ અનુસાર ઉત્તમ સામગ્રીથી, ભગવાન પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિ થાય તે પ્રકારના ઔચિત્યથી ભગવાનની ભક્તિમાં યત્ન કરી શકે તેવા સંચિત વીર્યવાળા છે, છતાં સો પલનું વજન ઊંચકવા તુલ્ય પરિશુદ્ધ દ્રવ્યસ્તવ કરી શકે એવા સામર્થ્યવાળા નથી. આથી નક્કી થાય કે અલ્પ વીર્યવાળા જીવો શક્તિનો સંચય થાય તે રીતે દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરે એ જ ઉચિત છે, પરંતુ શક્તિનું સમાલોચન કર્યા વગર ગૃહસ્થપણાનો ત્યાગ કરીને સંયમમાં ઉદ્યમ કરે એ ઉચિત નથી; કેમ કે તેઓ પર્વત જેવા ભાવસ્તવનો ભાર વહન કરવા અસમર્થ હોવાથી, ભાવસ્તવના ઉચિત આચારો દ્વારા પણ પરિશુદ્ધ ભાવસ્તવના ફળને પ્રાપ્ત કરી શકતા નથી. ૧૩૦પા. અવતરણિકા : एतदेव स्पष्टयति - અવતરણિકા : આને જ સ્પષ્ટ કરે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે પલશત તુલ્ય દ્રવ્યસ્તવ છે અને પર્વત તુલ્ય ભાવસ્તવ છે, તેથી પલશતને વહન કરવા માટે અસમર્થ પુરુષ પર્વતને વહન કરી શકતો નથી. એ કથનને જ સ્પષ્ટ કરે છે – ગાથા : जो बज्झच्चाएणं णो इत्तिरिअं पि णिग्गहं कुणइ । इह अप्पणो सया सो सव्वच्चाएण कह कुज्जा ? ॥१३०६॥ અન્વયાર્થ : રૂદ અહીં=સંસારમાં, નોજે વેશ્વાઈi=બાહ્યના ત્યાગથી રિં િv=ઈવર પણ મuો હિં આત્માનો નિગ્રહ ળો ડું કરતો નથી, તો એ સવ્વવ્યાપUT સર્વના ત્યાગથી તથા વદ સદા કેવી રીતે વેળા ? કરે?=આત્માનો નિગ્રહ કરે? For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૦૬-૧૩૦૦ ૨૫ ગાથાર્થ : સંસારમાં જે બાહ્યના ત્યાગથી ઈત્વર પણ આત્માનો નિગ્રહ કરતો નથી, એ સર્વના ત્યાગથી સદા. કેવી રીતે આત્માનો નિગ્રહ કરે ? ટીકા? ___यो बाह्यत्यागेन, बाह्य-वित्तं, नेत्वरमपि निग्रहं करोति वन्दनादौ इहात्मनः क्षुद्रः, सदाऽसौ यावज्जीवं सर्वत्यागेन-बाह्याभ्यन्तरत्यागेन कथं कुर्याद् आत्मनो निग्रहमिति गाथार्थः ॥१३०६॥ ટીકાઈઃ અહીં=સંસારમાં, જે શુદ્ર જીવ બાહ્યબા ત્યાગથી=ભગવાનની ભક્તિમાં ઉત્તમ સામગ્રીરૂપ ધનના વ્યયથી, વંદનાદિમાં ઈવર પણ=થોડો પણ, આત્માનો નિગ્રહ કરતો નથી, એ જીવ સર્વના ત્યાગથી=બાહ્ય અને અત્યંતરના ત્યાગથી, કેવી રીતે સદા યાવજીવ, આત્માનો નિગ્રહ કરે ? બાહ્ય વિત્ત, અર્થાત્ વીહત્યાન માં વીદ્ય શબ્દ વિત્ત અર્થમાં છે અને વિત્ત એટલે ભગવાનની ભક્તિ અર્થેની ઉત્તમ સામગ્રી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે ક્ષુદ્ર જીવ બાહ્ય ધનનો વ્યયથી ભગવાનની ભક્તિ કરતો હોવા છતાં, ભગવાનને વંદનાદિ પ્રવૃત્તિ કરતી વખતે થોડો પણ આત્માનો નિગ્રહ કરતો નથી અર્થાતુ ભગવાનના ગુણો પ્રત્યેના બહુમાનની વૃદ્ધિ થાય તે પ્રકારના અંતરંગ વીર્યના વ્યાપારને પ્રવર્તાવતો નથી, તેવો જીવ સંયમ ગ્રહણ કરીને બાહ્ય-અત્યંતરના ત્યાગથી સદા આત્માનો નિગ્રહ કઈ રીતે કરી શકે ? અર્થાત્ કરી શકે નહીં. આશય એ છે કે ભાવસ્તવમાં ઉદ્યમ કરવો એટલે દેહથી માંડીને સંપૂર્ણ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને અને અંતરંગ રીતે સંસારના સર્વ ભાવો પ્રત્યેના પ્રતિબંધનો ત્યાગ કરીને, આત્માના ગુણોને અતિશયિત કરવા માટેનો ઉદ્યમ કરવો. આવા ભાવસ્તવમાં જેઓ યાવજીવ ઉદ્યમ કરી શકે, તેઓ જ ભાવસ્તવના ફળને પામી શકે છે. વળી અલ્પ વીર્યવાળા જીવો દ્રવ્યસ્તવ દરમિયાન બાહ્ય ધનના ત્યાગથી પોતાનું ચિત્ત તત્કાળ વીતરાગના ગુણોથી વાસિત થાય તેટલો પણ આત્માનો નિગ્રહ કરી શકતા નથી, આથી તેઓ સર્વવિરતિ ગ્રહણ કરવારૂપ ભાવસ્તવની ભૂમિકાવાળા નથી. માટે તેઓ સંસારનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે, તોપણ પરમાર્થથી સંયમનો ભાર વહન કરી શકે નહીં. ૧૩૦૬ll અવતરણિકા: अनयोरेव तु गुरुलाघवविधिमाह - અવતરણિતાર્થ : વળી આ બેના જEદ્રવ્યસ્તવ અને ભાવસ્તવના જ, ગુરુ-લાઘવની વિધિને કહે છે – ભાવાર્થ : કઈ ભૂમિકામાં ભાવસ્તવ ગુરુ છે અને દ્રવ્યસ્તવ લઘુ છે? તે દર્શાવીને ભાવસ્તવ સ્વીકારવાથી થતી For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૩૦૦ દ્રવ્યસ્તવની હાનિ દોષ માટે નથી. એ બતાવવા દ્વારા અર્થથી જે સ્થાનમાં દ્રવ્યસ્તવ ગુરુ હોય અને ભાવાસ્તવ લઘુ હોય, તે સ્થાનમાં ભાવસ્તવ સ્વીકારવાથી થતી દ્રવ્યસ્તવની હાનિ દોષ માટે છે, એમ બતાવીને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં ક્યારે કોણ ગુરુ છે ? અને કોણ લઘુ છે? તેની મર્યાદા દર્શાવે છે – ગાથા : आरंभच्चाएणं णाणाइगुणेसु वड्डमाणेसु । दव्वट्ठयहाणी वि हु न होइ दोसाय परिसुद्धा ॥१३०७॥ અન્વયાર્થ : મારંમવ્યાણui=આરંભના ત્યાગથી પIBગુરુ વક્માસુ-જ્ઞાનાદિ ગુણો વધતે છતે પરિશુદ્ધ રવ્યgયાળ વિપરિશુદ્ધ એવી દ્રવ્યસ્તવની હાનિ પણ સોસાય ન રોડ્રદોષ માટે થતી નથી. * T' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : આરંભના ત્યાગથી જ્ઞાનાદિ ગુણો વધતે છતે પરિશુદ્ધ એવી દ્રવ્યસ્તવની હાનિ પણ દોષ માટે થતી નથી. ટીકા : ___आरम्भत्यागेन हेतुना ज्ञानादिगुणेषु वर्द्धमानेषु सत्सु द्रव्यस्तवहानिरपि तत्कर्तुर्न भवति दोषाय परिशुद्धा-सानुबन्धेति गाथार्थः ॥१३०७॥ ટીકાર્ય : આરંભના ત્યાગરૂપ હેતુથી જ્ઞાનાદિ ગુણો વધતે છતે તેના કર્તાની=ભાવસ્તવ કરનારની, પરિશુદ્ધ= સાનુબંધ ફળવાળી, દ્રવ્યસ્તવની હાનિ પણ દોષ માટે થતી નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શ્રાવક સર્વવિરતિની શક્તિનો સંચય કરવા અર્થે સ્વશક્તિ અનુસાર દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે, અને જ્યારે સર્વવિરતિની શક્તિનો સંચય થઈ જાય, ત્યારે સર્વ આરંભનો ત્યાગ કરીને સર્વવિરતિ ગ્રહણ કરે છે; તે વખતે તેના સંયમજીવનમાં સર્વ આરંભના ત્યાગને કારણે જ્ઞાનાદિ ગુણો વધતા હોય, તો તે સાધુની જે દ્રવ્યસ્તવની હાનિ થાય છે, તે સાનુબંધ છે અર્થાત્ દ્રવ્યસ્તવનું જે ભાવરૂવરૂપ ફળ છે તે ફળવાળી તે દ્રવ્યસ્તવની હાનિ છે, માટે તે પરિશુદ્ધ છે. અને આવી પરિશુદ્ધ દ્રવ્યસ્તવની હાનિ દોષ માટે થતી નથી. આથી ફલિત થાય કે તે ભૂમિકાવાળા સાધુ માટે ભાવસ્તવ ગુરુ છે અને દ્રવ્યસ્તવ લઘુ છે, અને લઘુ ઉપાયની હાનિથી ગુરુ ઉપાયનું સેવન ગુણકારી છે. અહીં વિશેષ એ છે કે, ભાવસ્તવના શક્તિસંચય અર્થે દ્રવ્યસ્તવને સેવનારા શ્રાવકો માત્ર ભગવાનની પૂજા જ કરે છે, એમ નહીં, પરંતુ પોતાની શક્તિ પ્રમાણે સુસાધુઓની ભક્તિ કરે છે, દાનધર્મ સેવે છે. For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૩૦૭-૧૩૦૮ અને એ સર્વ કૃત્યો કરવા દ્વારા તેઓ જ્યારે જગતના સર્વ ભાવો પ્રત્યે નિઃસ્પૃહ થઈ શકે તેવા સંચિત વીર્યવાળા બને છે, ત્યારે તેઓ ભાવસ્તવના અધિકારી બને છે, ત્યા૨પછી બાહ્ય સર્વ આરંભ-સમારંભનો ત્યાગ કરીને તેઓ સંયમ ગ્રહણ કરે છે અને સંયમજીવનમાં શાસ્ત્રો ભણીને જ્ઞાનાદિ ભાવો સ્થિર કરવા માટે યત્ન કરે, તો તેઓના આત્મામાં જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. અને જે સાધુ સંયમ ગ્રહણ કરીને આ રીતે જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ કરે છે, તે સાધુની સંયમ ગ્રહણ કરવાને કારણે જે દ્રવ્યસ્તવની હાનિ થઈ તે, ભાવસ્તવરૂપ પોતાનું કાર્ય કરીને ચરિતાર્થ થયેલ હોવાથી દોષ માટે થતી નથી. II૧૩૦૭ll અવતરણિકા : इहैव तन्त्रयुक्तिमाह અવતરણિકાર્ય અહીં જ તંત્રની યુક્તિને કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આરંભના ત્યાગથી જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય તો દ્રવ્યસ્તવની હાનિ પણ દોષ માટે થતી નથી, એમાં જ ગાથા ૧૩૧૧ સુધી શાસ્ત્રની યુક્તિને કહે છે - ભાવાર્થ: શ્રાવક શક્તિના પ્રકર્ષથી દ્રવ્યસ્તવને સેવીને સર્વ આરંભનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે અને રત્નત્રયીમાં ઉદ્યમ કરે, તે વખતે તે સાધુ પૂર્વે ગૃહસ્થપણામાં જે દ્રવ્યસ્તવ કરતા હતા તેની હાનિ થાય છે, તોપણ પરિશુદ્ધ એવી તે દ્રવ્યસ્તવની હાનિએ ભાવસ્તવની પ્રાપ્તિરૂપ પોતાના કાર્યને નિષ્પન્ન કરેલ હોવાથી દોષરૂપ બનતી નથી. હવે તે દ્રવ્યસ્તવની હાનિ દોષરૂપ કેમ બનતી નથી ? તેમાં ગાથા ૧૩૧૧ સુધી શાસ્ત્રમાં કહેવાયેલી યુક્તિ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે - ગાથા : ૨૦૦ तो च्चिय णिद्दिट्ठो धम्मम्मि चउव्विहम्मि वि कमोऽयं । इह दाणसीलतवभावणामए अण्णहाऽजोगा || १३०८ ॥ અન્વયાર્થઃ પત્તો વિય-આથી જ=દ્રવ્યસ્તવનો આદિમાં ભાવ હોવાથી જ, રૂ.=અહીં=પ્રવચનમાં, વાળસીતતવમાવામણુ ચન્વિમ્પિ વિ ધમ્નિ-દાન-શીલ-તપ-ભાવનામય ચતુર્વિધ પણ ધર્મમાં અર્થ મોઆ= વક્ષ્યમાણ, ક્રમ િિવડ્રો-નિર્દિષ્ટ છે; અળાખ્ખો=કેમ કે અન્યથા અયોગ છે=વક્ષ્યમાણ ક્રમ વગર ચારેય પ્રકારના ધર્મનો અયોગ છે. ગાથાર્થઃ દ્રવ્યસ્તવનો આદિમાં ભાવ હોવાથી જ પ્રવચનમાં દાન-શીલ-તપ-ભાવનામય ચારે પ્રકારના પણ ધર્મમાં આગળમાં કહેવાશે એ ક્રમ બતાવાયો છે; કેમ કે આગળમાં કહેવાશે એ ક્રમ વગર ચારેય પ્રકારના ધર્મનો અયોગ છે. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૦૮ ટીકા : ___ अत एव द्रव्यस्तवादिभावात् निर्दिष्टो भगवद्भिः धर्मे चतुर्विधेऽपि क्रमोऽयं वक्ष्यमाणः इह-प्रवचने दानशीलतपोभावनामये धर्मे, अन्यथाऽयोगादस्य धर्मस्येति गाथार्थः ॥१३०८॥ ટીકાર્ય : આથી જ=દ્રવ્યસ્તવનો આદિમાં ભાવ હોવાથી જ દ્રવ્યસ્તવનો પ્રારંભમાં સભાવ હોવાથી જ, અહીં= પ્રવચનમાં, દાન-શીલ-તપ-ભાવનામય ચારે પ્રકારના પણ ધર્મમાં ભગવાન વડે આ વક્ષ્યમાણ=આગળમાં કહેવાશે એ, ક્રમ નિર્દેશાયો છે; કેમ કે અન્યથા આ ધર્મનો અયોગ છે=આગળમાં કહેવાશે એ ક્રમ વગર ચારેય પ્રકારના ધર્મનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે અલ્પ વીર્યવાળા જીવો દ્રવ્યસ્તવ કરીને આત્મહિત સાધી શકે છે અને બહુ વીર્યવાળા જીવો ભાવસ્તવ કરીને આત્મહિત સાધી શકે છે. આથી ફલિત થયું કે દ્રવ્યસ્તવ, ધર્મની પ્રવૃત્તિમાં આદિભાવવાળો છે. આથી જ ભગવાને દાન-શીલ-તપ-ભાવનામય ચારેય પ્રકારના ધર્મમાં આગળમાં બતાવાશે એ ક્રમ બતાવ્યો છે. તેથી પ્રથમ દાનધર્મ જ થાય, પછી જ શીલધર્મ થાય, ત્યારપછી જ તપધર્મ થાય અને ત્યારબાદ જ ભાવધર્મ થાય : આ ક્રમ મુજબ દાનધર્મને સેવ્યા વગર કોઈ શીલધર્મમાં ઉદ્યમ કરે, તો દાનધર્મ કરવા માટે પણ અસમર્થ એવો તે પુરુષ, શીલની બાહ્ય આચરણા કરવા છતાં પણ શીલધર્મને પ્રાપ્ત કરી શકતો નથી. - અહીં વિશેષ એ છે કે શુદ્ધ આત્મભાવ પ્રગટ કરવા માટેનો ઉદ્યમ કરવો એ જ ધર્મ છે, અને તે ધર્મ કરવામાં બાધક એવા કર્મો જીવમાં અનાદિકાળથી વર્તી રહ્યા છે, તેમ જ આત્મભાવોથી વિરુદ્ધ એવા અનાત્મભાવો જીવમાં અત્યંત સ્થિર થઈ ગયેલા છે. આથી તે અનાત્મભાવોનું ઉમૂલન કરીને આત્મભાવો પ્રગટ કરવાને અનુકૂળ ઉચિત વ્યાપાર કરવો એ ધર્મ છે. વળી જે જીવોને સંસારના રમ્ય-અરમ્ય પદાર્થોમાં રમ્યતા-અરમ્યતાની બુદ્ધિ થાય છે, તેઓ સર્વ ઉદ્યમથી આત્મભાવમાં જઈ શકે તેવી શક્તિવાળા નથી; છતાં તેઓને આત્મભાવમાં જવાનો અભિલાષ છે, તેથી તેઓ આત્મભાવમાં જવાનો માર્ગ બતાવનારા અને સ્વયં શુદ્ધ આત્મભાવમાં સ્થિર થયેલા એવા વીતરાગ પ્રત્યે ભક્તિવાળા થઈને, પોતાને રમ્ય લાગતી ભોગસામગ્રીમાંથી ઉત્તમ સામગ્રીનો ભગવાનની ભક્તિમાં ઉપયોગ કરે છે, જેથી તેઓમાં સંસારના ભોગના રાગ કરતાં પણ ભગવાનનો રાગ અધિક વર્તે છે. આથી આદ્ય ભૂમિકાવાળા જીવો ભગવાનની અને સુસાધુઓની ભક્તિ કરીને સંસારના ભોગાદિ પ્રત્યે નિઃસ્પૃહ ચિત્ત કરી શકે છે, પરંતુ સંપૂર્ણ બાહ્ય આરંભનો ત્યાગ કરીને સર્વત્ર નિઃસ્પૃહ ચિત્ત કરી શકતા નથી. આથી ભગવાને કહેલ છે કે દાનાદિ ધર્મો ક્રમસર પ્રાપ્ત થાય છે અને પૂર્વ-પૂર્વના ધર્મની પ્રાપ્તિ વગર ઉત્તર-ઉત્તરના ધર્મની પ્રાપ્તિ થતી નથી. આ ગાથાનો અવતરણિકા સાથે સંબંધ આ રીતે છે – દ્રવ્યસ્તવ આદિમાં થનારો છે, માટે ભગવાને દાન-શીલાદિ ક્રમસર પ્રાપ્ત થાય છે, એમ કહેલ છે. તેથી ફલિત થયું કે દાનધર્મ સેવીને શીલધર્મને સ્વીકારનારા જીવો, શીલધર્મના સેવન દ્વારા રત્નત્રયીની વૃદ્ધિ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા દ્વાર / સ્તવપરિજ્ઞા| ગાથા ૧૩૦૮-૧૩૦૯ ૨૯ કરી શકતા હોય, તો શીલધર્મ સ્વીકારવાથી થયેલી દાનધર્મની હાનિરૂપ દ્રવ્યસ્તવની હાનિ દોષરૂપ થતી નથી. એ પ્રકારનું તાત્પર્ય શાસ્ત્રવચનથી સિદ્ધ થાય છે. |૧૩૦૮ અવતરણિકા: एतदेवाह - અવતરણિકાર્ય : આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે દાન-શીલ-તપ-ભાવમય ચારેય પ્રકારના ધર્મમાં ભગવાને વક્ષ્યમાણ ક્રમ બતાવ્યો છે. તેથી હવે તે દાનાદિ ધર્મના ક્રમને જ ગ્રંથકારશ્રી બતાવે છે – ગાથા : संतं बज्झमणिच्चं थाणे दाणं पि जो ण विअरेइ । इय खुड्डगो कहं सो सीलं अइदुद्धरं धरइ ? ॥१३०९॥ અન્વયાર્થ: સંતં સત=વિદ્યમાન, વ=બાહ્ય, ચિં અનિત્ય એવા વાઘi પિરદાનને પણ=આહારાદિરૂપ બાહ્ય પદાર્થને પણ, થાને સ્થાનમાં નો જે જ વિરાફ આપતો નથી, રૂય એ રીતે વૃદુ તો શુદ્રક એવો આ મયુદ્ધ સત્ન=અતિદુર્ધર શીલને દં-કઈ રીતે ઘર ?=ધારણ કરે ? ગાથાર્થ : વિધમાન, બાહ્ય, અનિત્ય એવા આહારદિપ બાહ્ય પદાર્થને પણ સ્થાનમાં જે આપતો નથી. એ રીતે શુદ્રક એવો આ અતિદુર્ધર શીલને કઈ રીતે ધારણ કરે? ટીકા : सद्-विद्यमानं, बाह्यम् आत्मनो भिन्नम्, अनित्यम् अशाश्वतं, स्थाने-पात्रादौ, दानमपि पिण्डादि यो न वितरति न ददाति, क्षौद्र्यात् इय-एवं क्षुद्रको वराकः, कथमसौ शीलं महापुरुषसेवितमतिदुर्द्धरं થાતિ ? નૈવેતિ થાર્થ: ૨૩૦૧ ટીકાર્ય : સંતુવિદ્યમાન, બાહ્ય=આત્માથી ભિન્ન, અનિત્ય=અશાશ્વત, એવા પિંડારિરૂપ દાનને પણ સ્થાનમાંપાત્રાદિમાં, જે શુદ્રપણાથી આપતો નથી; એ રીતે આદ્યભૂમિકાનો દાન ધર્મ પણ કરતો નથી એ રીતે, આ શુદ્રક=વરાંક, મહાપુરુષોથી સેવાયેલ અતિદુર્ધર શીલને કઈ રીતે ધારણ કરે? ધારણ ન જ કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે જીવોને શીલાદિ ધર્મનો પક્ષપાત થયો હોવા છતાં, મહાસત્ત્વ નહીં હોવાથી શીલાદિ ધર્મને પાળી શકતા નથી, તેઓ પોતાની પાસે રહેલી ભોગસામગ્રી પ્રત્યે મમત્વવાળા હોવા છતાં શીલાદિ ધર્મ પ્રત્યેના For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા / ગાથા ૧૩૦૯-૧૩૧૦ અધિક બહુમાનને કારણે શીલસંપન્ન સાધુઓની ભક્તિમાં અથવા તીર્થંકરની ભક્તિમાં વપરાતી જ પોતાની ભોગસામગ્રીને સફળ માને છે. વળી, જે જીવોને શીલાદિ ધર્મ પ્રત્યે તેવું બહુમાન પ્રગટ્યું નથી, તેથી તુચ્છ એવા બાહ્ય પદાર્થોને આત્માથી ભિન્ન અને અશાશ્વત જાણવા છતાં જેઓ આત્માથી અભિન્ન અને શાશ્વત એવા શીલાદિ ગુણો કરતાં બાહ્ય પદાર્થો પ્રત્યે અધિક રાગ ધરાવે છે, તેઓ શીલાદિ ગુણો કરતાં બાહ્ય પદાર્થો પ્રત્યેના અધિક પ્રતિબંધને કારણે ક્ષુદ્ર સ્વભાવવાળા છે, આથી જ ઉચિત પાત્રમાં દાન કરીને પોતાના ધનને સફળ કરી શકતા નથી, આવા જીવો કોઈક નિમિત્તને પામીને બાહ્ય પદાર્થોના ત્યાગ દ્વારા સંયમ ગ્રહણ કરે અને સંયમની બાહ્ય આચરણાઓ કરે, તોપણ તેઓ જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય તે રીતે શીલાદિ ધર્મમાં ઉદ્યમ કરી શકતા નથી. આથી આવા જીવો સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે નિઃસ્પૃહી થઈને મહાપુરુષોથી સેવિત અતિદુર્દ્રર શીલને કઈ રીતે ધારણ કરી શકે ? અર્થાત્ ધારણ કરી શકે નહીં. આથી અલ્પ સત્ત્વવાળા જીવો શીલાદિ ધર્મનું પાલન કરી શકતા નથી, પરંતુ દાનધર્મના સેવન દ્વારા શીલાદિ ધર્મના પાલનની શક્તિનો સંચય કરી શકે છે; અને જેઓ દાનધર્મના સેવન દ્વારા શીલાદિ ધર્મ પ્રત્યે અહોભાવ પણ કરી શકતા નથી, તેઓ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે તોપણ, મૂર્છાની પ્રકૃતિ હોવાને કારણે અંતરંગ રીતે માન-સન્માનના કે અન્ય કોઈ પદાર્થના પ્રતિબંધ દ્વારા મૂર્છા ધારણ કરીને પરિગ્રહધારી જ બને છે. માટે આવા જીવો સર્વ પદાર્થો પ્રત્યે નિઃસ્પૃહી થઈને સંયમનો ભાર કઈ રીતે વહન કરી શકે ? અર્થાત્ વહન કરી શકે નહીં. ૫૧૩૦૯॥ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે દાનધર્મની શક્તિ વગરના જીવો શીલધર્મનું પાલન કરવા સમર્થ નથી. હવે શીલધર્મની પરિણતિ વગરના જીવો તપધર્મનું પાલન કરવા સમર્થ નથી અને શુદ્ધ તપધર્મની શક્તિ વગરના જીવો ભાવધર્મનું પાલન કરવા સમર્થ નથી, એમ બતાવીને દાનાદિ ચારેય પ્રકારના ધર્મો ક્રમસર પ્રાપ્ત થાય છે. તે ગ્રંથકાર સ્પષ્ટ કરે છે ગાથા : - अस्सीलो अ ण जायइ सुद्धस्स तवस्स हंदि विसओ वि । जहसत्ती यतवस्सी भावइ कह भावणाजालं? ॥१३१०॥ અન્વયાર્થઃ અસ્ત્રીતો અ=અને અશીલ=શીલ વગરનો જીવ, મુન્દ્રસ્સ તવસ્ય વિસો વિશુદ્ધ તપનો વિષય પણ ળ ખાયજ્ઞ=થતો નથી, નહસત્તી યતવસ્ત્રી-અને યથાશક્તિ અતપસ્વી ભાવળાનાŕ=ભાવનાજાલને=ભાવનાના સમૂહને, =કઈ રીતે માવ=ભાવન કરે ? * 'ëવિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ અને શીલ વગરનો જીવ શુદ્ધ તપનો વિષય પણ થતો નથી, અને યથાશક્તિ તપ નહીં કરનારો જીવ ભાવનાના સમૂહને કઈ રીતે ભાવન કરે ? અર્થાત્ ભાવન ન જ કરે. For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ ર૦૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર/ તવપરિજ્ઞા) ગાથા ૧૩૧૦ ટીકાઃ अशीलश्च न जायते नियमत एव शुद्धस्य तपसो मोक्षाङ्गभूतस्य हन्दि विषयोऽपि, यथाशक्ति चाऽतपस्वी-मोहपरतन्त्रो भावयति कथं भावनाजालं ? तत्त्वतो नैवेति गाथार्थः ॥१३१०॥ ટીકાર્ય : અને અશીલ=શીલ વગરનો જીવ, નિયમથી જ શુદ્ધ=મોક્ષના અંગભૂત, તપનો વિષય પણ થતો નથી, અને યથાશક્તિ અતપસ્વી શક્તિ પ્રમાણે તપ નહીં કરનારોત્રમોહને પરતંત્ર, કઈ રીતે ભાવનાજાલને= ભાવનાના સમૂહને, ભાવે? તત્ત્વથી નહીં જ=મોહને પરતંત્ર જીવ પરમાર્થથી ભાવનાના સમૂહને ભાવન કરી શકે નહીં જ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમ ગ્રહણ કરતી વખતે મુનિ જે પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરે છે, તે પાંચ મહાવ્રતોરૂપ શીલધર્મનું પાલન સમભાવની પરિણતિવાળા મુનિ કરી શકે છે; અને જેઓ સમભાવની પરિણતિને વહન કરવા સમર્થ નથી, તેઓ સંયમની બાહ્ય આચરણાઓ કરતા હોય, તોપણ નિયમથી જ શીલ વગરના છે; અને શીલ વગરના જીવો કદાચ બાહ્ય રીતે તપ-સ્વાધ્યાયાદિમાં ઉદ્યમ કરતા હોય, તોપણ મોક્ષના અંગભૂત તપનું સેવન કરી શકતા નથી. આશય એ છે કે જેઓ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સમભાવની ધુરાને વહન કરી શકે તેવા છે, તેઓ જ શીલધર્મથી ઉપરની ભૂમિકાવાળા તપધર્મને એવી શકે છે, કેમ કે શીલધર્મના સેવન દ્વારા પોતે જે દેહાદિનો પ્રતિબંધ ટાળ્યો છે, તેનાથી પણ અધિક પ્રતિબંધને ટાળવા માટે શાસ્ત્રવચનાનુસાર બાર પ્રકારના તાધર્મને સેવવા દ્વારા વિશિષ્ટ પ્રકારની નિર્લેપ પરિણતિમાં યત્ન કરવાથી વિશુદ્ધ એવા તપધર્મની પ્રાપ્તિ થાય છે; અને જેઓ સમભાવની પરિણતિને ઉલ્લસિત કરવારૂપ શીલધર્મમાં પણ ઉદ્યમ કરી શકતા ન હોય, તેઓ શીલધર્મના પાલન પછી થનારા વિશુદ્ધ તપધર્મમાં કઈ રીતે ઉદ્યમ કરી શકે? અર્થાત્ ઉદ્યમ કરી શકે નહીં. વળી, જે સાધુઓ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા હોવાથી શીલધર્મનું પાલન કરી શકે છે, તો પણ પોતાની શક્તિઅનુસાર શુદ્ધ તપધર્મમાં ઉદ્યમ કરી શકતા નથી, તેઓ મોહને પરતંત્ર છે; કેમ કે જો તેઓ મોહને પરતંત્ર ન હોય તો, જેમ આત્માના કલ્યાણ અર્થે શક્તિના પ્રકર્ષથી શીલધર્મમાં ઉદ્યમ કરે છે, તેમ વિશેષ નિર્લેપ પરિણતિની વૃદ્ધિ કરવા અર્થે વીતરાગના વચનાનુસાર શક્તિના પ્રકર્ષથી તપધર્મમાં પણ ઉદ્યમ કરે; છતાં જેઓમાં પોતાની શક્તિ પ્રમાણે પણ તપ કરવાનું સત્ત્વ નથી, તેઓ મોહને પરતંત્ર છે. આથી તેઓ આત્માની અસંગ પરિણતિને સ્કુરાયમાન કરનારા ભાવનાના સમૂહનું ભાવન કઈ રીતે કરી શકે ? અર્થાત મનથી તે પ્રકારે ભાવનાના સમૂહને ભાવન કરતા હોય, તોપણ તત્ત્વથી વિશુદ્ધ ભાવનાને ઉલ્લસિત કરી શકતા નથી. આનાથી એ ફલિત થાય કે દાનાદિ ચારેય પ્રકારના ધર્મમાં પૂર્વ-પૂર્વના ધર્મના પાલન કરતાં ઉત્તરઉત્તરના ધર્મના પાલન માટે અધિક સત્ત્વની જરૂર છે. તેથી પૂર્વ-પૂર્વના ધર્મનું સેવન કરવાની શક્તિ જેઓમાં પ્રગટી નથી, તેઓ ઉત્તર-ઉત્તરના ધર્મનું સેવન કરવા માટે યત્ન કરી શકતા નથી, પરંતુ જેઓએ પૂર્વ-પૂર્વના ધર્મને સેવીને ઉત્તર-ઉત્તરના ધર્મસેવનની શક્તિનો સંચય કર્યો છે, તેઓ જ ઉત્તર-ઉત્તરના ધર્મને સેવીને સંસારનો શીઘ અંત કરી શકે છે. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | સ્તવપરિજ્ઞા | ગાથા ૧૩૧૦-૧૩૧૧ અહીં વિશેષ એ છે કે વિવેકસંપન્ન શ્રાવક પણ દાન-શીલ-તપ-ભાવનામય ચારેય પ્રકારના ધર્મને સેવનારા હોય છે, પરંતુ શ્રાવકના જીવનમાં સ્વશક્તિઅનુસાર દાનધર્મનું સેવન બહુ માત્રામાં હોય છે અર્થાત્ પ્રધાનરૂપે હોય છે, અને શીલાદિ ધર્મનું સેવન અલ્પ માત્રામાં હોય છે અર્થાત્ દેશવિરતિરૂપ અલ્પ પ્રમાણમાં હોય છે. વળી તે શ્રાવક દાનધર્મને સેવી સેવીને શીલધર્મના પાલનની શક્તિના સંચયવાળા થાય છે, ત્યારે તેઓ સર્વ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરીને ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ શીલધર્મને સ્વીકારે છે, તે વખતે તે મુનિના જીવનમાં શીલધર્મનું સેવન પ્રધાનરૂપે હોય છે અને તપાદિ ધર્મનું સેવન અલ્પ માત્રામાં હોય છે અર્થાત્ તપાદિ ધર્મ પ્રધાનરૂપે હોતો નથી; વળી તે મુનિ શીલધર્મને પાળીને તપધર્મના પાલનની શક્તિના સંચયવાળા થાય છે, ત્યારે તેઓ પોતાની શક્તિના પ્રકર્ષથી વિશિષ્ટ કોટિના નિર્લેપભાવમાં ઉદ્યમ કરવારૂપ બાર પ્રકારના તપધર્મને સેવે છે, તે વખતે તેમનામાં તપધર્મનું સેવન પ્રધાનરૂપે હોય છે અને ભાવધર્મનું સેવન અલ્પ માત્રામાં હોય છે અર્થાત્ પ્રધાનરૂપે હોતું નથી; વળી તે મુનિ સર્વ પ્રકારના ઉદ્યમથી તપધર્મને સેવીને ભાવધર્મના પાલનના સંચિતવીર્યવાળા થાય છે, ત્યારે તેઓ સર્વ ભાવો પ્રત્યે પરમ ઉપેક્ષા પ્રગટ કરનારા ભાવધર્મને સેવે છે, તે વખતે તેઓમાં ભાવધર્મનું સેવન પ્રધાનરૂપે હોય છે. ૨૨ આથી જ મહાસત્ત્વશાળી તીર્થંકરો દીક્ષા લઈને નિર્વિકલ્પસમાધિમાં જવા માટે પ્રધાનરૂપે ભાવધર્મને સેવે છે અને સંચિત વીર્યવાળા યોગીઓ પણ યથાશક્તિ તપધર્મને સેવીને પ્રધાનરૂપે ભાવધર્મને સેવે છે; પરંતુ પૂર્વ-પૂર્વના ધર્મ સેવવા માટે અસમર્થ જીવો ઉત્તર-ઉત્ત૨ના ધર્મને પ્રધાનરૂપે સેવવા માટે યત્ન કરે, તો તે અસ્થાનપ્રયાસરૂપ છે. આથી જ શ્રાવકો અણુવ્રતરૂપે શીલધર્મ સેવતા હોવા છતાં પ્રધાનરૂપે દાનધર્મને સેવે છે અને ભાવસ્તવની શક્તિનો સંચય કરવા માટે પ્રધાનરૂપે દ્રવ્યસ્તવને સેવે છે. ૧૩૧૦ અવતરણિકા : ગાથા ૧૩૦૯-૧૩૧૦માં ગ્રંથકારે બતાવ્યું કે દાન-શીલ-તપ-ભાવધર્મ ક્રમશઃ પ્રાપ્ત થાય છે, તેથી પૂર્વપૂર્વના ધર્મની પ્રાપ્તિ વગર ઉત્તર-ઉત્તરના ધર્મની પ્રાપ્તિ થતી નથી. ત્યાં પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવને પ્રસ્તુત એવા દાનાદિ ધર્મના ક્રમ સાથે શું સંબંધ છે ? તેથી હવે દાનાદિ ચારેય ધર્મ સાથેનો દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો સંબંધ સ્પષ્ટ કરે છે . ગાથા: एत्थं च दाणधम्मो दव्वत्थयरूव मो गहेअव्वो । सेसा उ सुपरिसुद्धा णेआ भावत्थयसरूवा ॥१३११॥ અન્વયાર્થઃ ri ==અને અહીં=દાનાદિ ચાર પ્રકારના ધર્મના પ્રક્રમમાં, વાળધમ્મો વ્યત્યયવ મોક્ષેસવો દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જ ગ્રહણ કરવો. સુપરમુન્દ્રા ૩ સેમા-વળી સુપરિશુદ્ધ એવા શેષ (ધર્મો) ભાવથયસવા= ભાવસ્તવસ્વરૂપ ખે=જાણવા. * 'ો' વ કાર અર્થમાં છે. For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક“અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૧૧ ર૦૩ ગાથાર્થ : અને દાનાદિ ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જ ગ્રહણ કરવો. વળી સુપરિશુદ્ધ એવા શેષ ધર્મો ભાવતવરવરૂપ જાણવા. ટીકા? ____ अत्र च प्रक्रमे दानधर्मः द्रव्यस्तवरूप एव ग्राह्यः, अप्रधानत्वात्, शेषास्तु सुपरिशुद्धाः शीलधर्मादयो ज्ञेया भावस्तवस्वरूपाः, प्रधानत्वादिति गाथार्थः ॥१३११॥ ટીકાર્ય : અને આ પ્રક્રમમાં=દાનાદિ ચાર પ્રકારના ધર્મના પ્રક્રમમાં, દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જ ગ્રહણ કરવો; કેમ કે અપ્રધાનપણું છે દાનાદિ ચાર પ્રકારના ધર્મમાં દાનનું અને દ્રવ્યસ્તવાદિ બે પ્રકારના સ્તવમાં દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું છે. વળી સુપરિશુદ્ધ એવા શેષ=શીલધર્મ આદિ, ભાવસ્તવસ્વરૂપ જાણવા; કેમ કે પ્રધાનપણું છે=આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવામાં શીલાદિ ધર્મનું અને ભાવવનું સાક્ષાત્ કારણપણું છે. ભાવાર્થ : પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો અધિકાર ચાલી રહ્યો છે. દ્રવ્યસ્તવ એટલે ઉત્તમ દ્રવ્યો દ્વારા વીતરાગના ગુણોની સ્તુતિ કરીને આત્મામાં વીતરાગભાવની પ્રાપ્તિને અનુકૂળ શક્તિનો સંચય કરવો. ભાવસ્તવ એટલે બાહ્ય દ્રવ્યોના આલંબન વગર મન-વચન-કાયાને ગુપ્ત રાખીને આત્મામાં વીતરાગભાવ પ્રગટ કરવાને અનુકૂળ ઉદ્યમ કરવો. આવા દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો દાનાદિ ધર્મ સાથેનો સંબંધ પ્રગટ કરતાં ગ્રંથકાર કહે છે – દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ ગ્રહણ કરવો; કેમ કે દાનધર્મમાં અને દ્રવ્યસ્તવમાં, ભગવાનની અને સુસાધુઓની ભક્તિમાં ઉત્તમ સામગ્રી વાપરીને આત્માના શુદ્ધ ધર્મને પ્રગટ કરવાનો યત્ન થાય છે. માટે દાનધર્મ અને દ્રવ્યસ્તવ એ બંનેમાં આત્માથી ભિન્ન એવા બાહ્ય દ્રવ્યો પ્રધાનરૂપે છે, પરંતુ આત્માના ગુણો પ્રગટ કરવા માટેનો અંતરંગ યત્ન પ્રધાનરૂપે નથી, તેથી બંનેમાં અપ્રધાનપણું સમાન છે. આથી જ દાનધર્મ દ્રવ્યસ્તવરૂપ જાણવો. વળી, દાનધર્મથી શેષ એવા શીલાદિ ધર્મો ભાવખવરૂપ જાણવા; કેમ કે શીલાદિ ધર્મ જેમ આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરવાના યત્નરૂપ છે, તેમ ભાવસ્તવ પણ ત્રણ ગુપ્તિના બળથી આત્માને વીતરાગભાવમાં લઈ જવાના યત્નરૂપ છે, પરંતુ બાહ્ય ધનાદિ સામગ્રીથી ધર્મ નિષ્પન્ન કરવાના યત્નરૂપ નથી. માટે શીલાદિ ધર્મ અને ભાવસ્તવ એ બંનેમાં આત્માના શુદ્ધ ભાવને પ્રગટ કરવા માટેનો અંતરંગ યત્ન પ્રધાનરૂપે છે, તેથી બંનેમાં પ્રધાનપણું સમાન છે. આથી જ શીલાદિ ધર્મો ભાવતવરૂપ જાણવા. ll૧૩૧૧ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ર૦૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક ‘અનુયોગાનુજ્ઞા’ દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૧૨ અવતરણિકા: इहैवाऽतिदेशमाह - અવતરણિતાર્થ : અહીં જ અતિદેશને કહે છે, અર્થાત્ ગ્રંથકારે ગાથા ૧૩૦૮થી ૧૩૧૧માં દાન-શીલ-તપ-ભાવઃ એ ચાર પ્રકારના ધર્મ સાથે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું યોજન કરી બતાવ્યું, એમાં જ અતિદેશને કહે છે – ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારે દાનાદિ ચારેય પ્રકારના ધર્મ સાથે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું યોજન કર્યું. તેથી ફલિત થયું કે જેમ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં પૂર્ણ ધર્મનો સંગ્રહ થાય છે, તેમ દાનાદિ ચાર પ્રકારના ધર્મમાં પણ પૂર્ણ ધર્મનો સંગ્રહ થાય છે; આમ છતાં ચાર પ્રકારના દાનાદિ ધર્મમાંથી કયા ધર્મમાં દ્રવ્યસ્તવનો અને કયા ધર્મમાં ભાવસ્તવનો અંતર્ભાવ થાય? તે પ્રકારનું યોજન ગ્રંથકારે ગાથા ૧૩૦૯થી ૧૩૧૧ માં કરીને બતાવ્યું. હવે ગ્રંથકારે દાનાદિ ધર્મ સાથે જે રીતે દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું યોજન કર્યું, તે રીતે આગમમાં જે જે પ્રકારના ધર્મના વિભાગો પ્રાપ્ત થાય, તે સર્વ વિભાગો સાથે પણ દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું યોજના સ્વયં કરી લેવાનો અતિદેશ પ્રસ્તુત ગાથામાં બતાવે છે – ગાથા : इअ आगमजुत्तीहिं तं तं सुत्तमहिगिच्च धीरेहिं । दव्वत्थयादिरूवं विवेइयव्वं सबुद्धीए ॥१३१२॥ અન્વયાર્થ : રૂત્ર આ રીતે-ગાથા ૧૩૦૮થી ૧૩૧૧માં ગ્રંથકારે દાનાદિ ચાર પ્રકારના ધર્મો સાથે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો આગમની યુક્તિથી સંબંધ બતાવ્યો એ રીતે, મા /મનુત્તહિં આગમની યુક્તિઓથી થીર્દિ ધીર પુરુષોએ તે તે સુ-વ્યિ તે સૂત્રને આશ્રયીને વ્યસ્થિતિરૂવંદ્રવ્યસ્તવાદિના રૂપને-સ્વરૂપને, સબુદ્ધી સ્વબુદ્ધિ વડે વિવેફયત્રં વિવેચન કરવું જોઈએ. ગાથાર્થ : ગાથા ૧૩૦૮થી ૧૩૧૧માં ગ્રંથકારે દાનાદિ ચાર પ્રકારના ધર્મો સાથે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનો આગમની યુક્તિથી સંબંધ બતાવ્યો, એ રીતે આગમની યુક્તિઓથી વીર પુરુષોએ તે તે સૂત્રને આશ્રયીને દ્રવ્યસ્તવાદિના રવરૂપનું સ્વબુદ્ધિ વડે વિવેચન કરવું જોઈએ. ટીકા : इय-एवमागमयुक्तिभिस्तत्तत्सूत्रमधिकृत्य धीरैः-बुद्धिमद्भिः द्रव्यस्तवादिरूपं सम्यगालोच्य विवेक्तव्यं स्वबुध्द्येति गाथार्थः ॥१३१२॥ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર / સ્તવપરિજ્ઞા | ગાથા ૧૩૧૨-૧૩૧૩ ટીકાર્યઃ આ રીતે-ગાથા ૧૩૦૮થી ૧૩૧૧માં ગ્રંથકારે બતાવ્યું એ રીતે, આગમની યુક્તિઓથી ધીર=બુદ્ધિમાન, એવા પુરુષોએ તે તે સૂત્રને આશ્રયીને દ્રવ્યસ્તવાદિના રૂપને સ્વરૂપને, પોતાની બુદ્ધિ વડે સમ્યગુ આલોચન કરીને વિવેચન કરવું જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો અધિકાર ચાલી રહ્યો છે. તેથી દાનાદિ ચાર પ્રકારના ધર્મ સાથે દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું આગમની યુક્તિ અનુસાર ગ્રંથકારે યોજન કરી બતાવ્યું, એ રીતે શાસ્ત્ર ભણનારા બુદ્ધિમાન પુરુષોએ સર્વત્ર યોજન કરવું જોઈએ. એ પ્રકારનો અતિદેશ કરતાં ગ્રંથકાર કહે છે – આ રીતે આગમની યુક્તિઓથી બુદ્ધિમાન પુરુષોએ સ્વબુદ્ધિ વડે શાસ્ત્રવચનોનું સમ્યગું આલોચન કરીને, કયા શાસ્ત્રવચનો દ્રવ્યસ્તવમાં અંતર્ભાવ પામે છે? અને કયા શાસ્ત્રવચનો ભાવસ્તવમાં અંતર્ભાવ પામે છે? એ પ્રકારનો વિભાગ સ્વયં કરી લેવો, જેથી ગાથા ૧૩૦૮થી ૧૩૧૧ના કથનથી દાનાદિ ચારેય ધર્મ સાથે દ્રવ્યસ્તવ-ભાવસ્તવ કઈ રીતે સંલગ્ન છે, તેનો જેમ બોધ થયો, તેમ શાસ્ત્રના દરેક વચન સાથે દ્રવ્યસ્તવભાવસ્તવ કઈ રીતે સંલગ્ન છે? તેનો વિશદ બોધ થાય. જો ગ્રંથકારે દાનાદિ ચારેય ધર્મો સાથે દ્રવ્યસ્તવ-ભાવસ્તવનું યોજન કરીને બતાવ્યું ન હોત, તો દ્રવ્યસ્તવભાવસ્તવમાં અંતર્ભાવ પામનારા પણ દાનાદિ ચારેય ધર્મો જુદા પ્રકારના છે તેવો ભ્રમ થાત, જેના કારણે દ્રવ્યસ્તવભાવસ્તવનો જ યથાર્થ બોધ થઈ શક્ત નહીં; જ્યારે દાનાદિ ચારેય ધર્મોનું દ્રવ્યસ્તવ-ભાવસ્તવ સાથે યોજન કરીને બતાવવાથી દાનાદિ ચારેય ધર્મો દ્રવ્યસ્તવ-ભાવસ્તવમાં જ અંતર્ભાવ પામે છે, એ પ્રકારનો દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો જ વિશદ બોધ થાય છે. આમ, સૂત્રમાં કહેવાયેલા સર્વ વચનોનું તે તે સૂત્રને આશ્રયીને દ્રવ્યસ્તવ-ભાવસ્તવ સાથે યોજન કરવાથી દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો જ વિશદ બોધ થાય છે, પરંતુ તે વિશદ બોધ કરાવવો અહીં અપ્રસ્તુત હોવાથી ગ્રંથકારે અતિદેશ કરવા દ્વારા તે પ્રકારની દિશાનું સૂચન કરેલ છે. /૧૩૧૨/ અવતરણિકા : ૩પસંદન્નાદ – અવતરણિતાર્થ : ગાથા ૧૧૧૧થી માંડીને ગાથા ૧૩૧૨ સુધી ગ્રંથકારે જે સ્તવપરિજ્ઞા કહી, તેનો હવે ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે - . ગાથા : एसेह थयपरिण्णा समासओ वण्णिआ मए तुब्भं । वित्थरओ भावत्थो इमीएँ सुत्ताओ णायव्वो ॥१३१३॥ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુચોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૩૧૩ અન્વયાર્થ: રૂદ અહીં=પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં, મ=મારા વડે પસ થયuTHઆ સ્તવપરિજ્ઞા સમાતોસમાસથી=સંક્ષેપથી, તુર્મા તમને વા =વર્ણવાઈ. રૂમી આનો=આ સ્તવપરિજ્ઞાનો, વિત્યો માવલ્યોવિસ્તારથી ભાવાર્થ સુત્તા સૂત્રથી થવ્યો જાણવો. ગાથાર્થ : પ્રસ્તુત પંચવસ્તુક ગ્રંથમાં મારા વડે આ સ્તવપરિજ્ઞા સંક્ષેપથી તમને વર્ણવાઈ. આ સ્તવપરિક્ષાનો વિસ્તારથી ભાવાર્થ સૂત્રથી જાણવો. ટીકાઃ एषेह स्तवपरिज्ञापद्धतिः समासतो वर्णिता मया युष्माकं, विस्तरतो भावार्थः अस्याः स्तवपरिज्ञाया: सूत्राद् ज्ञातव्य इति गाथार्थः ॥१३१३॥ ટીકાઈઃ અહીં પ્રસ્તુત પંચવસ્તક ગ્રંથમાં, મારા વડેકગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિ મહારાજા વડે, આ સ્તવપરિજ્ઞાની પદ્ધતિ સમાસથી=સંક્ષેપથી, તમને=પંચવસ્તુક ગ્રંથ ભણનારાઓને, વર્ણવાઈ. આનો સ્તવપરિજ્ઞાનો, વિસ્તારથી ભાવાર્થ સૂત્રથી જાણવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રસ્તુત પંચવટુક ગ્રંથમાં ગ્રંથકારે વીતરાગની સ્તુતિ કરવાની પદ્ધતિનું દ્રવ્યસ્તવભાવસ્તવ : એ ઉભયરૂપે સંક્ષેપથી વર્ણન કર્યું છે; કેમ કે વીતરાગની સ્તુતિનો પ્રારંભ દ્રવ્યસ્તવથી શરૂ થાય છે અને વીતરાગભાવની પ્રાપ્તિ સુધીનો સર્વ યોગમાર્ગ દ્રવ્યસ્તવ-ભાવસ્તવમાં અંતર્ભાવ પામે છે, તેથી સર્વ ગુણસ્થાનકોનો સંગ્રહ દ્રવ્યસ્તવ-ભાવસ્તવમાં થઈ જાય છે. માટે દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો વિસ્તારથી બોધ મહાકલ્યાણનું કારણ છે, તેથી બુદ્ધિસંપન્ન પુરુષોએ દ્રવ્યસ્તવ-ભાવસ્તવનો વિસ્તારથી બોધ અન્ય સૂત્રથી કરી લેવો જોઈએ. એ પ્રકારે દિશાસૂચનરૂપ સ્તવપરિજ્ઞાનો ઉપસંહાર ગ્રંથકારે કરેલ છે. ll૧૩૧૩ ન સ્તવપરિજ્ઞાનું વર્ણન સમાપ્ત For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨oo. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૧૪ અવતરણિકા : ગાથા ૯૫૧ માં કહ્યું એ મુજબ ધીર એવા ગુરુ યોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપે, ત્યારપછી ગાથા ૯૬૬માં કહ્યું એ પ્રમાણે ગુરુ નવા આચાર્યને વ્યાખ્યાન આપવાનું કહે અને તે નવા આચાર્ય પોતાની શક્તિ અનુસાર નંદી આદિનું વ્યાખ્યાન કરે. તેથી ગાથા ૧૦૧૯-૧૦૨૦માં ગ્રંથકારે વ્યાખ્યય બતાવ્યું કે નવા આચાર્ય નંદી આદિનું વ્યાખ્યાન કરે અથવા યોગ્યતર શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિનું કેદૃષ્ટિવાદાદિમાંથી નિબૂઢ એવા શેષ શ્રુતનું વ્યાખ્યાન કરે. ત્યારબાદ ગાથા ૧૦૨૧માં નિબૂઢનું લક્ષણ બતાવતાં ગ્રંથકારે કહ્યું કે સ્તવપરિણા આદિ ઉત્તમદ્યુત દૃષ્ટિવાદાદિમાંથી નિબૂઢ છે. અને તેમ બતાવીને ગાથા ૧૧૧૧થી માંડીને ગાથા ૧૩૧૨ સુધી દૃષ્ટિવાદાદિમાંથી નિવૃંઢ એવી સ્તવપરિણાનું કંઈક સંક્ષેપથી વર્ણન કર્યું, જેથી નૂતન આચાર્યએ શિષ્યો સન્મુખ નંદી આદિનું કે યોગ્ય પર્ષદાને જાણીને અન્ય પણ સ્તવપરિજ્ઞા આદિ ઉત્તમદ્યુતનું વ્યાખ્યાન કરવું જોઈએ, એમ જે ગાથા ૯૬૬માં ગ્રંથકારે કહેલ, તેનો આચાર્યપદવી આપનાર ગુરુને અને આચાર્યપદવી લેનાર શિષ્યને કંઈક બોધ થાય. હવે અનુયોગી આચાર્ય સ્તવપરિણારૂપ ઉત્તમભૃતથી અન્ય કેવા ઉત્તમૠતનું વ્યાખ્યાન કરે? તે બતાવે ગાથા : एवंविहमण्णं पि ह सो वक्खाणेइ नवरमायरिओ । णाऊण सीससंपयमुज्जुत्तो पवयणहिअम्मि ॥१३१४॥ અન્વયાર્થ: નવાં ફક્ત પવયિિમ-પ્રવચનના હિતમાં ૩qત્તો ઉઘુક્ત એવા તો તે મારિયો-આચાર્ય= આચાર્યપદ ઉપર સ્થપાયેલા નવા આચાર્ય, સીતસંપર્થ શિષ્યસંપદાને જાણીને વંવિદં આવા પ્રકારનું ગ્રંથકારે પૂર્વમાં સ્તવપરિજ્ઞાનું વર્ણન કરીને બતાવ્યું એવા પ્રકારનું, મudi fપ અન્ય પણ વવવાડુિં વ્યાખ્યાન કરે છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ફક્ત પ્રવચનના હિતમાં ઉઘુક્ત એવા તે આચાર્યપદ પર સ્થપાયેલા નવા આચાર્ય, શિષ્યસંપદાને જાણીને, ગ્રંથકારે પૂર્વમાં વપરિજ્ઞાનું વર્ણન કરીને બતાવ્યું એવા પ્રકારનું અન્ય પણ વ્યાખ્યાન કરે છે. ટીકાઃ एवंविधमन्यदपि गम्भीरार्थं ज्ञानपरिज्ञादि स व्याख्यानयति नवरमाचार्यः स्थापितः सन्, ज्ञात्वा शिष्यसम्पदमौचित्येन उद्युक्तः प्रवचनहिते महात्मेति इति गाथार्थः ॥१३१४॥ ટીકાર્થ : ફક્ત સ્થાપિત છતા તે આચાર્ય-આચાર્યપદ ઉપર સ્થપાયેલા તે નવા આચાર્ય, આવા પ્રકારના=પૂર્વમાં For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૧૪ ગ્રંથકારે ગંભીર અર્થવાળી સ્તવપરિક્ષાનું વર્ણન કરીને બતાવ્યું એવા પ્રકારના, અન્ય પણ ગંભીર અર્થવાળા જ્ઞાનપરિશા આદિનું વ્યાખ્યાન કરે છે. આચાર્ય જ્ઞાનપરિક્ષા આદિનું વ્યાખ્યાન કઈ રીતે કરે છે ? તે બતાવે છે શિષ્યસંપદાને જાણીને ઔચિત્યથી પ્રવચનના હિતમાં ઉદ્યુક્ત એવા મહાત્મા, જ્ઞાનપરિક્ષા આદિનું વ્યાખ્યાન કરે છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: યોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા આપ્યા પછી ગુરુ તેને આચાર્યપદ પર સ્થાપિત કરે છે, આચાર્યપદ પર સ્થાપિત થયેલા તે નૂતન આચાર્ય, પૂર્વમાં વર્ણન કર્યું તે રીતે નંદી સૂત્ર આદિનું વ્યાખ્યાન કરે છે, તેમ જ યોગ્યત૨ શિષ્યોને જાણીને દૃષ્ટિવાદાદિનું કે દૃષ્ટિવાદાદિમાંથી નિર્મૂઢ એવા સ્તવપરિજ્ઞા વગેરે ઉત્તમ શ્રુતનું વ્યાખ્યાન કરે છે. વળી તે વ્યાખ્યાન કઈ રીતે કરે ? તેની સ્પષ્ટતા સ્તવપરિક્ષાનું સંક્ષેપથી વર્ણન કરવા દ્વારા ગ્રંથકારે અત્યાર સુધી કરી. વળી નૂતન આચાર્ય જેમ ગંભીર અર્થવાળી સ્તવપરિજ્ઞારૂપ ઉત્તમશ્રુતનું વ્યાખ્યાન કરે છે, તેમ ગંભીર અર્થવાળા જ્ઞાનપરિજ્ઞા આદિ ઉત્તમશ્રુતનું પણ વ્યાખ્યાન કરે છે. આનાથી ફલિત થાય કે આચાર્યપદ પર સ્થાપન થયા પછી આચાર્યએ શિષ્યસંપદાને જાણીને જે-તે ઉપદેશ આપવો ઉચિત નથી, પરંતુ પ્રસ્તુતમાં બતાવેલ સ્તવપરિજ્ઞા જેવા જ્ઞાનપરિજ્ઞા આદિ ગંભીર અર્થાવાળા શ્રુતનું શિષ્યો આગળ વ્યાખ્યાન કરવું ઉચિત છે; આવું વ્યાખ્યાન પણ શિષ્યસંપદાને માર્ગાનુસારી બોધ થાય, તેઓનું હિત થાય, તે પ્રકારના ઔચિત્યથી પ્રવચનના હિતમાં ઉઘુક્ત થઈને મહાત્માએ કરવું જોઈએ અર્થાત્ યોગ્ય શિષ્યોને પ્રવચન સમ્યક્ પરિણમન પામે, તેવા પ્રકારના યત્નમાં તત્પર થઈને વ્યાખ્યાન કરવું જોઈએ, પરંતુ માત્ર મારી પ્રતિભા પડે કે યશ-કીર્તિ વધે, તેવા પ્રકારના ભાવમાં ઉપયુક્ત થઈને વ્યાખ્યાન કરવું જોઈએ નહીં. એ પ્રકારનું તાત્પર્ય છે. I૧૩૧૪૫ * અનુયોગઅનુજ્ઞાનું વર્ણન સમાપ્ત : For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૧૫ ર૦૯ જ ગણઅનુજ્ઞા છે અવતરણિકા : ગાથા-૨માં ગ્રંથકારે પ્રવજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓને કહેવાની પ્રતિજ્ઞા કરેલ, તેમાંથી અનુયોગગણાનુજ્ઞા નામની ચોથી વસ્તુનો ગાથા ૯૩૩થી પ્રારંભ કરેલો, તેમાંથી અનુયોગઅનુજ્ઞા' દ્વાર ગાથા ૧૩૧૪માં પૂરું થયું. હવે ‘ગણઅનુજ્ઞા દ્વારનો પ્રારંભ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : इअ अणुओगाणुण्णा लेसेण णिदंसिअ त्ति इयरा उ । एअस्स चेव कज्जइ कयाइ अण्णस्स गुणजोगा ॥१३१५॥ અન્વયાર્થ : =આ રીતે-ગાથા ૯૩૩થી અત્યાર સુધી બતાવ્યું એ રીતે, સેઇન લેશથી=સંક્ષેપથી, સજુમો પુછU/અનુયોગઅનુજ્ઞા વિસિઝ દર્શાવાઈ. રૂથરા ૩ વળી ઇતર=ગણઅનુજ્ઞા, જમરૂ વેવ આની જ=પૂર્વમાં બતાવ્યા એ અનુયોગી આચાર્યની જ, વMડું કરાય છે. વાડુિં ક્યારેક ગુનો/ગુણનો યોગ હોવાથી મારૂં અન્યની બીજા અનુયોગી આચાર્યની, (કરાય છે.) » ‘ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : ગાથા ૯૩૩થી અત્યાર સુધી બતાવ્યું એ રીતે સંક્ષેપથી અનુયોગઅનુજ્ઞા બતાવાઈ. વળી ગણઅનુજ્ઞા, પૂર્વમાં બતાવ્યા એ અનુયોગી આચાર્યની જ કરાય છે. ક્યારેક ગુણનો યોગ હોવાથી બીજા અનુયોગી આચાર્યની કરાય છે. ટીકા: ___ इय-एवमनुयोगानुज्ञा लेशेन-सक्षेपेण निदर्शितेति, इतराऽनुज्ञा एतस्यैव क्रियते आचार्यस्य, कदाचिदन्यस्य क्रियते गुणयोगात् कारणादिति गाथार्थः ॥१३१५॥ ટીકાર્થ; આ રીતે=ગાથા ૯૩૩થી માંડીને અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, લેશથી=સંક્ષેપથી, અનુયોગઅનુજ્ઞા દર્શાવાઈ. ઇતર અનુજ્ઞા=ગણઅનુજ્ઞા, આ જ આચાર્યની=અનુયોગઅનુજ્ઞામાં બતાવ્યા એ જ અનુયોગી આચાર્યની, કરાય છે. ક્યારેક ગુણના યોગરૂપ કારણથી અન્યની=અન્ય અનુયોગી આચાર્યની, કરાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા ૯૩૩થી અનુયોગઅનુજ્ઞાનું વર્ણન કરતાં કેવા શિષ્યને આચાર્ય પદવી આપવી જોઈએ? આચાર્ય પદવી આપ્યા પછી નૂતન આચાર્યએ કયા સૂત્રોનું કઈ રીતે વ્યાખ્યાન કરવું જોઈએ ? વગેરેનો અત્યાર સુધી For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૧૫, ૧૩૧૬-૧૩૧૦ ગ્રંથકારે નિર્દેશ કર્યો. જેના દ્વારા કાલોચિતગૃહતસકલસૂત્રાર્થવાળા, વ્રતસંપન્ન સાધુઓને અનુયોગની અનુજ્ઞા આપવી જોઈએ અને તે નૂતન અનુયોગી આચાર્યએ પૂર્વમાં બતાવ્યું એ રીતે જ શાસ્ત્રીય પદાર્થોનું વ્યાખ્યાન કરવું જોઈએ, એ પ્રકારની શાસ્ત્રીય મર્યાદાનો બોધ થાય છે. હવે ગણની અનુજ્ઞા કોને આપવી જોઈએ? તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે કે, જો તે અનુયોગી આચાર્ય ગણાનુજ્ઞાને યોગ્ય હોય, તો ગુરુ તેને જ ગણની અનુજ્ઞા આપે, કદાચ અન્ય અનુયોગી આચાર્યમાં વિશેષ પ્રકારના ગુણનો યોગ દેખાતો હોય, તો ગુરુ તે અન્ય અનુયોગી આચાર્યને પણ ગણની અનુજ્ઞા આપે. ૧૩૧પો અવતરણિકા : अस्या योग्यमाह - અવતરણિકાર્ય : આના યોગ્યને=ગણની અનુજ્ઞા આપવા માટે યોગ્ય ગુણોવાળા આચાર્યના સ્વરૂપને, કહે છે – ગાથા : सुत्तत्थे णिम्माओ पिअदढधम्मोऽणुवत्तणाकुसलो । जाईकुलसंपण्णो गंभीरो लद्धिमंतो अ ॥१३१६॥ संगहुवग्गहनिरओ कयकरणो पवयणाणुरागी अ । एवंविहो उ भणिओ गणसामी जिणवरिंदेहिं ॥१३१७॥ અન્વયાર્થ : સુત્તળે નિપ્પો સૂત્રાર્થમાં નિર્માત=સૂત્ર-અર્થમાં પાર પામેલા, પઢથોકપ્રિય-દઢ ધર્મવાળા, મyવત્તવૃત્નો અનુવર્તનામાં કુશલ, ગાર્ડનસંપuvો જાતિ-કુલથી સંપન્ન, મીર-ગંભીર દ્ધિમંતો -અને લબ્ધિમાન, સંદુવાનિયો સંગ્રહ-ઉપગ્રહમાં નિરત, વર-કૃત કરણવાળા પવયULપુરાની અને પ્રવચનના અનુરાગી : અવંવિદ ૩ આવા પ્રકારના જ નિપારિર્દિકજિનવરેન્દ્ર વડે સામી ગણસ્વામી=ગણને ધારણ કરનારા, મrો કહેવાયા છે. ગાથાર્થ : સૂત્ર-અર્થમાં નિર્માત, પ્રિયધર્મવાળા, દુધર્મવાળા, અનુવર્તનામાં કુશલ, જાતિ-કુલથી સંપન્ન, ગંભીર અને લધિમાન, સંગ્રહ-ઉપગ્રહમાં રક્ત, કૃત કરણવાળા અને પ્રવચનના અનુરાગીઃ આવા પ્રકારના જ જિનવરેન્દ્ર વડે ગણને ધારણ કરનારા કહેવાયા છે. ટીકા : सूत्रार्थे निर्मातः निष्ठितः, प्रियदृढधर्म:=उभययुक्तः, अनुवर्त्तनाकुशल:=उपायज्ञः, जातिकुलसम्पन्न:एतद्द्वयसमन्वितः, गम्भीरो-महाशयो, लब्धिमांश्च उपकरणाद्यधिकृत्येति गाथार्थः ॥१३१६॥ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૧૬-૧૩૧૦ संग्रहोपग्रहनिरतः सङ्ग्रहः उपदेशादिना उपग्रहो वस्त्रादिना, व्यत्यय इत्यन्ये, कृतकरण:अभ्यस्तक्रियः, प्रवचनानुरागी च-प्रकृत्या परार्थप्रवृत्तः, एवंविध एव भणित:=प्रतिपादितो गणस्वामी गच्छधरो जिनवरेन्द्रैः भगवद्भिरिति गाथार्थः ॥१३१७॥ * “ ક વિતા”માં “મર' પદથી દીક્ષા આપવી, અનુશાસન આપવું વગેરેનું ગ્રહણ છે. * “વત્રવિના'માં ‘મર' પદથી પાત્ર, વસતિ વગેરે સંયમના ઉપકરણોનું ગ્રહણ છે. ટીકાર્ય : સૂત્રાર્થમાં નિર્માત અર્થાત્ નિષ્ઠિત=સૂત્ર-અર્થમાં પાર પામેલા, પ્રિય-દઢ ધર્મવાળા=ઉભયથી યુક્તક પ્રિયધર્મથી યુક્ત અને દઢધર્મથી યુક્ત, અનુવર્તનામાં કુશલ=ઉપાયને જાણનારા, જાતિ-કુલથી સંપન્ન=આના દયથી સમન્વિત=જાતિ અને કુલથી યુક્ત, ગંભીર=મહાન આશયવાળા, અને ઉપકરણાદિને આશ્રયીને લબ્ધિવાળા, સંગ્રહ-ઉપગ્રહમાં નિરત–ઉપદેશાદિ દ્વારા સંગ્રહ-વસ્ત્રાદિ દ્વારા ઉપગ્રહ=ઉપદેશાદિ દ્વારા શિષ્યોનો સંગ્રહ કરનારા અને વસ્ત્રાદિ દ્વારા સંગૃહીત શિષ્યોનો ઉપગ્રહ કરનારા, “વ્યત્યય' એ પ્રકારે અન્યો કહે છે અર્થાત્ અન્ય આચાર્યોના મત પ્રમાણે વસ્ત્રાદિનો સંગ્રહ કરનારા અને ઉપદેશાદિ દ્વારા શિષ્યો પર ઉપગ્રહ કરનારા, કૃત કરણવાળા=અભ્યસ્ત ક્રિયાઓવાળા, અને પ્રવચનના અનુરાગી=પ્રકૃતિથી પરાર્થમાં પ્રવૃત્તઃ આવા પ્રકારના જ જિનવરેન્દ્ર વડે=ભગવાન વડે, ગણના સ્વામી=ગચ્છના ધર, કહેવાયા છે–પ્રતિપાદન કરાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે આચાર્ય સૂત્ર-અર્થમાં નિર્માણ થયેલ હોય અર્થાત્ તે દેશ-કાળને ઉચિત સર્વ આગમના સૂત્રો ભણેલા હોય અને તે તે સૂત્રના પારમાર્થિક અર્થોને જાણનારા હોય, આથી જ વ્યાખ્યાન કરતી વખતે ઉચિત દેશના આપવા દ્વારા શિષ્યો પર અનુગ્રહ કરવા સમર્થ હોય. વળી જે આચાર્ય પ્રિયધર્મથી અને દઢધર્મથી યુક્ત હોય અર્થાત્ જેઓને નિર્લેપતારૂપ સંયમધર્મ અત્યંત પ્રિય હોય અને પોતાનો નિર્લેપતારૂપ સંયમધર્મનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેવા દઢ યત્નવાળા હોય. વળી જે આચાર્ય અનુવર્તન કરવામાં કુશળ હોય અર્થાત્ કયા શિષ્યમાં કેવા પ્રકારની યોગ્યતા છે ? તેનો નિર્ણય કરીને, કયા કૃત્યથી આ શિષ્ય નિર્જરા પ્રાપ્ત કરી શકશે? તે પ્રકારના ઉપાયને જાણનારા હોય, અને તે ઉપાય અનુસાર વિવિધ પ્રકારે અનુવર્ય એવા શિષ્યોને વિવિધ પ્રકારની અનુવર્તના દ્વારા યોગમાર્ગમાં પ્રવર્તાવીને, તેઓના સંયમની વૃદ્ધિ કરાવી શકે તેવા હોય. વળી જે આચાર્ય જાતિથી અને કુળથી યુક્ત હોય અર્થાત્ માતૃપક્ષીય જાતિ અને પિતૃપક્ષીય કુળ એ બંને અતિ ઉત્તમ હોવાથી, ઉત્તમ કુળના સંસ્કારને કારણે જેઓ ગચ્છના ભારને સમ્યગૂ વહન કરી શકે તેવા સમર્થ હોય. વળી જે આચાર્ય ગંભીર હોય અર્થાત્ જિનશાસનના પરમાર્થને પામેલા હોવાથી એકાંતે સ્વ-પરનું કલ્યાણ કરવાના મહાન આશયવાળા હોય. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૧૬-૧૩૧૦, ૧૩૧૮ વળી જે આચાર્ય ઉપકરણાદિને આશ્રયીને લબ્ધિવાળા હોય અર્થાત્ તે પ્રકારના લાભાંતરાયના લયોપશમને કારણે જેઓ શિષ્યસમુદાયને સંયમમાં ઉપકારક થઈ શકે તેવા નિર્દોષ વસ્ત્ર-પાત્ર-વસતિ આદિ ઉપકરણો પ્રાપ્ત કરાવવાની લબ્ધિવાળા હોય. વળી જે આચાર્ય સંગ્રહ-ઉપગ્રહમાં રક્ત હોય અર્થાત્ જેઓ યોગમાર્ગનો ઉપદેશ આપવા આદિ દ્વારા યોગ્ય જીવોને સંસારથી વિરક્ત બનાવીને, દીક્ષા આપીને શિષ્યોનો સંગ્રહ કરવામાં તત્પર હોય; તેમ જ સંયમના યોગોમાં અપ્રમાદથી ઉદ્યમ કરનારા શિષ્યોને સંયમમાં ઉપખંભક બને એવા વસ્ત્રાદિ ઉપકરણોની પ્રાપ્તિ કરાવવા દ્વારા શિષ્યો પર ઉપકાર કરવામાં જેઓ તત્પર હોય. વળી કૃત કરણવાળા હોય અર્થાત્ સંયમની ક્રિયાઓનો જેઓએ સારી રીતે અભ્યાસ કર્યો હોય. વળી પ્રવચનના અનુરાગી હોય અર્થાત્ યોગ્ય શિષ્યોમાં જિનશાસનરૂપ પ્રવચન સમ્યફ પરિણમન પામે તે પ્રકારના શિષ્યના પ્રયોજનમાં જેઓ સ્વાભાવિક રીતે પ્રવૃત્ત હોય. આવા પ્રકારના ગુણોવાળા અનુયોગી આચાર્ય શિષ્યગણના સ્વામી થવારૂપ ગણધરપદ પર સ્થાપિત થવા માટે યોગ્ય છે, એ પ્રમાણે ભગવાને કહેલ છે. I૧૩૧૬/૧૩૧૭ ( ૭૧. અવતરણિકા : તથા - અવતરણિકાઈઃ અને – ભાવાર્થ : પૂર્વની બે ગાથામાં ગણધરપદને યોગ્ય ગુણોવાળા આચાર્યનું સ્વરૂપ બતાવ્યું. હવે પ્રવર્તિનીપદને યોગ્ય ગુણોવાળી સાધ્વીનું સ્વરૂપ બતાવવા ગ્રંથકાર તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : गीअत्था कयकरणा कुलजा परिणामिआ य गंभीरा । चिरदिक्खिआ य वुड्डा अज्जा वि पवित्तिणी भणिआ ॥१३१८॥ અન્વયાર્થ : નમસ્થાગીતાર્થ, યેરVIકૃત કરણવાળી, લુના કુલજ કુલમાં ઉત્પન્ન થયેલી, પરામિ યક અને પારિણામિકી, મીરાં ગંભીર વિવિઘ ય અને ચિરદીક્ષિત, યુકૂકવૃદ્ધ તેમના વિઆર્યા પણ પવિત્તિ પ્રવર્તિની માગ કહેવાઈ છે. ગાથાર્થ : ગીતાર્થ, કૃત કરણવાળી, કુલમાં જન્મેલી અને પારિણામિકી, ગંભીર અને ચિરદીક્ષિત, વૃદ્ધ આર્યા પણ પ્રવર્તિની કહેવાઈ છે. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૧૮-૧૩૧૯ ૨૮૩ ટીકા? गीतार्था= श्रुतोचितागमा, कृतकरणा-अभ्यस्तक्रिया, कुलजा विशिष्टा, पारिणामिकी च उत्सर्गापवादविषयज्ञा, गम्भीरा-महाशया, चिरदीक्षिता च-दीर्घपर्याया, वृद्धा वयोऽवस्थया, आर्याऽपि= संयत्यपि प्रवर्तिनी भणिता जिनवरेन्द्रैरिति गाथार्थः ॥१३१८॥ ટીકાર્ય : ગીતાર્થ=સાંભળ્યા છે ઉચિત આગમ જેણે એવી, કૃત કરણવાળી=અભ્યાસ કરાઈ છે ક્રિયા જેણી વડે એવી, વિશિષ્ટ કુલમાં જન્મેલી અને પરિણામિકી–ઉત્સર્ગ-અપવાદના વિષયને જાણનારી, ગંભીર=મહાન આશયવાળી, અને ચિરદીક્ષિત=દીર્ઘપર્યાયવાળી, વયની અવસ્થાથી વૃદ્ધ એવી આર્યાપણ=સંયતી પણ=સાધ્વી પણ, જિનવરેન્દ્ર વડે પ્રવર્તિની કહેવાઈ છે,’ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે સાધ્વી આચાર્ય પાસેથી ઉચિત આગમોને સાંભળીને ગીતાર્થ બન્યા હોય, સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ બને તે રીતે સંયમજીવનની ક્રિયાઓ જેમણે સુઅભ્યસ્ત કરેલી હોય, વિશિષ્ટ કુલમાં ઉત્પન્ન થયેલી હોય, કયા સ્થાને ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરવી ઉચિત છે ? અને કયા સ્થાને અપવાદથી પ્રવૃત્તિ કરવી ઉચિત છે ? એ રૂપ પારિણામિકી દૃષ્ટિવાળી હોય, સંયમના કંડકોની વૃદ્ધિ થાય તે પ્રકારે પોતાની શિષ્યાઓને પ્રવર્તાવવાના મહાન આશયવાળી હોય, ઘણા વર્ષો સુધી સંયમનું પાલન કરીને સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરવા-કરાવવામાં નિપુણ બનેલી હોય, શિષ્યાઓથી ગ્રાહ્ય બની શકે તે પ્રકારે વયથી વૃદ્ધ બનેલી હોય. આવા પ્રકારના ગુણોવાળી સાધ્વી શિષ્યાગણને સંયમના યોગોમાં પ્રવર્તન કરાવવારૂપ પ્રવર્તિનીપદ પર સ્થાપિત થવા માટે યોગ્ય છે, એ પ્રમાણે ભગવાને કહેલ છે. ll૧૩૧૮. અવતરણિકા : ગાથા ૧૩૧૬-૧૩૧૭માં ગણધરપદને યોગ્ય આચાર્યના અને ગાથા ૧૩૧૮માં પ્રવર્તિનીપદને યોગ્ય સાધ્વીના ગુણો બતાવ્યા. હવે તે ગુણોનો વિચાર કર્યા વગર જે ગુરુ, આચાર્યને અને સાધ્વીને તે તે પદ આપે તો, પદવી આપનારને અને લેનારને પ્રાપ્ત થતાં અનર્થો બતાવે છે – ગાથા : एअगुणविप्पमुक्के जो देइ गणं पवित्तिणिपयं वा । जो वि पडिच्छइ नवरं सो पावइ आणमाईणि ॥१३१९॥ અન્વયાર્થ: પગપુorવિપ્રમુ-આ ગુણોથી વિપ્રમુક્તમાંsઉપરની ત્રણ ગાથાઓમાં બતાવેલા ગુણોથી રહિત જીવમાં, નોકજે નઈi પવિત્તિનપર્થ વાકગણને કે પ્રવર્તિનીપદને રેડ્ડ આપે છે; નવાં ફક્ત (યશની ઇચ્છાથી) નો વિ પડછડું જે પણ સ્વીકારે છે, તો તે માપમાન આજ્ઞાદિને=આજ્ઞાભંગાદિ દોષોને, પાવડું પ્રાપ્ત કરે છે. For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૧૯, ૧૩૨૦-૧૩૨૧ ગાથાર્થ : ઉપરની ત્રણ ગાથાઓમાં બતાવ્યા એ ગુણોથી રહિત જીવમાં જે ગુર, ગણને કે પ્રવર્તિનીપદને આપે છે; ફક્ત ચશની ઇચ્છાથી જે પણ જીવ રવીકારે છે, તે આજ્ઞાભંગાદિ દોષોને પ્રાપ્ત કરે છે. ટીકા: एतद्गुणविप्रमुक्ते प्राणिनि यो ददाति गणं-साध्वादिगच्छं प्रवर्तनीपदं वा=महत्तरिकापदमित्यर्थः, योऽपि प्रतीच्छति नवरं यशःकामितया, स प्राप्नोत्याज्ञादीन् दोषानिति गाथार्थः ॥१३१९॥ ટીકાર્ય : આ ગુણોથી વિપ્રમુક્ત પ્રાણીમાં ઉપરની ત્રણ ગાથાઓમાં બતાવ્યા એ ગુણોથી રહિત જીવમાં, જે ગણને-સાધુ આદિના ગચ્છને, અથવા પ્રવર્તિનીપદન=મહત્તરિકાપદને, આપે છે; ફક્ત યશના કામીપણાથી જે પણ સ્વીકારે છે=જે પણ સાધુ કે સાધ્વી તે તે પદને ગુરુ પાસેથી સ્વીકારે છે, તે આજ્ઞાદિ દોષોને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે ગુરુ ગણધરપદની અનુજ્ઞા આપવા માટે યોગ્ય સાધુના ગુણોનો કે પ્રવર્તિનીપદની અનુજ્ઞા આપવા માટે યોગ્ય સાધ્વીના ગુણોનો વિચાર કર્યા વગર, તે ગુણોથી રહિત આચાર્યને ગચ્છધરપદ પર કે સાધ્વીને પ્રવર્તિનીપદ પર સ્થાપે છે, તે ગુરુ આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત કરે છે, અર્થાત્ ઉપરમાં બતાવ્યા તેવા ગુણોવાળા જીવને ભગવાને પદવી આપવાની કહી હોવા છતાં તેવા ગુણોથી રહિત જીવને પદવી આપી, તેથી તે પદવી આપનાર ગુરુએ ભગવાનની આજ્ઞાનો ભંગ કર્યો, માટે તે ગુરુને “આજ્ઞાભંગ' દોષ પ્રાપ્ત થાય છે; વળી તે ગુરુએ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરેલ હોવાને કારણે, તેમની શિષ્ય પરંપરામાં પણ શાસ્ત્રમર્યાદાનું ઉલ્લઘન કરીને અયોગ્ય જીવને પદવી આપવાની પ્રવૃત્તિ ચાલે, માટે તે ગુરુને “અનવસ્થા” દોષ પ્રાપ્ત થાય છે; વળી તે ગુરુને ભગવાનના વચનમાં અશ્રદ્ધા થઈ, માટે તેઓને “મિથ્યાત્વ' દોષ પ્રાપ્ત થાય છે; વળી તે ગુરુએ અયોગ્યને પદવી આપવારૂપ અસંયમની પ્રવૃત્તિ કરી અને તેમના શિષ્યો પણ તે પ્રકારની અસંયમની પ્રવૃત્તિ કરશે, માટે તે ગુરુને “સંયમવિરાધનાદોષ પ્રાપ્ત થાય છે. આમ, અયોગ્ય જીવને તે તે પદવી આપનારા ગુરુને આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે યશની કામનાથી જે અયોગ્ય આચાર્ય કે અયોગ્ય સાધ્વી ગુરુ દ્વારા અપાતી તે તે પદવી સ્વીકારે છે, તેઓને પણ ઉપરમાં બતાવ્યા મુજબ આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય છે. આથી આવા પદવી આપનારા ગુરુ, પદવી સ્વીકારનાર આચાર્ય કે સાધ્વી, તેમ જ તે તે પદવી સ્વીકારેલ અયોગ્ય આચાર્યના કે અયોગ્ય સાધ્વીના વિપરીત અનુશાસનથી તેઓનો શિષ્ય પરિવાર : એ સર્વનું અહિત થાય છે. ૧૩૧. અવતરણિકા : તથા રે – અવતરણિકાર્ય : અને તે રીતે – For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકનું “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૦-૧૩૨૧ ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ઉપરમાં બતાવ્યા એ ગુણોથી રહિત જીવમાં જે ગુરુ ગણધર પદ કે “પ્રવર્તિની’ પદ સ્થાપે છે, તે ગુરુને આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત થાય છે. હવે અયોગ્યને પદવી આપનાર ગુરુ અને પોતે કાલોચિત ગુણોથી રહિત હોવા છતાં પદવી લેનાર આચાર્ય કેવા છે? તે ‘તથા રા'થી ગ્રંથકાર બતાવે છે – ગાથા : वूढो गणहरसद्दो गोअमपमुहेहिं पुरिससीहेहिं । जो तं ठवेइ अपत्ते जाणंतो सो महापावो ॥१३२०॥ અન્વયાર્થ: સમાર્દિ પુરિસીર્દિ ગૌતમપ્રમુખ પુરુષસિંહો વડે નહિરો ગણધર શબ્દ તૂતો વહન કરાયો. નાતો નો જાણતા એવા જે=આ અનુયોગી આચાર્ય ગણધરપદને યોગ્ય ગુણોવાળા નથી એ પ્રમાણે જાણતા એવા જે ગુરુ, તં તેને=તે ગણધર શબ્દને, મત્તે અપાત્રમાં વેડું સ્થાપે છે, તો તે મહાપાવોમહાપાપવાળા છે. ગાથાર્થ : ગૌતમપ્રમુખ પુરુષસિંહો વડે ગણધર શબ્દ વહન કરાયો. આ અનુયોગી આચાર્ય ગણધરપદને યોગ્ય ગુણોવાળા નથી, એ પ્રમાણે જાણતા એવા જે ગર તે ગણધર શબ્દને અપાત્રમાં સ્થાપે છે, તે મહાપાપી છે. ટીકાઃ व्यूढो गणधरशब्दो गौतमप्रमुखैः पुरुषसिंहै: महात्मभिः, यस्तं स्थापयत्यपात्रे जानानः, स महापापो-मूढ इति गाथार्थः ॥१३२०॥ ટીકાર્ય : મહાત્મા એવા ગૌતમપ્રમુખ પુરુષસિંહો વડે ગણધર શબ્દ વહન કરાયો. જાણતા એવા જે=આ અનુયોગી આચાર્ય ગણધરપદને યોગ્ય ગુણોવાળા નથી એ પ્રમાણે જાણતા એવા જે ગુરુ, તેને તે ગણધર શબ્દને, અપાત્રમાં સ્થાપે છે, તે મહાપાપવાળા છે=મૂઢ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : कालोचिअगुणरहिओ जो अ ठवावेइ तह निविटुं पि । णो अणुपालइ सम्मं विसुद्धभावो ससत्तीए ॥१३२१॥ અન્વયાર્થ : નોચિંગાર િ નો અને કાલોચિત ગુણોથી રહિત એવા જે (આચાર્ય) વાવેઠ્ઠ-સ્થપાવે છે= ગુરુ પાસે ગણધર શબ્દને પોતાનામાં સ્થપાવે છે, તદ અને નિવિઠ્ઠ પનિવિષ્ટને પણ=ગુરુ વડે પોતાનામાં For Personal & Private Use Only www.jalnelibrary.org Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તક “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૨૦-૧૩૨૧, ૧૩૨૨-૧૩૨૩ સ્થપાયેલા પણ ગણધર શબ્દને, વિષ્ણુદ્ધમાવો વિશુદ્ધ ભાવવાળા (જે આચાર્ય) સત્તપસ્વશક્તિથી સમંસમ્યગ્નો અનુપાનફુ=અનુપાલન કરતા નથી, તે પણ મહાપાપવાળા છે.) ગાથાર્થ : અને કાલોચિત ગુણોથી રહિત એવા જે આચાર્ય, ગુરુ પાસે ગણધર શબ્દને પોતાનામાં સ્થપાવે છે, અને ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ ગણધર શબ્દનું વિશુદ્ધ ભાવવાળા જે આચાર્ય રવશક્તિથી સખ્ય અનુપાલન કરતા નથી, તે પણ મહાપાપી છે. ટીકાઃ कालोचितगुणरहितः सन् यश्च स्थापयति गणधरशब्दं, तथा निविष्टमपि सन्तं नाऽनुपालयति सम्यगेनमेव विशुद्धभावः सन् स्वशक्त्या, सोऽपि महापाप इति गाथार्थः ॥१३२१॥ ટીકાર્થ: અને કાલોચિત ગુણોથી રહિત છતા જે, ગણધર શબ્દને સ્થપાવે છે=જે આચાર્ય ગુરુ પાસેથી પોતાનામાં ગણધર પદવીને સ્થપાવે છે, અને નિવિષ્ટ પણ છતા આને જ=ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ છતા ગણધર શબ્દને જ, વિશુદ્ધ ભાવવાળા છતા સ્વશક્તિથી સમ્યગુ અનુપાલન કરતા નથી, તે પણ મહાપાપવાળા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગૌતમપ્રમુખ મહાપુરુષોએ “ગણધર” શબ્દ વહન કર્યો છે, તેવા ગણધર શબ્દને આપવા માટે યોગ્ય ગુણો આ અનુયોગી આચાર્યમાં નથી એવું જાણવા છતાં જે ગુરુ, ગણધર પદવી આપવા માટે અપાત્ર આચાર્યમાં ગણધરપદનું સ્થાપન કરે છે, તે ગુરુ મહાપાપી છે. વળી, કાલોચિત ગુણોથી રહિત હોવા છતાં જે આચાર્ય, કોઈક રીતે આગ્રહ કરીને ગુરુ પાસેથી ગણધરપદ પોતાનામાં સ્થાપન કરાવે છે, તે આચાર્ય પણ મહાપાપી છે. વળી, આચાર્યમાં ગણધરપદને યોગ્ય ગુણો જાણીને ગુરુએ તેઓને ગણધરપદ પર સ્થાપન કરેલ હોય, પરંતુ પાછળથી તે આચાર્ય, “આ ગણધરપદનું ગૌતમપ્રમુખપુરુષસિંહોએ વહન કર્યું છે, માટે આ પદને વહન કરવા માટે પણ મારા શિષ્યોને સમ્ય અનુશાસન આપીને, તેઓના યોગમાર્ગની વૃદ્ધિ થાય તે પ્રકારનો યત્ન કરવો જોઈએ” એવા વિશુદ્ધ ભાવવાળા થઈને તે ગણધરપદનું પોતાની શક્તિઅનુસાર સમ્યમ્ અનુપાલન કરે નહીં અને તે પદની હીલના કરે, તો તે આચાર્ય પણ મહાપાપી છે. ./૧૩૨૦/૧૩૨૧al અવતરણિકા : ગાથા ૧૩૨૦-૧૩૨૧માં અપાત્ર અનુયોગી આચાર્યને ગણધરપદ આપનારને અને લેનારને પ્રાપ્ત થતો દોષ બતાવ્યો. એ રીતે અપાત્ર સાધ્વીને પ્રવર્તિનીપદ આપનારને અને લેનારને પ્રાપ્ત થતો દોષ બતાવે છે – For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકનું “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૨-૧૩૨૩ ગાથા : एव पवत्तिणिसद्दो जो वूढो अज्जचंदणाईहिं । जो तं ठवइ अपत्ते जाणंतो सो महापावो ॥१३२२॥ અન્વયાર્થ: રીતે=જે રીતે ગૌતમપ્રમુખ પુરુષસિંહો વડે ગણધર શબ્દ વહન કરાયો એ રીતે, ગળચંપાર્દિક આર્યા ચંદના આદિ વડે નો પત્તો -જે પ્રવર્તિની શબ્દ વૂહો વહન કરાયો. નાતો નો જાણતા એવા જે=આ સાધ્વી પ્રવર્તિનીપદને યોગ્ય ગુણોવાળી નથી એ પ્રમાણે જાણતા એવા જે ગુરુ, તે તેને તે પ્રવર્તિની શબ્દને, મત્તે અપાત્રમાં વરૃસ્થાપે છે, તો તે મહાપાવો મહાપાપવાળા છે. ગાથાર્થ : જે રીતે ગૌતમપ્રમુખ પુરુષસિંહો વડે ગણધર શબ્દ વહન કરાયો, એ રીતે આર્યા ચંદના આદિ વડે જે પ્રવર્તિની શબ્દ વહન કરાયો. આ સાધ્વી પ્રવર્તિનીપદને યોગ્ય ગુણોવાળી નથી, એ પ્રમાણે જાણતા એવા જે ગુર તે પ્રવર્તિની શબ્દને અપાત્રમાં સ્થાપે છે, તે મહાપાપી છે. ટીકાઃ एवं प्रवर्तिनीशब्द आर्यामधिकृत्य यो व्यूढ आर्याचन्दनाद्याभिः प्रवर्तिनीभिः, यस्तं स्थापयत्यपात्रे जानानः सन्, स महापापः-तद्विराधक इति गाथार्थः ॥१३२२॥ ટીકાર્થ: આ રીતે જે રીતે ગૌતમપ્રમુખ પુરુષસિંહો વડે ગણધર શબ્દ વહન કરાયો એ રીતે, પ્રવર્તિની એવી આર્યા ચંદના આદિ વડે આર્યાને આશ્રયીને જે પ્રવર્તિની શબ્દ વહન કરાયો. જાણતા છતા જે=આ સાધ્વી પ્રવર્તિનીપદને યોગ્ય ગુણોવાળી નથી એ પ્રમાણે જાણતા છતા જે ગુરુ, તેને તે પ્રવર્તિની શબ્દને, અપાત્રમાં સ્થાપે છે, તે મહાપાપવાળા છે–તેના વિરાધક છે તે ગુરુ પ્રવર્તિની શબ્દની વિરાધના કરનારા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : कालोचिअगुणरहिआ जा अ ठवावेइ तह णिविलृ पि । णो अणुपालइ सम्मं विसुद्धभावा ससत्तीए ॥१३२३॥ અન્વયાર્થ : ત્નોત્તમપુરા ગા=અને કાલોચિત ગુણોથી રહિત એવી છે (સાધ્વી) વાવેદૃ સ્થપાવે છે–ગુરુ પાસે પ્રવર્તિની શબ્દને પોતાનામાં સ્થપાવે છે, તદ અને વિટ્ટ પિકનિવિષ્ટને પણ=ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ પ્રવર્તિની શબ્દને, વિયુદ્ધમાવા વિશુદ્ધ ભાવવાળી (જે સાધ્વી) સત્તપસ્વશક્તિથી સમંત્ર સમ્યગૂ નો મનુપાનફુ અનુપાલન કરતી નથી, તે પણ મહાપાપવાળી છે.) For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૨-૧૩૨૩, ૧૩૨૪ ગાથાર્થ : અને કાલોચિત ગુણોથી રહિત એવી જે સાધ્વી, ગુરુ પાસે પ્રવર્તિની શબ્દને પોતાનામાં સ્થપાવે છે, અને ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ પ્રવર્તિની શબ્દનું વિશુદ્ધ ભાવવાળી જે સાધ્વી રવશક્તિથી સભ્ય અનુપાલન કરતી નથી, તે પણ મહાપાપી છે. ટીકા? कालोचितगुणरहिता सती या च स्थापयति प्रवर्तिनीशब्दं, तथा निविष्टमपि सन्तं नाऽनुपालयति सम्यगेनमेव विशुद्धभावा सती स्वशक्त्या, साऽपि महापापेति गाथार्थः ॥१३२३॥ ટીકાર્ય : અને કાલોચિત ગુણોથી રહિત છતી કે, પ્રવર્તિની શબ્દને સ્થપાવે છે=જે સાધ્વી ગુરુ પાસેથી પોતાનામાં પ્રવર્તિની પદવીને સ્થપાવે છે, અને નિવિષ્ટ પણ છતા આને જ=ગુરુ વડે પોતાનામાં સ્થપાયેલા પણ છતા પ્રવર્તિની શબ્દને જ, વિશુદ્ધ ભાવવાળી છતી સ્વશક્તિથી સમ્યગુ અનુપાલન કરતી નથી, તે પણ મહાપાપવાળી છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: . જે પ્રમાણે ગૌતમાદિ મહાત્માઓએ “ગણધર” શબ્દ વહન કર્યો છે, તે પ્રમાણે ચંદનાદિ મહાગુણિયલ આર્યાઓએ “પ્રવર્તિની” શબ્દ વહન કર્યો છે. તેવા પ્રવર્તિની શબ્દને આપવા માટે યોગ્ય ગુણો આ સાધ્વીમાં નથી એવું જાણવા છતાં જે ગુરુ, પ્રવર્તિની પદવી આપવા માટે અપાત્ર સાધ્વીમાં પ્રવર્તિનીપદનું સ્થાપન કરે છે, તે ગુરુ મહાપાપી છે અર્થાત્ પ્રવર્તિની શબ્દની વિરાધના કરનારા છે. વળી, કાલોચિત ગુણોથી રહિત હોવા છતાં જે સાધ્વી, કોઈક રીતે આગ્રહ કરીને ગુરુ પાસેથી પ્રવર્તિનીપદ પોતાનામાં સ્થાપન કરાવે છે, તે સાધ્વી પણ મહાપાપી છે. વળી, સાધ્વીમાં પ્રવર્તિનીપદને યોગ્ય ગુણો જાણીને ગુરુએ તેને પ્રવર્તિનીપદ પર સ્થાપન કરેલ હોય, પરંતુ પાછળથી તે સાધ્વી, “આ પ્રવર્તિનીપદનું આર્યા ચંદના આદિ પ્રવર્તિનીઓએ વહન કર્યું છે, માટે આ પદને વહન કરવા માટે પણ મારી શિષ્યાઓને સમ્યગુ અનુશાસન આપીને, તેઓના યોગમાર્ગની વૃદ્ધિ થાય તે પ્રકારનો યત્ન કરવો જોઈએ” એવા વિશુદ્ધ ભાવવાળી થઈને તે પ્રવર્તિનીપદનું પોતાની શક્તિઅનુસાર સમ્યગુ અનુપાલન કરે નહીં અને તે પદની હલના કરે, તો તે સાધ્વી પણ મહાપાપી છે. l/૧૩૨૨/૧૩૨૩ અવતરણિકા : इहैव दोषमाह - અવતરણિકાર્ય : અહીં જ દોષને કહે છે=અયોગ્ય આચાર્યને ગણધર પદ આપવામાં અને અયોગ્ય સાધ્વીને પ્રવર્તિનીપદ આપવામાં પ્રાપ્ત થતાં દોષને કહે છે – For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૪ ૨૮૯ ભાવાર્થ : ગાથા ૧૩૧૯થી ૧૩૨૩માં બતાવ્યું કે ગણધરપદને યોગ્ય ગુણોથી રહિત આચાર્યને ગણધરપદ આપવાથી અને પ્રવર્તિનીપદને યોગ્ય ગુણોથી રહિત સાધ્વીને પ્રવર્તિનીપદ આપવાથી, પદવી આપનાર અને લેનાર બંનેને આજ્ઞાભંગાદિ દોષો પ્રાપ્ત થાય છે, તેમ જ બંને મહાપાપી છે. - હવે અયોગ્યને તે તે પદવી આપવાથી શું અનર્થો થાય છે? તે બે ગાથામાં બતાવતાં ગ્રંથકારશ્રી કહે ગાથા : लोगम्मि अ उवघाओ जत्थ गुरू एरिसा तहिं सीसा । लट्ठयरा अण्णेसिं अणायरो होइ अ गुणेसु ॥१३२४॥ અન્વયા : નોમિમ૩વધાઓ અને લોકમાં ઉપઘાત થાય છે. (તે ઉપઘાત જ સ્પષ્ટ કરે છે–) કલ્યગુરૂ રિલજ્યાં ગુરુ આવા હોય=ગણધરાદિ પદ આપતી વખતે જીવની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કરવામાં અનાભોગવાળા હોય, હિંસી નgય ત્યાં શિષ્યો લખતર હોય–ગુરુ કરતાં વિશેષ પ્રકારે અનાભોગવાળા હોય. અહિં મ=અને અન્યોને ગુણસુ-ગુણોમાં મUITયરો અનાદર હોડું થાય છે. ગાથાર્થ : અને લોકમાં ઉપઘાત થાય છે, તે ઉપઘાત જ રપષ્ટ કરે છે - જ્યાં ગુરુ અનાભોગવાળા હોય, ત્યાં શિષ્યો ગુરુ કરતાં વિશેષ પ્રકારે અનાભોગવાળા હોય. અને અન્ય જીવોને ગુણોમાં અનાદર થાય છે. ટીકા : लोके चोपघातो भवत्येतत्स्थापने, यत्र गुरव ईदृशा=अनाभोगवन्तः, तत्र शिष्याः लष्टतरा: शोभनतरा इत्यतिशयवचनम्, एवं च क्रियमाणेऽन्येषां प्राणिनामनादरो भवति च गुणेषु गणधरादिसम्बन्धिषु, तदभावेऽपि तत्पदसिद्धेरिति गाथार्थः ॥१३२४॥ ટીકાર્થ: અને આના સ્થાપનમાં=અયોગ્ય જીવને ગણધરાદિ પદ પર સ્થાપન કરવામાં, લોકમાં ઉપઘાત થાય છે. કેવા પ્રકારનો ઉપધાત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – જ્યાં ગુરુ આવા પ્રકારના હોય=અનાભોગવાળા હોય=ગણધરાદિ પદ પર સ્થાપન કરતી વખતે જીવની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર નહીં કરનારા હોય, ત્યાં શિષ્યો લખતર હોય=શોભનતર હોય, એ પ્રકારે અતિશય વચન છે અર્થાત્ શિષ્યો ગુરુ કરતાં વિશેષ પ્રકારના અનાભોગવાળા હોય; અને આ રીતે કરાતે છતે શિષ્યોની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કર્યા વગર તેઓમાં ગણધરાદિ પદ સ્થાપન કરાતે છતે, અન્ય પ્રાણીઓને ગણધરાદિના સંબંધવાળા ગુણોમાં અનાદર થાય છે, કેમ કે તેના અભાવમાં પણ તે પદની સિદ્ધિ છે ગણધરાદિના સંબંધવાળા ગુણોના અભાવમાં પણ ગણધરાદિ પદની પ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૨૪-૧૩૨૫ ભાવાર્થ : ગાથા ૧૩૧૯થી ૧૩૨૩માં ગ્રંથકારે સ્થાપન કર્યું, એ રીતે ગુરુ કાલોચિત ગુણોથી રહિત આચાર્યમાં ગણધરપદ સ્થાપન કરે કે કાલોચિત ગુણોથી રહિત સાધ્વીમાં પ્રવર્તિનીપદ સ્થાપન કરે, અથવા તો કાલોચિત ગુણોથી રહિત આચાર્ય કોઈક પ્રકારના આગ્રહથી ગુરુ પાસે પોતાનામાં ગણધરપદ સ્થાપન કરાવે કે કાલોચિત ગુણોથી રહિત સાધ્વી કોઈક પ્રકારના આગ્રહથી ગુરુ પાસે પોતાનામાં પ્રવર્તિનીપદ સ્થાપન કરાવે, તો યોગ્યતા વગર તેઓમાં પદવીના સ્થાપનને કારણે તેઓ દ્વારા લોકમાં પ્રવચનનો ઉપઘાત થાય છે. લોકમાં કેવા પ્રકારનો ઉપઘાત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – કાલોચિત ગુણો વગરના અયોગ્યને ગણધરાદિ પદ પર સ્થાપન કરતાં જોઈને કોઈ વિચારક પુરુષને થાય કે “જે જિનશાસનમાં ગુરુ ઉચિત-અનુચિતનો વિચાર કરવામાં અનાભોગવાળા હોય, ત્યાં તેમના શિષ્યો વિશિષ્ટતર અનાભોગવાળા થશે, માટે આ જિનશાસન સુંદર વ્યવસ્થાવાળું નથી.” આવી બુદ્ધિ થવાથી જિનશાસન પ્રત્યે વિશેષ બહુમાન થઈ શકે તેવા પુરુષને પણ જિનશાસન પ્રત્યે વિમુખભાવ થાય છે, આથી અયોગ્યને ગણધરાદિ પદવી આપવાથી લોકમાં પ્રવચનનો ઉપઘાત થાય છે. વળી, અયોગ્ય જીવને ગણધરાદિ પદનું પ્રદાન કરતાં જોઈને કેટલાક જીવોને ગણધરાદિ પદ સંબંધી ગુણોમાં અનાદરભાવ થાય છે; કેમ કે તેઓની પ્રવૃત્તિ ગણધરાદિ પદને અનુરૂપ નહીં હોવાને કારણે લોકોને થાય કે “જિનશાસનમાં ગણધરપદને ધારણ કરનારા આચાર્ય અને પ્રવર્તિનીપદને ધારણ કરનારા સાધ્વી આવી અનુચિત પ્રવૃત્તિ કરનારા હોય છે,” એમ વિચારીને ગણધરાદિ પદની કેટલાકના ચિત્તમાં અવમૂલ્યતા ભાસે છે. વસ્તુતઃ કાલોચિત ગુણોવાળાને ગણધરાદિ પદ પર સ્થાપ્યા હોત તો તેઓની તે તે પદને અનુરૂપ પ્રવૃત્તિ જોઈને, કેટલાક જીવોને જિનશાસન પ્રત્યે વિશેષ બહુમાન થાત, તો કેટલાક જીવોમાં ગુણનો પક્ષપાત થવાને કારણે બીજાધાન થાત; પરંતુ કાલોચિત ગુણો વગરનાને ગણધરાદિ પદ પર સ્થાપ્યા હોવાથી તેઓની અનુચિત પ્રવૃત્તિ જોઈને, તે જીવોને તે તે પદ પ્રત્યે જે અનાદરભાવ થાય છે અને તેઓ પાપબંધ કરે છે, તેમાં નિમિત્તકારણ અયોગ્યને પદવીનું પ્રદાન બને છે. આથી અયોગ્યને ગણધરાદિ પદવી આપવાથી લોકમાં પ્રવચનનો ઉપઘાત થાય છે. (૧૩૨૪ અવતરણિકા : स्वपरपरित्याग एवमित्येतदाह - અવતરણિકાર્ય : આ રીતે=ગાથા ૧૩૧૯થી ૧૩૨૩માં કહ્યું એ રીતે, સ્વ અને પરનો પરિત્યાગ થાય છે, એ પ્રકારના આને=કથનને, કહે છે – ભાવાર્થ : પૂર્વમાં કહ્યું એ પ્રમાણે જે ગુરુ અયોગ્ય આચાર્યને ગણધરપદ કે અયોગ્ય સાધ્વીને પ્રવર્તિનીપદ આપે છે, તે ગુરુ પોતાના આત્માનો અને પદવી લેનારા આચાર્ય અને સાધ્વીરૂપ પરનો પરિત્યાગ કરે છે. એ પ્રમાણે પ્રસ્તુત ગાથામાં કહે છે – For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૫ ૨૧ ગાથા : गुरुअरगुणमलणाए गुरुअरबंधो त्ति ते परिच्चत्ता । तदहिअनिओअणाए आणाकोवेण अप्पा वि ॥१३२५॥ અન્વયાર્થ: ગુરુરામનVIE ગુરવંથો ગુરુતર ગુણની મલનાથી ગુરુતર બંધ થાય છે, ત્તિ આ રીતે તે તેઓ પદવી લેનાર અયોગ્ય જીવો, પરિશ્વત્તા પરિત્યક્ત થાય છે; તિિનમમ | તેઓમાં અહિતની નિયોજનાથી, મUTો=આજ્ઞાનો કોપ થવાને કારણે મUા વિ આત્મા પણ=પદવી આપનાર ગુરુ પોતે પણ, (પરિત્યક્ત થાય છે.) ગાથાર્થ : ગુરતર ગુણની મલનાથી ગુરતર બંધ થાય છે, આ રીતે પદવી લેનાર અયોગ્ય જીવોનો પરિત્યાગ થાય છે. તેઓમાં અહિતની નિયોજનાથી, આજ્ઞાનો કોપ થવાને કારણે પદવી આપનાર ગુરનો પોતાનો પણ પરિત્યાગ થાય છે. ટીકાઃ गुरुतरगुणमलनया गणधरादिपदे सत्ययोग्यानां गुरुतरो बन्ध, इति-एवं ते परित्यक्ता भवन्ति, अनर्थयोजनात्, एवं तदहितनियोजनया हेतुभूतया आज्ञाकोपेन च भगवत आत्माऽपि परित्यक्त इति गाथार्थः ॥१३२५॥ ટીકાર્ય અયોગ્યોને ગણધરાદિ પદ હોતે છતે=અયોગ્ય આચાર્યને ગણધરપદ અપાયે છતે અને અયોગ્ય સાધ્વીને પ્રવર્તિનીપદ અપાયે છતે, ગુરુતર ગુણની મલનાથી=ગણધરાદિ પદમાં રહેલા ઘણા ગુણોની મલિનતા થવાથી, ગુરુતર બંધ=ઘણો કર્મબંધ, થાય છે; આ રીતે=ગુરુતર ગુણની મલનાથી ગુરુતર કર્મબંધ થાય છે એ રીતે, તેઓ પરિત્યક્ત થાય છે=પદવી લેનારા અયોગ્ય જીવો ગુરુ વડે યોગમાર્ગથી ત્યજાયેલા થાય છે, કેમ કે અનર્થનું યોજન છે=અયોગ્યને ગણધરાદિ પદના પ્રદાન દ્વારા ગુરુએ તેઓમાં ગુરુતર કર્મબંધની પ્રાપ્તિરૂપ અનર્થનો સંબંધ કરેલ છે. આ રીતે=અયોગ્ય હોવા છતાં ગણધરાદિ પદ આપીને ગુરુ વડે પદવી લેનારા જીવોનો પરિત્યાગ કરાયો એ રીતે, હેતુભૂત એવી તેઓમાં અહિતની નિયોજનાથી=પોતાના વિનાશમાં કારણભૂત એવી પદવી લેનારા જીવોમાં અહિતની યોજના કરવાથી, અને ભગવાનની આજ્ઞાનો કોપ થવાને કારણે આત્મા પણ પરિત્યક્ત થાય છે=પદવી આપનારા ગુરુ વડે પોતાનો આત્મા પણ યોગમાર્ગથી ત્યજાયેલો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં બતાવ્યું તે રીતે કોઈ આચાર્યમાં બીજા ઘણા ગુણો હોય, પરંતુ ગણધરપદને યોગ્ય કાલોચિત For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૨૫-૧૩૨૬ ગુણો ન હોય, તેવા આચાર્યને ગુરુ ગણધર પદવી આપે તો, તે આચાર્ય તે પદને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરી શકે નહીં, તેથી ગણધર પદવીમાં રહેલા ઘણા ગુણોની મલિનતા થાય છે, જેથી તે આચાર્યને ઘણો કર્મબંધ થાય છે. અને આ રીતે પદવીનું પ્રદાન કરીને તે ગુરુ દ્વારા તે આચાર્ય જે કલ્યાણમાર્ગમાં સ્થપાયેલા હતા, તેમાંથી તેઓનો પરિત્યાગ કરાયો; કેમ કે તે ગુરુએ તે આચાર્યમાં અનર્થનું યોજન કર્યું. આશય એ છે કે જેઓ સંસારથી વિરક્ત થઈને સંયમ ગ્રહણ કરીને કાલોચિત સકલ સૂત્રાર્થો ભણીને સંપન્ન થયા હોય, તેવા સાધુ અનુયોગઅનુજ્ઞાને યોગ્ય છે, તેથી તેવા સાધુને ગુરુ અનુયોગની અનુજ્ઞા આપવારૂપ આચાર્યપદ પર સ્થાપે છે; અને તે આચાર્યમાં ગચ્છનો ભાર વહન કરવાની પણ ક્ષમતા હોય, તો ત્યારપછી ગુરુ તે આચાર્યને ગણની અનુજ્ઞા આપવારૂપ ગણધરપદ પર સ્થાપે છે; પરંતુ જો તે આચાર્યમાં ગચ્છનો ભાર વહન કરવાની ક્ષમતા ન હોય તો, ગુરુ તે આચાર્યથી અન્ય જે કોઈ આચાર્ય ગચ્છનો ભાર વહન કરવા સમર્થ હોય, તેઓને ગણની અનુજ્ઞા આપવારૂપ ગણધરપદ પર સ્થાપે છે; કેમ કે જેઓ ગચ્છને સારણા-વારણા આદિ દ્વારા યોગમાર્ગમાં પ્રવર્તાવવા સમર્થ હોય, તેઓ જ ગચ્છની ધુરાનું સમ્યગુ વહન કરીને ગચ્છમાં વર્તતા સાધુઓ અને સાધ્વીઓનો સંસારથી નિસ્તાર કરાવી શકે છે. આથી કાલોચિત ગુણોવાળા આચાર્યને જ ગણધર પદ આપવું જોઈએ; છતાં કાલોચિત ગુણોથી રહિત આચાર્યને ગણધરપદ આપવામાં આવે તો, તે આચાર્ય ગણધર પદવી પ્રાપ્ત કરીને ગણધરપદને અનુરૂપ જે ગુરુતર ગુણો છે, તેની મલિનતા કરે છે, જેના કારણે તે આચાર્યને ગુરુતર કર્મબંધ થાય છે, અર્થાત્ સંયમની આચરણા કરવાથી કે શાસ્ત્રોનું અધ્યયન કરવાથી જે ગુણો પ્રાપ્ત થાય છે, તે ગુણો કરતાં જે મહાન ગુણો ગણધરપદમાં રહેલા છે તે ગુણોની હલના કરવાથી, અન્ય ગુણોની હીલના કરવાથી જે કર્મબંધ થાય તેના કરતાં અધિક કર્મબંધ થાય છે. આમ, તે આચાર્ય સંયમના આચારો પાળીને આત્માનું હિત સાધીને સદ્ગતિમાં જવાના હતા, તેના બદલે પદવી માટે અયોગ્ય હોવા છતાં પદવી આપવા દ્વારા ગુરુએ, તે આચાર્યનું અનર્થ સાથે યોજન કરીને તેઓને દુર્ગતિમાં લઈ જવારૂપ વિનાશ કર્યો. વળી અયોગ્ય હોવા છતાં ગણધરપદ પર સ્થાપીને ગુરુએ તે આચાર્યનો વિનાશ કર્યો, એ રીતે તેઓમાં અહિતનું યોજન કરવાથી અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી, તે ગુરુ સંયમની આચરણાઓ સમ્યગુ રીતે કરતા હોય, તોપણ તેઓએ પોતાના આત્માને સદ્ગતિમાં જતો અટકાવીને દુર્ગતિમાં લઈ જવારૂપ પોતાનો પણ વિનાશ કર્યો; કેમ કે અયોગ્યને પદપ્રદાનની પ્રવૃત્તિથી થયેલા મહાપાપના ફળરૂપે તે ગુરુ પણ દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરે છે. જે રીતે અપાત્ર આચાર્યને ગણધર પદવી આપવાથી સ્વ-પરનો પરિત્યાગ થાય છે, તે રીતે અપાત્ર સાધ્વીને પ્રવર્તિની પદવી આપવાથી પણ સ્વ-પરનો પરિત્યાગ થાય છે, તે ઉપરમાં બતાવ્યું તેમ સ્વયં યોજન કરી લેવું. ll૧૩૨પા. અવતરણિકા : ગણધરપદને યોગ્ય આચાર્યના અને પ્રવર્તિનીપદને યોગ્ય સાધ્વીના ગુણો ગાથા ૧૩૧૬થી ૧૩૧૮માં બતાવીને, તે ગણધરાદિ પદને યોગ્ય ગુણોથી રહિતને તે તે પદવી આપવાથી પ્રાપ્ત થતાં અનર્થો ગાથા ૧૩૧૯થી ૧૩૨૫માં બતાવ્યા. હવે આ સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૨૬-૧૩૨૦ ૨૯૪ ગાથા : तम्हा तित्थयराणं आराहिंतो जहोइअगुणेसु । दिज्ज गणं गीअत्थो णाऊण पवित्तिणिपयं वा ॥१३२६॥ અન્વચાઈ: તહાં તે કારણથી તિસ્થય માહૂિંતો જો તીર્થંકરની આજ્ઞાને આરાધતા ગીતાર્થ (ગુરુ) TIST=જાણીને સાધુઓના ગુણોને જાણીને, નદોમાસુ યથોદિત ગુણોવાળામાં=પૂર્વે પદવીને યોગ્ય ગુણો જે પ્રકારે કહેવાયા તે પ્રકારના ગુણોવાળા સાધુઓમાં, અvi વિત્તિયં વાકગણને અથવા પ્રવર્તિનીપદને વિજ્ઞ=આપે. ગાથાર્થ : તે કારણથી તીર્થકરની આજ્ઞાને આરાધતા ગીતાર્થ ગુરુ સાધુઓના ગુણોને જાણીને, પૂર્વે પદવીને ચોગ્ય જે પ્રકારના ગુણો કહેવાયા, તે પ્રકારના ગુણોવાળા સાધુઓમાં ગણધરપદને કે પ્રવર્તિનીપદને આપે. ટીકાઃ तत्-तस्मात्तीर्थकराज्ञामाराधयन् साधुः यथोदितगुणेषु साधुषु दद्याद् गणं गीतार्थो ज्ञात्वा गुणान् प्रवर्तिनीपदं वेति गाथार्थः ॥१३२६॥ ટીકાઈઃ તે કારણથી=જે કારણથી ગાથા ૧૩૧૬થી ૧૩૨૫માં બતાવ્યું એ મુજબ તે તે પદવીને યોગ્ય ગુણોથી રહિતને તે તે પદવી આપવાથી અનર્થો થાય છે તે કારણથી, તીર્થંકરની આજ્ઞાને આરાધતા ગીતાર્થ સાધુ= ગુરુ, ગુણોને જાણીને=પદવી આપવાને યોગ્ય જીવના ગુણોને જાણીને, યથોદિત ગુણોવાળા સાધુઓમાંeગાથા ૧૩૧૬થી ૧૩૧૮માં જે પ્રકારે પદવીને યોગ્ય ગુણો ગ્રંથકાર વડે કહેવાયા તે પ્રકારના ગુણોવાળા આચાર્યમાં અને સાધ્વીમાં, ગણને=ગણધરપદને, કે પ્રવર્તિનીપદને આપે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: યોગ્યને ગણધરાદિ પદવી આપવાથી લાભ થાય છે અને અયોગ્યને ગણધરાદિ પદવી આપવાથી નુકસાન થાય છે, તે કારણથી તીર્થકરની આજ્ઞાનું આરાધન કરનારા ગુરુએ પદવીને યોગ્ય ગુણોને જાણીને, તેવા ગુણોવાળા આચાર્યમાં જ ગણધરપદનું અને તેવા ગુણોવાળી સાધ્વીમાં જ પ્રવર્તિનીપદનું સ્થાપન કરવું જોઈએ, જેથી ભગવાનની આજ્ઞાનું આરાધન થાય. ll૧૩૨૬ll અવતરણિકા : स्वलब्धियोग्यमाह - અવતરણિકાર્ય : સ્વલબ્ધિને યોગ્ય એવા સાધુને કહે છે – For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૨૦ ભાવાર્થ : ગાથા ૧૩૧ થી ૧૩૨૬ સુધી ગણની અનુજ્ઞા આપવાને યોગ્ય આચાર્યનું અને પ્રવર્તિનીપદની અનુજ્ઞા આપવાને યોગ્ય સાધ્વીનું સ્વરૂપ બતાવ્યું, અને અયોગ્યને તે તે પદની અનુજ્ઞા આપવાથી થતાં અનર્થો બતાવ્યા. ત્યાં ગ્રંથકારને સ્મરણ થયું કે કેટલાક સાધુઓ ગણધરપદને યોગ્ય ગુણોવાળા હોતા નથી, છતાં શાસ્ત્રો ભણીને ગીતાર્થ બનેલા હોવાથી પરિમિત સાધુઓ સાથે શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે સ્વતંત્ર વિહાર કરી શકે તેવા સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળા હોય છે. તેથી હવે પ્રસંગથી સ્વલબ્ધિવાળા સાધુનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકાર કહે છે – ગાથા : दिक्खावएहिं पत्तो धिइमं पिंडेसणाइविण्णाआ । पीढाइधरो अणुवत्तओ अ जोग्गो सलद्धीए ॥१३२७॥ અન્વચાઈ: વિશ્વવિદિંપત્તી દીક્ષા અને વયથી પ્રાપ્ત, ધિ-વૃતિમાન, પિંડેવિ કિપિડેષણા આદિના વિજ્ઞાતા, પઢારૂથરો પીઠાદિના ધર, મહુવ7મો અને અનુવર્તક સદ્ધીનોપો સ્વલબ્ધિને યોગ્ય છે. ગાથાર્થ : દીક્ષા અને વચથી પ્રાપ્ત, ધૃતિમાન, પિડેષણા આદિને જાણનારા, પીઠાદિને ધારણ કરનારા અને અનુવર્તના કરનારા સાધુ સવલધિને યોગ્ય છે. ટીકાઃ दीक्षावयोभ्यां प्राप्तः चिरप्रवजितः परिणतश्च, धृतिमान् संयमे, पिण्डैषणादिविज्ञाता, आदिशब्दाद् वस्त्रैषणादिपरिग्रहः, पीठादिधरः कल्पपीठनियुक्तिज्ञाता, अनुवर्तकश्च सामान्येन, योग्यः स्वलब्धेरिति થાર્થ: ફરૂરછા ટીકાર્થ: દીક્ષા અને વયથી પ્રાપ્ત ચિરપ્રવ્રજિત અને પરિણત=સંયમપર્યાયથી લાંબા કાળથી પ્રવજ્યા લીધેલ અને ઉંમરથી વૃદ્ધ, સંયમમાં તિવાળા, પિંડેષણા આદિના જાણનારા, પીઠાદિના ધર=કલ્પપીઠનિર્યુક્તિને જાણનારા, અને સામાન્યથી અનુવર્તક સ્વલબ્ધિને યોગ્ય છે. “મહિ' શબ્દથી “ષિ રિ"માં ‘ગરિ' શબ્દથી, વઐષણા આદિનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: (૧) જેમણે ગચ્છના અનુશાસન નીચે સંયમનો દીર્ઘ પર્યાય પાળેલો હોય, તેના કારણે સંયમની ઉચિત પ્રવૃત્તિઓ જેમને સુઅભ્યસ્ત હોય; (૨) વળી ઉંમરથી પક્વ હોય, તેથી પરિણત હોય; (૩) વળી સંયમમાં For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૦-૧૩૨૮ ધૃતિવાળા હોય, જેથી સંયમમાં બાધ ન થાય તેવી પ્રવૃત્તિ કરનારા હોય; (૪) વળી પિંડએષણા, વસ્ત્રએષણા, વસતિએષણાદિના જાણનારા હોય, જેના કારણે તેઓ આ ભિક્ષા અને વસ્ત્રાદિ ઉપકરણ દોષિત છે કે નિર્દોષ? તેનો નિર્ણય કરવા સમર્થ હોય; (૫) વળી બૃહકલ્પપીઠની નિયુક્તિને જાણનારા હોય, જેથી વસ્ત્રાદિ ગ્રહણ કરતી વખતે ઉત્સર્ગ-અપવાદને ઉચિત સ્થાને યોજી શકતા હોય; (૬) વળી સામાન્યથી અનુવર્તક હોય, જેથી સર્વ સાધુઓની વિશેષ પ્રકારે અનુવર્તન કરવાનું ગણધર જેવું સામર્થ્ય ન હોય, તોપણ પોતાની સાથે રહેલા સાધુઓને તે તે પ્રકારે સામાન્ય રીતે અનુવર્તન કરવા દ્વારા હિતમાં જોડવાનું જેઓનું સામર્થ્ય હોય. આવા પ્રકારના ગુણોવાળા સાધુ સ્વલબ્ધિને યોગ્ય કહેવાય, અર્થાત્ આવા ગુણોવાળા સાધુને પૂર્વે ગુરુની પરીક્ષાથી નિર્ણિત થયેલા નિર્દોષ વસ્ત્રાદિની, પોતાને પ્રાપ્તિ થતી હતી, હવે વસ્ત્રાદિની પરીક્ષા કરવા માટે યોગ્ય થયેલા હોવાથી, તેઓ સ્વયં શ્રુતાનુસાર પરીક્ષાથી નિર્ણય કરીને નિર્દોષ વસ્ત્રાદિની પ્રાપ્તિ કરી શકે છે. ૧૩૨૭ અવતરણિકા : अस्यैव विहारविधिमाह - અવતરણિકાર્ય : આની જ વિહારવિધિને કહે છે–પૂર્વગાથામાં સ્વલબ્ધિવાળા સાધુનું સ્વરૂપ બતાવ્યું, એ સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળા સાધુની જ વિહારની વિધિને કહે છે – ગાથા : एसो वि समं गुरुणा पुढो व गुरुदिन्नजोग्गपरिवारो । विहरइ तयभावम्मि वि विहिणा उ समत्तकप्पेणं ॥१३२८॥ અન્વયાર્થ: પણો વિઆ પણ સ્વલબ્ધિવાળા સાધુ પણ, ગુરુ, સમં ગુરુ સાથે ગુરુવન્નનો પરિવારો વધુઢો અથવા ગુરુદત્ત યોગ્ય પરિવારવાળા પૃથ વિદર-વિહરે છે. તયમાવષિ વિ=તેના અભાવમાં પણ=ગુરુદત્ત યોગ્ય પરિવારના અભાવમાં પણ, વિદિ કવિધિથી જ સમવન્વેvi સમાપ્તકલ્પ વડે (વિહરે છે.) ગાથાર્થ : રવલધિવાળા સાધુ પણ ગુરુ સાથે અથવા ગુરુએ આપેલ યોગ્ય પરિવારવાળા પૃથ વિહરે છે. ગુરુએ આપેલ ચોગ્ય પરિવારના અભાવમાં વિધિથી જ સમાપ્તકર્ભ વડે વિહરે છે. ટીકા? एषोऽपि स्वलब्धिमान् समं गुरुणा पृथग् वा गुरोः गुरुदत्तयोग्यपरिवारः सन् विहरति, तदभावेऽपि गुरुदत्तपरिवाराभावेऽपि विधिनैव समाप्तकल्पेन विहरतीति गाथार्थः ॥१३२८॥ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ટીકાર્ય આ પણ સ્વલબ્ધિમાન=સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળા સાધુ પણ, ગુરુ સાથે કે ગુરુ વડે અપાયેલ યોગ્ય પરિવારવાળા છતા ગુરુથી પૃથક્ વિહરે છે. તેના અભાવમાં પણ=ગુરુ વડે અપાયેલ પરિવારના અભાવમાં પણ, વિધિથી જ સમાપ્તકલ્પ વડે વિહરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં બતાવ્યું એવા ગુણોવાળા સ્વલબ્ધિમાન સાધુ ગીતાર્થ હોય છે. આવા સ્વલબ્ધિમાન સાધુ પણ ગણને ધારણ કરનારા આચાર્ય સાથે વિચરે છે અને ક્યારેક કોઈ પ્રયોજનવિશેષ હોય તો ગણધર આચાર્યની આજ્ઞાથી, ગુરુએ આપેલ યોગ્ય સાધુઓરૂપ પરિવાર સાથે ગુરુથી જુદા પણ વિચરે છે; કેમ કે ગીતાર્થ હોવાથી સ્વયં શાસ્ત્રાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવા સમર્થ છે અને પોતાની સાથે વિચરતા થોડા સાધુઓની અનુવર્તના કરવા પણ સમર્થ છે. તેથી તેવા ગીતાર્થ સ્વલબ્ધિમાન સાધુને, કારણે ગુરુથી જુદા વિચરવાની ભગવાનની અનુજ્ઞા છે. વળી તે સ્વલબ્ધિમાન સાધુને ગુરુએ આપેલા યોગ્ય સાધુઓરૂપ પરિવારનો કોઈક રીતે અભાવ પ્રાપ્ત થાય, તો તે સ્વલબ્ધિમાન સાધુ સમાપ્તકલ્પ વડે વિચરે છે, જેનું વિશેષ વર્ણન ગ્રંથકાર સ્વયં હવેની ગાથાઓમાં કરવાના છે. I૧૩૨૮॥ અવતરણિકા : समाप्तकल्पाभिधित्सयाऽऽह અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૨૮, ૧૩૨૯-૧૩૩૦ અવતરણિકાર્ય સમાપ્તકલ્પની અભિધિત્સાથી કહે છે – ગાથા: - ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે સ્વલબ્ધિવાળા સાધુ ગુરુદત્ત યોગ્ય પરિવારના અભાવમાં પણ વિધિથી જ સમાપ્તકલ્પ વડે વિહરે છે. તેથી જિજ્ઞાસા થાય કે સમાપ્તકલ્પ એટલે શું ? આથી હવે સમાપ્તકલ્પના સ્વરૂપને કહેવાની ઇચ્છાથી ગ્રંથકારશ્રી કહે છે + — जाओ अ अजाओ अ दुविहो कप्पो उ होइ णायव्वो । एक्किको वि अ दुविहो समत्तकप्पो अ असमत्तो ॥ १३२९ ॥ અન્વયાર્થ: નામો મેં અનાઓ મ-જાત અને અજાત તુવિદ્દો ૩ વ્પો-વળી દ્વિવિધ કલ્પ ળાયો ોફ-જ્ઞાતવ્ય થાય છે. પલ્લિો વિ અ=અને એકેક પણ=જાતકલ્પ અને અજાતકલ્પ એ પ્રત્યેક પણ, તુવિદ્દો-દ્વિવિધ છે. સમત્તો અસમત્તો અ-સમાપ્તકલ્પ અને અસમાપ્ત(કલ્પ.) For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૨૯-૧૩૩૦ ૨૯o ગાથાર્થ : વળી જાત અને અજીત એમ બે પ્રકારનો કલ્પ છે. અને બંનેમાંથી દરેક પણ બે પ્રકારના છે : સમાપ્તકલ્પ અને અસમાપ્તકલ્પ. ટીકા : जातश्चाऽजातश्च द्विविधः कल्पस्तु भवति ज्ञातव्यः, कल्पो-व्यवस्थाभेदः, एकैकोऽपि च द्विविधः समाप्तकल्पोऽसमाप्तकल्पश्चेति गाथार्थः ॥१३२९॥ ટીકાર્ય : કલ્પ એટલે વ્યવસ્થાભેદ. વળી જાત અને અજાત : બે પ્રકારવાળો કલ્પ જ્ઞાતવ્ય થાય છે. અને એકેક પણ=જાતકલ્પ અને અજાતકલ્પ એ દરેક પણ, બે પ્રકારે છે : સમાપ્તક અને અસમાપ્તકલ્પ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : गीअत्थो जायकप्पो अग्गीओ खलु भवे अजाओ उ । पणगं समत्तकप्पो तदूणगो होइ असमत्तो ॥१३३०॥ અન્વયાર્થ : જસ્થો નાયો -ગીતાર્થવાળો=ગીતાર્થ સાધુથી યુક્ત, જાતકલ્પ છે, ગો ૩ વળી અગીત= અગીતાર્થ સાધુથી યુક્ત, નામો અજાત (કલ્પ) મરે થાય, પUni-પંચક–પાંચ સાધુઓ, સમપ્યોસમાપ્તકલ્પ છે, તqTrો તેનાથી ઊણક=પાંચ સાધુઓથી ન્યૂન સાધુઓ, મસમો અસમાપ્ત(કલ્પ) સોટ્ટથાય છે. * “વત્' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ગીતાર્થ સાધુથી યુક્ત સાધુઓ જાતકલ્પ છે, વળી ગીતાર્થ સાધુથી રહિત સાધુઓ અજાતકલ્પ છે. પાંચ સાધુઓ સમાપ્તકા કહેવાય, પાંચ સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ કહેવાય. ટીકા : गीतार्थो-गीतार्थयुक्तो जातकल्पः, व्यक्ततया निष्पत्तेः, अगीतार्थः खलु-अगीतार्थयुक्तो भवेदजातस्तु, अव्यक्तत्वेनाऽजातत्वात्, पञ्चकं साधूनां समाप्तकल्पः, तन्यूनः सन् भवत्यसमाप्तकल्प इति માથાર્થ રૂરૂ | ટીકાર્ય : ગીતાર્થ=ગીતાર્યયુક્ત, જાતકલ્પ છે, કેમ કે વ્યક્તપણાથી નિષ્પત્તિ છે અર્થાત્ ગીતાર્થ સાધુ શાસ્ત્રો ભણીને સ્વબળથી યોગમાર્ગમાં ચાલી શકે તેવા વ્યક્ત થઈ ગયા હોવાથી તેવા ગીતાર્થ સાધુથી યુક્ત સાધુઓની For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૨૯-૧૩૩૦, ૧૩૩૧ વ્યક્તપણાથી સિદ્ધિ છે. વળી અગીતાર્થ=અગીતાર્થયુક્ત, અજાતકલ્પ થાય; કેમ કે અવ્યક્તપણું હોવાથી અજાતપણું છે અર્થાત્ સાધુ શાસ્ત્રો ભણીને ગીતાર્થ બન્યા ન હોય ત્યાં સુધી સ્વબળથી યોગમાર્ગમાં ચાલી શકે તેવા વ્યક્તિ નહીં થયેલા હોવાથી તેવા અગીતાર્થ સાધુથી યુક્ત સાધુઓ અવ્યક્ત હોવાથી અજાત છે. - સાધુઓનું પંચક–પાંચ સાધુઓનો સમુદાય, સમાપ્તકલ્પ છે, તેનાથી ન્યૂન છતોત્રપાંચ સાધુઓના સમુદાયથી ન્યૂન એવો સાધુઓનો સમુદાય, અસમાપ્તકલ્પ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કલ્પ એટલે શેષકાળમાં અને ચાતુર્માસમાં સાધુઓને રહેવાવિષયક મર્યાદાવિશેષ. અને તે કલ્પ બે પ્રકારે હોય છે : (૧) જાતકલ્પ (૨) અજાતકલ્પ. (૧) ગીતાર્થ સાધુથી યુક્ત સાધુસમુદાયને જાતકલ્પ કહેવાય; કેમ કે ગીતાર્થ સાધુ જિનવચનોનો યથાર્થ નિર્ણય કરી શકે તેવા બોધવાળા હોવાથી વ્યક્તિ છે, આથી તે ગીતાર્થ સાધુ સાથે રહેલો સાધુસમુદાય પણ ગીતાર્થના સાંનિધ્યથી નિષ્પન્ન થયેલો છે. (૨) ગીતાર્થ સાધુથી રહિત સાધુસમુદાયને અજાતકલ્પ કહેવાય; કેમ કે તે સાધુસમુદાયમાં જિનવચનોનો યથાર્થ નિર્ણય કરી શકે તેવા બોધવાળા કોઈ સાધુ નહીં હોવાથી કોઈ સાધુ વ્યક્ત નથી, આથી તે ગીતાર્થ સાધુ વગરનો સાધુસમુદાય પણ અવ્યક્ત હોવાથી અજાત છે. વળી, આ જાતકલ્પ અને અજાતકલ્પ પણ બે-બે પ્રકારે છે : (૧) સમાપ્તજાતકલ્પ-અસમાપ્તજાતકલ્પ (૨) સમાપ્તઅજાતકલ્પ-અસમાપ્તઅજાતકલ્પ. (૧) ગીતાર્થયુક્ત સાધુઓ પાંચ કે તેથી વધારે હોય તો સમાપ્તજાતકલ્પ અને પાંચથી ઓછા હોય તો અસમાપ્તજાતકલ્પ કહેવાય. (૨) ગીતાર્થરહિત સાધુઓ પાંચ કે તેથી વધારે હોય તો સમાપ્તઅજાતકલ્પ અને પાંચથી ઓછા હોય તો અસમાપ્તઅજાતકલ્પ કહેવાય. ll૧૩૨૯/૧૩૩૦ અવતરણિકા : को दोष इत्याह - અવતરણિકાર્ય : કયો દોષ છે? એથી કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૨૮માં કહેલ કે ગુરુદત્ત યોગ્ય પરિવારના અભાવમાં પણ સ્વલબ્ધિમાન સાધુ સમાપ્તકલ્પથી વિચરે છે. તેથી પૂર્વની બે ગાથામાં સમાપ્તકલ્પાદિનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે સાધુ સમાપ્તજાતકલ્પથી ન વિચરે અને અસમાપ્તકલ્પથી કે અજાતકલ્પથી વિચરે, તો શું દોષ પ્રાપ્ત થાય? એથી તે દોષને બતાવે For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા’ દ્વાર | ગાથા ૧૩૩૧ ગાથા : અન્વયાર્થઃ उबद्धे वासासु उ सत्त समत्तो तदूणगो इअरो । असमत्ताजायाणं ओहेण ण होइ आहव्वं ॥ १३३१॥ ૩૩ન્દ્રે=ઋતુબદ્ધમાં=શેષકાળમાં, (પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં બતાવી એ કલ્પવ્યવસ્થા છે.) વાસાનુ ૩–વળી વર્ષામાં=ચાતુર્માસમાં, સત્ત સમત્તો-સાત સમાપ્ત છે=સાત સાધુઓ સમાપ્તકલ્પ છે, તનૂળનો ફગરોતેનાથી ઊણક ઇતર છે–સાત સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ છે. સલમત્તાનાયાળું અસમાપ્તઅજાતોનું=અસમાપ્તકલ્પવાળા અને અજાતુકલ્પવાળા સાધુઓનું, મોઢેળ ઓધથી=સામાન્યથી, આહનંઆભાવ્ય ન હો=થતું નથી. ગાથાર્થ શેષકાળમાં પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં બતાવી એ કલ્પવ્યવસ્થા છે. વળી ચાતુર્માસમાં હવે બતાવે છે એ કલ્પવ્યવસ્થા છે - ૨૯૯ – સાત સાધુઓ સમાપ્તકલ્પ છે, સાત સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ છે. અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓનું સામાન્યથી આભાવ્ય થતું નથી. ટીકા : ऋतुबद्धे एषा कल्पव्यवस्था, वर्षासु तु सप्त साधवः समाप्तः, तन्यून इतर:- असमाप्तकल्पः, तत्फलमाह-असमाप्ताजातानां साधूनाम् ओघेन न भवत्याभाव्यं नाम किञ्चिदिति गाथार्थः ॥१३३१॥ * ‘‘આમાવ્યું’=‘આમવિતું યોગ્યું કૃતિ આમાવ્યું' અર્થાત્ સંયમના ઉપકરણરૂપે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પોતાના થવા યોગ્ય એવા ભિક્ષા, વસ્ત્ર-પાત્રાદિ, શિષ્ય વગેરે વસ્તુઓ સાધુ માટે ‘આભાવ્ય' કહેવાય. ટીકાર્ય : ઋતુબદ્ધમાં=શેષકાળમાં, આ=પૂર્વગાથાના ઉત્તરાર્ધમાં બતાવી એ, કલ્પવ્યવસ્થા છે. વળી વર્ષામાં= ચોમાસામાં, સાત સાધુઓ સમાપ્ત છે=સમાપ્તકલ્પ છે, તેનાથી ન્યૂન ઇતર છે=અસમાપ્તકલ્પ છે, અર્થાત્ સાત સાધુઓથી ન્યૂન સાધુઓ અસમાપ્તકલ્પ છે. — તેના ફળને કહે છે=અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓને પ્રાપ્ત થતાં ફળને કહે છે . અસમાપ્ત-અજાત સાધુઓનું=અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓનું, ઓઘથી=સામાન્યથી, કાંઈ આભાવ્ય થતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે પાંચ સાધુઓ હોય તો સમાપ્તકલ્પ કહેવાય અને પાંચ સાધુઓથી ઓછા સાધુઓ હોય તો અસમાપ્તકલ્પ કહેવાય, એ વ્યવસ્થા શેષકાળમાં હોય છે; જ્યારે ચોમાસામાં સાત સાધુઓ હોય તો સમાપ્તકલ્પ કહેવાય અને સાત સાધુઓથી ઓછા સાધુઓ હોય તો અસમાપ્તકલ્પ કહેવાય. For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૩૧-૧૩૩૨ વળી, ગાથા ૧૩૨૯થી ૧૩૩૧ના પૂર્વાર્ધમાં જે સમાપ્ત-અસમાપ્તકલ્પનું અને જાત-અજાતકલ્પનું સ્વરૂપ બતાવ્યું, તેનું ફળ ગાથાના ઉત્તરાર્ધમાં બતાવે છે – જે સાધુઓ અસમાપ્તકલ્પવાળા હોય કે અજાતકલ્પવાળા હોય, તેઓને તે ક્ષેત્રની કોઈ વસ્તુ સામાન્યથી આભાવ્ય થતી નથી અર્થાત્ તે ક્ષેત્રમાં રહેલ આહાર-પાણી, વસ્ત્ર-પાત્રાદિ, વસતિ, શિષ્ય આદિ કોઈ વસ્તુ ગ્રહણ કરવી કલ્પતી નથી. તેથી એ ફલિત થયું કે અસમાપ્તકલ્પવાળા કે અજાતકલ્પવાળા સાધુઓને કાંઈ આભાવ્ય નહીં થવારૂપ દોષની પ્રાપ્તિ થાય છે. આથી ગાથા ૧૩૨૮માં કહ્યા પ્રમાણે સ્વલબ્ધિમાન સાધુ પણ ગુરુદત્ત પરિવારના અભાવમાં વિધિપૂર્વક જ સમાપ્તકલ્પથી વિચરે, પરંતુ અસમાપ્તકલ્પથી વિચરે નહીં. ll૧૩૩૧|| ગાથા : हवइ समत्ते कप्पे कयम्मि अण्णोऽण्णसंगयाणं पि । गीअजुआणाऽऽहव्वं जहसंगारं दुवेण्हं पि ॥१३३२॥ અન્વયાર્થ : મurોડvU/સંડયા પિકઅન્યોન્ય સંગત પણ મજુમા ગીતયુક્તોનોકગીતાયુક્ત સાધુઓનો, સમત્તે પે સમાપ્તકલ્પ કરાયે છતે સુવેજું પિ બંનેનું પણ નદયથાસંગાર=સંકેત પ્રમાણે, આભાવ્ય હવટ્ટ થાય છે. ગાથાર્થ : અન્યોન્ય સંગત પણ ગીતાWયુક્ત સાધુઓનો સમાપ્તકલ્પ કરાવે છતે બંનેનું પણ સંકેત પ્રમાણે આભાવ્ય થાય છે. ટીકા : भवति समाप्ते कल्पे कृते सति आभाव्यम्, अन्योऽन्यसङ्गतानामपि विजातीयकुलाद्यपेक्षया गीतार्थयुक्तानामाभाव्यं, यथासंगारं यथासङ्केतं द्वयोरपि-गीतार्थागीतार्थयोरपि (? इति) गाथार्थः ॥१३३२॥ ટીકાર્ય : સમાપ્તકલ્પ કરાયે છતે આભાવ્ય થાય છે. કઈ રીતે સમાપ્તકલ્પ કરાયે છતે આભાવ્ય થાય છે? એથી કહે છે – વિજાતીય કુલાદિની અપેક્ષાથી અન્યોન્ય સંગત પણ ગીતાર્થયુક્તોનું આભાવ્ય થાય છે. અહીં પ્રશ્ન થાય કે આ રીતે વિજાતીય કુલાદિની અપેક્ષાથી પરસ્પર સંગત થઈને સમાપ્તકલ્પ કરાયો હોય તો, પ્રાપ્ત થયેલ આભાવ્ય બંનેમાંથી કોનું થાય ? તેથી કહે છે – બંનેનું પણ=ગીતાર્થ અને અગીતાર્થનું પણ, યથાસંગાર= યથાસંકેત=પૂર્વમાં જે પ્રકારનો સંકેત કરાયો હોય તે પ્રકારે, આભાવ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only www.jalnelibrary.org Page #320 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૩૨-૧૩૩૩ ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા સાધુઓને કાંઈ આભાવ્ય થતું નથી. તેથી સાધુઓ કોઈક રીતે અસમાપ્તકલ્પવાળા અને અજાતકલ્પવાળા થયા હોય તો તેઓએ શું કરવું જોઈએ જેથી તે ક્ષેત્રનું આભાવ્ય થઈ શકે ? તે બતાવતાં કહે છે ક્યારેક સમાપ્તકલ્પવાળા સાધુઓ પણ કોઈ ગીતાર્થ સાધુથી યુક્ત ન હોવાથી અજાતકલ્પવાળા હોય અથવા તો ગીતાર્થ સાધુથી યુક્ત હોવાથી જાતકલ્પવાળા સાધુઓ પણ ક્યારેક અસમાપ્તકલ્પવાળા હોય ત્યારે, જો તે અજાતકલ્પવાળા સાધુઓ અને અસમાપ્તકલ્પવાળા સાધુઓ વિજાતીય કુલાદિના હોવા છતાં પરસ્પર ભેગા મળીને જાત-સમાપ્તકલ્પવાળા બને, તો તે ક્ષેત્રમાં રહેલ આહાર-પાણી, વસ્ત્રાદિ વસ્તુઓ સામાન્યથી ગ્રહણ કરવાના તેઓ અધિકારી બને છે, જેથી તે આભાવ્ય તેઓનું થઈ શકે, અન્યથા નહીં. અહીં પ્રશ્ન થાય કે આ રીતે બંને વિજાતીય કુલાદિવાળા સાધુઓએ પરસ્પર ભેગા થઈને જાત-સમાપ્તકલ્પ કર્યો હોય, ત્યારે તેઓને જે વસ્ત્ર-પાત્ર કે ભિક્ષાદિરૂપ આભાવ્ય પ્રાપ્ત થાય તે, બેમાંથી કયા કુલાદિવાળા સાધુઓ ગ્રહણ કરે ? તેથી ખુલાસો કરતાં ગ્રંથકાર કહે છે - અવતરણિકા : સમાપ્તકલ્પ કરતી વખતે તે બંને વિજાતીય કુલાદિના સાધુઓએ આભાવ્ય ગ્રહણ કરવા વિષયક જે પ્રકારનો સંકેત કર્યો હોય, તે પ્રકારે તે પ્રાપ્ત થયેલ આભાવ્ય તે ગીતાર્થયુક્ત સાધુઓના કુલાદિવાળા સાધુઓ તે અને ગીતાર્થરહિત સાધુઓના કુલાદિવાળા સાધુઓ ગ્રહણ કરે. ૫૧૩૩૨॥ साध्वीमधिकृत्य स्वलब्धियोग्यतामाह અવતરણિકાર્ય : સાધ્વીને આશ્રયીને સ્વલબ્ધિની યોગ્યતાને કહે છે - ગાથા: ― - ૩૦૧ ભાવાર્થ: ગાથા ૧૩૨૭માં જે રીતે સ્વલબ્ધિયોગ્ય સાધુનું સ્વરૂપ બતાવ્યું. તે રીતે કેટલીક સાધ્વીઓ પણ પ્રવર્તિની પદને યોગ્ય ગુણોવાળી હોતી નથી, છતાં શાસ્ત્રો ભણીને ગીતાર્થ બનેલી હોવાથી પરિમિત સાધ્વીઓ સાથે શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે સ્વતંત્ર વિહાર કરી શકે તેવા સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળી હોય છે. તેથી હવે પ્રસંગથી સ્વલબ્ધિની યોગ્યતાવાળી સાધ્વીનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકાર કહે છે aणी व गुणगणेणं जा अहिआ होइ सेसवइणीणं । दिक्खासुआइणा परिणया य जोग्गा सलद्धीए ॥१३३३॥ અન્વયાર્થ: વફળી વિવ્રતિની પણ=સાધ્વી પણ, ના=જે સેસવફળીનું મુળગોળ હિમ-શેષ વ્રતિનીઓથી ગુણગણ દ્વારા અધિક દ્દો-હોય, વિવસ્વાનુઞફળા યઅને દીક્ષા-શ્રુતાદિથી પળિયા-પરિણત હોય, (તે વ્રતિની) સત્તદ્વીક્ નોĪ=સ્વલબ્ધિને યોગ્ય છે. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૩૩-૧૩૩૪ ગાથાર્થ : સાવી પણ જે શેષ સાધ્વીઓથી ગુણસમુદાય દ્વારા અધિક હોય, અને દીક્ષા-ભૃતાદિથી પરિણત હોય, તે સાધ્વી સવલબ્ધિને યોગ્ય છે. ટીકાઃ व्रतवत्यपि गुणगणेन या अधिका भवति शेषव्रतवतीभ्यः साध्वीभ्य इत्यर्थः, दीक्षाश्रुतादिना परिणता च, योग्या स्वलब्धेः एवंभूतेति गाथार्थः ॥१३३३॥ * શ્રતાવના'માં “માર' પદથી વયનું ગ્રહણ છે. ટીકાર્ય : વ્રતવતી પણ=સાધ્વી પણ, જે શેષ વ્રતવતીઓથી=સાધ્વીઓથી, ગુણના ગણ દ્વારા=ગુણના સમુદાય દ્વારા, અધિક હોય, અને દીક્ષા-શ્રુત આદિથી પરિણત હોય, આવા પ્રકારવાળી સાધ્વી સ્વલબ્ધિને યોગ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે સાધ્વી સંયમવૃદ્ધિને અનુકૂળ ગુણોના સમુદાય દ્વારા બીજાં સાધ્વીઓ કરતાં અધિક ગુણોવાળી હોય, સંયમજીવનના દીર્ઘ પર્યાયવાળી હોવાથી પર્યાવૃદ્ધ હોય, સંયમ ગ્રહણ કરીને ઘણું શ્રાધ્યયન કર્યું હોવાથી જ્ઞાનવૃદ્ધ હોય, તેમ જ ઉંમરથી પણ મોટી હોવાથી વયોવૃદ્ધ હોય : આવા પ્રકારના ગુણોવાળાં સાધ્વી સ્વલબ્ધિને યોગ્ય છે. અહીં સાધ્વીને “શેષ સાધ્વીઓથી અધિક ગુણગણવાળી” કહી, તેથી એ પ્રાપ્ત થાય કે આવા ગુણોવાળાં સાધ્વી શેષ સાધ્વીઓને યોગમાર્ગમાં પ્રવર્તાવવા સમર્થ હોય છે. વળી, સાધ્વીને “દીક્ષા-શ્રુતાદિથી પરિણત” કહી, તેથી એ પ્રાપ્ત થાય કે આવા ગુણોવાળાં સાધ્વી પિષણાદિના દોષો જાણનાર હોવાથી, ભિક્ષા આદિમાં શુદ્ધ-અશુદ્ધતાનો વિચાર કરી શકે તેવા સમર્થ હોય છે. ./૧૩૩૩ ગાથા : केइ ण होइ सलद्धी वइणीणं गुरुपरिक्खियं तासि । जं सव्वमेव पायं लहुसगदोसा य णिअमेणं ॥१३३४॥ અન્વયાર્થ : કેટલાક કહે છે :) વફvi સત્ની હોડું વ્રતિનીઓને સ્વલિબ્ધિ હોતી નથી; ગંજે કારણથી તાહિં તેઓને વ્રતિનીઓને, પાયં પ્રાયઃ સવ્વમેવંસર્વ જ ગુરુપવિશ્વયં-ગુરુપરીક્ષિત હોય છે, મેપ ચ અને (તેઓને) નિયમથી તદુસવોનાલઘુતાથી દોષો થાય છે. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૩૪-૧૩૩૫ ૩૦૩ ગાથાર્થ : કેટલાક કહે છે: સાધ્વીઓને સ્વલબ્ધિ હોતી નથી; જે કારણથી સાધ્વીઓને પ્રાયઃ સર્વ જ ગુરથી પરીક્ષિત હોય છે, અને તેઓને નક્કી લઘુતાથી દોષો થાય છે. ટીકાઃ केचनाऽभिदधति-स्वलब्धिर्न भवति व्रतवतीनां, कुत इत्याह-गुरुपरीक्षितं तासां यत्-यस्मात् सर्वमेव प्रायो वस्त्रादि, तथाऽल्पत्वदोषाश्च नियमेन भवन्ति तासामिति गाथार्थः ॥१३३४॥ ટીકાર્ય કેટલાક કહે છે – વ્રતવતીઓને-સાધ્વીઓને, સ્વલબ્ધિ હોતી નથી; કયા કારણથી ? એથી કહે છે – જે કારણથી તેઓને સાધ્વીઓને, પ્રાયઃ વસ્ત્રાદિ સર્વ જ ગુરથી પરીક્ષિત હોય છે, અને તે રીતે તેઓને= સાધ્વીઓને, નિયમથી અલ્પત્વથી દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કેટલાક કહે છે કે સાધ્વીઓને સ્વલબ્ધિ હોતી નથી. તેમાં યુક્તિ આપે છે કે સાધ્વીઓને વસ્ત્ર વગેરે સર્વ જ ગુરુ એવા ગણને ધારણ કરનારા આચાર્ય વડે પરીક્ષા કરાયેલ જ ગ્રહણ કરવાના હોય છે. અહીં કોઈ કહે કે સાધુઓની જેમ સાધ્વીઓએ પણ શ્રતનું અધ્યયન કર્યું હોય છે, તેથી તેઓ પણ સંયમના ઉપષ્ટભક એવા નિર્દોષ વસ્ત્રાદિનો નિર્ણય કરી શકે છે; છતાં તેઓને સ્વલબ્ધિ હોતી નથી એમ કેમ કહ્યું? તેથી કહે છે – સાધ્વીઓને વસ્ત્રાદિ ગ્રહણ કરવામાં નક્કી તુચ્છત્વ હોવાને કારણે દોષો થાય છે, માટે સાધ્વીઓ નિર્દોષ પણ વસ્ત્રાદિ ગ્રહણ કરીને અન્ય સાધ્વીઓને સંયમના યોગોમાં સુદઢ રીતે પ્રવર્તાવી શકતી નથી. આથી સાધ્વીઓને સ્વયં વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવાનો આગમમાં નિષેધ કરેલ છે; અને સાધ્વીઓને વસ્ત્ર-પાત્રાદિ જે કાંઈ વસ્તુની જરૂર હોય, તે સર્વ ગણને ધારણ કરનારા આચાર્ય જ પરીક્ષાપૂર્વક ગ્રહણ કરીને સાધ્વીઓને આપે છે, આથી સાધ્વીઓને સ્વલબ્ધિ હોતી નથી. આ પ્રમાણે કેટલાક મતવાળાનો આશય છે. ૧૩૩૪ો. અવતરણિકા: પૂર્વગાથામાં કેટલાકનો મત બતાવતાં કહ્યું કે સાધ્વીઓને સ્વલિબ્ધિ હોતી નથી. તેથી હવે તેઓનો મત ઉચિત નથી, એમ બતાવતાં ગ્રંથકાર કહે છે – ગાથા : तं च ण सिस्सिणिगाओ उचिए विसयम्मि होइ उ सलद्धी । कालायरणाहिं तहा पत्तंमि ण लहुत्तदोसा वि ॥१३३५॥ અન્વયાર્થ : તે જ 7 અને તે નથી કેટલાક જે કહે છે તે બરાબર નથી. સિસિળિો -શિષ્યાદિ-ભિક્ષાદિરૂપ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૩૫ ચિત્ વિજ્ઞમ્નિ-ઉચિત વિષયમાં સનન્દી-સ્વલબ્ધિ ોરૂ ૩-હોય જ છે. ાનાયરાતૢિ-કાલ-આચરણ દ્વારા તત્ત્વ=તે પ્રકારે થાય છે=વય પક્વ થયે છતે સાધ્વીઓ સ્વલબ્ધિને યોગ્ય થાય છે. પત્તેમિ-પાત્રમાં=ગુણવાન સાધ્વીમાં, નન્નુત્તોસા વિ -લઘુત્વથી દોષો પણ થતાં નથી. ગાથાર્થ અને કેટલાક જે કહે છે તે બરાબર નથી. શિષ્યાદિ-ભિક્ષાદિરૂપ ઉચિત વિષયમાં સાધ્વીઓને સ્વલબ્ધિ હોય જ છે. કાલ-આચરણ દ્વારા વય પક્વ થયે છતે સાધ્વીઓ સ્વલબ્ધિને યોગ્ય થાય છે. ગુણવાન સાધ્વીમાં લઘુત્વથી દોષો પણ થતાં નથી. ટીકા : तच्च न यत्केचनाऽभिदधति, कुत इत्याह-शिष्यादौ भिक्षादावुचिते विषये भवत्येव स्वलब्धिः, न तु न भवति, कालाचरणाभ्यां तथा भवति परिणते वयसि, आचरितमेतत्, तथा पात्रे न लघुत्वदोषा અવીતિ ગાથાર્થઃ ॥૩૩॥ ટીકાર્ય : અને કેટલાક જે કહે છે તે નથી=બરાબર નથી; કયા કારણથી ? એથી કહે છે — શિષ્યાદિરૂપ, ભિક્ષાદિરૂપ ઉચિત વિષયમાં સ્વલબ્ધિ હોય જ છે, પરંતુ નથી હોતી એમ નહીં. કાલ-આચરણ દ્વારા=સંયમના પર્યાય દ્વારા અને સંયમની ક્રિયાઓ દ્વારા, વય પરિણત થયે છતે તે પ્રકારે થાય છે=સાધ્વીઓ સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળાં થાય છે. આ આરિત છે=સાધ્વીઓ સ્વલબ્ધિ દ્વારા શિષ્યા આદિ કે ભિક્ષા આદિ ગ્રહણ કરે છે એ સાધ્વીઓ દ્વારા આચરાયેલ છે. તથા પાત્રમાં લઘુત્વથી દોષો પણ નથી=સ્વલબ્ધિને યોગ્ય ગુણવાળાં સાધ્વીમાં તુચ્છત્વથી દોષો પણ થતાં નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કેટલાકનો મત બતાવ્યો કે સાધ્વીઓને સ્વલબ્ધિ હોતી નથી, એ પ્રકારનું કેટલાકનું કથન ઉચિત નથી; કેમ કે સાધ્વીઓ પણ શિષ્યાદિ અને ભિક્ષાદિ ઉચિત વિષયમાં સ્વલબ્ધિવાળાં હોય છે. વળી સંયમના દીર્ઘ પર્યાયને કારણે અને લાંબો કાળ સંયમની આચરણાઓ કરવાને કારણે પરિણત ઉંમરવાળાં સાધ્વીઓમાં આવી લબ્ધિ પ્રગટે છે, જેના કારણે તે સ્વલબ્ધિમાન સાધ્વી, ‘આ મુમુક્ષુ સંયમ ગ્રહણ માટે યોગ્ય છે અને આ ભિક્ષાદિ સંયમવૃદ્ધિનું કારણ બની શકે તેવા નિર્દોષ છે,' તેવો નિર્ણય કરી શકે છે, અને નિર્ણય કર્યા પછી શિષ્યા, ભિક્ષાદિને ગ્રહણ કરીને સર્વ સાધ્વીઓને યોગમાર્ગમાં પ્રવર્તાવી શકે છે. વળી આ પ્રકારની શિષ્યા, ભિક્ષા આદિને સ્વલબ્ધિથી ગ્રહણ કરવાની પ્રવૃત્તિ સાધ્વીઓમાં આચરાતી દેખાય છે. વળી તુચ્છત્વને કારણે થનારા દોષો પણ ગુણવાન એવાં પાત્ર સાધ્વીમાં થતાં નથી. આનાથી એ ફલિત થાય કે સાધ્વીઓને દીક્ષાના અધિકારી મુમુક્ષુને કે સંયમને ઉપદંભક એવા આહાર-પાણી-ઔષધિને ગ્રહણ ક૨વાવિષયક સ્વલબ્ધિ હોય છે. આથી સ્વલબ્ધિમાન સાધ્વીમાં દીક્ષાને અભિમુખ થયેલ મુમુક્ષુની પરીક્ષા For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૩૫-૧૩૩૬ ૩૦૫ કરવાનું અને નિર્દોષ ભિક્ષા આદિના ગ્રહણ દ્વારા સર્વ સાધ્વીઓની સંયમવૃદ્ધિની ચિંતા કરીને તેઓને તે પ્રકારે સંયમના યોગોમાં પ્રવર્તાવવાનું સામર્થ્ય હોય છે. ./૧૩૩પા ગાથા : जायसमत्तविभासा बहुतरदोसा इमाण कायव्वा । सुत्ताणुसारओ खलु अहिगाइ कयं पसंगेणं ॥१३३६॥ અન્વયાર્થ : વિદુતરોસા બહુતર દોષ હોવાથી રૂમાબ-આમનેસાધ્વીઓને, સુરાપુસા સૂત્રાનુસારથી દિપડું અધિકાદિરૂપ ના સમત્તવિમાસજાત-સમાપ્તકલ્પની વિભાષા શાયત્રી કરવી. પસંvi #ાં પ્રસંગ વડે સર્યું. * “વસ્તુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : બહુતર દોષ હોવાથી સાધ્વીઓને સૂવાનુસારથી અધિકાદિરૂપ જાત-સમાપ્તકલ્પની વિભાષા કરવી. પ્રસંગ વડે સર્યું. ટીકા : जातसमाप्तविभाषा बहुतरदोषात् कारणादासां कर्त्तव्या व्रतवतीनां सूत्रानुसारतः खल्वधिकादि= द्विगुणादिरूपा, कृतं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुम इति गाथार्थः ॥१३३६॥ * “મfધતિ” અને “ક્રિાઈવરૂપ'માં રહેલ ‘ગરિ' પદથી પ્રૌઢ ઉંમરવાળા સાધ્વીનું ગ્રહણ છે, જેથી ક્યારેક આવી પડેલ વિષમ સંયોગોમાં પણ સર્વ સાધ્વીઓના શીલાદિનું રક્ષણ થઈ શકે. ટીકાર્ય : બહુતર દોષરૂપ કારણથી=શીલની રક્ષાવિષયક ઘણા દોષોની સંભાવના હોવાથી, આમને=વ્રતવતીઓને= સાધ્વીઓને, સૂત્રાનુસારથી અધિકાદિ=દ્વિગુણાદિરૂપ, જાતસમાપ્તકલ્પની વિભાષા કરવી. પ્રસંગ વડે સર્યું, પ્રકૃતિને પ્રારંભીએ છીએ=હવે અમે પ્રકૃતિની પ્રસ્તાવના કરીએ છીએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સાધ્વીઓને શીલની રક્ષાવિષયક ઘણા દોષો થવાનો સંભવ હોવાને કારણે, સાધ્વીઓને સમાપ્તકલ્પ શેષકાળમાં પાંચ સાધ્વીઓથી અને ચાતુર્માસમાં સાત સાધ્વીઓથી થતો નથી, પરંતુ સૂત્ર અનુસાર સાધ્વીઓને શેષકાળમાં દશ સાધ્વીઓથી અને ચાતુર્માસમાં ચૌદ સાધ્વીઓથી સમાપ્તકલ્પ થાય છે, અને તે તે સંખ્યાથી ઓછી સંખ્યાવાળાં સાધ્વીઓ હોય, તો અસમાપ્તકલ્પ થાય છે. વળી તે સાધ્વીઓમાંથી એક સાથ્વી પણ ગીતાર્થ હોય, તો તે ગીતાર્થ સાધ્વીથી યુક્ત સાધ્વી સમુદાય જાતસમાપ્તકલ્પ કહેવાય અને એક પણ સાધ્વી ગીતાર્થ ન હોય, તો તે સાધ્વીસમુદાય અજાતસમાપ્તકલ્પ કહેવાય. આ પ્રકારે સાધ્વીઓની કલ્પવિષયક મર્યાદા જાણવી. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૩-૧૩૩૦ આમ, ગણધરપદને યોગ્ય આચાર્યના અને પ્રવર્તિનીપદને યોગ્ય સાધ્વીના ગુણોનું વર્ણન કર્યા પછી, કારને સ્મરણ થયું કે કેટલાક સાધુઓ ગણધરપદને યોગ્ય ગુણોવાળા નહીં હોવા છતાં શાસ્ત્રાધ્યયનથી સંપન્ન થયેલા હોવાથી સંયમના યોગોમાં સ્વલબ્ધિથી પ્રવર્તી શકે તેવા છે, તેથી ગ્રંથકારે તેવા સ્વલબ્ધિથી પ્રવર્તવાને યોગ્ય સાધુના ગુણોનું પણ ગાથા ૧૩૨૭માં પ્રાસંગિક રીતે વર્ણન કર્યું, ત્યારપછી તેવા સ્વલબ્ધિવાળા સાધુની વિહારની વિધિ જણાવવી આવશ્યક લાગવાથી, ગ્રંથકારે ગાથા ૧૩૨૮માં તેઓને ગુરુ સાથે કે ગુરુદત્ત યોગ્ય પરિવાર સહિત ગુરુથી પૃથ કે ગુરુદત્ત યોગ્ય પરિવારના અભાવમાં સમાપ્તકલ્પથી વિચરવાની વિધિનું વર્ણન કર્યું, ત્યારપછી સમાપ્તકલ્પનું સ્વરૂપ જણાવવું આવશ્યક લાગવાથી, ગ્રંથકારે ગાથા ૧૩૨૯થી ૧૩૩૨માં સ્વલબ્ધિમાન સાધુની સમાપ્તકલ્પની વ્યવસ્થાનું વર્ણન કર્યું. ત્યારપછી સ્વલબ્ધિથી પ્રવર્તવાને યોગ્ય સાધ્વીના પણ ગુણોનું ગાથા ૧૩૩૩માં વર્ણન કર્યું, અને સાધ્વીને આશ્રયીને સ્વલબ્ધિની યોગ્યતાના વિષયમાં ગાથા ૧૩૩૪માં કેટલાકનો મત બતાવીને અને ગાથા ૧૩૩૫માં તે મતનું નિરાકરણ કરીને, ગાથા ૧૩૩માં સ્વલબ્ધિમાન સાધ્વીની પણ સમાપ્તકલ્પની વ્યવસ્થાનું વર્ણન કર્યું. આમ, ગાથા ૧૩૨૭થી માંડીને ૧૩૩૬ સુધીનું સર્વ કથન ગ્રંથકારે પ્રાસંગિક રીતે કર્યું. હવે ગ્રંથકારશ્રી આગળની ગાથાઓમાં પ્રસ્તુત એવી ગણાનુજ્ઞાપ્રદાનની વિધિ દર્શાવશે. તેથી ગ્રંથકાર કહે છે કે પ્રસંગથી સવું, હવે અમે પ્રકૃતિની પ્રસ્તાવના કરીએ છીએ. ./૧૩૩૬ll અવતરણિકાઃ ગાથા ૧૩૨૭થી ગ્રંથકારે પ્રાસંગિક કથન કરવાનો પ્રારંભ કર્યો અને પૂર્વગાથામાં તે પ્રાસંગિક કથન પૂર્ણ કર્યું. હવે પ્રકૃત એવા ગણાનુજ્ઞા આપવારૂપ ગણધરપદ પર અનુયોગી આચાર્યને સ્થાપન કરવાની વિધિ ગાથા ૧૩૪૭ સુધી બતાવે છે – ગાથા : एत्थाऽणुजाणणविही सीसं काऊण वामपासम्मि । देवे वंदेइ गुरू सीसो वंदित्तु तो भणइ ॥१३३७॥ અન્વયાર્થ: સ્થિ=અહીં= યોગ્ય સાધુને ગણધરપદ પર સ્થાપન કરવાના પ્રક્રમમાં, (હવે બતાવે છે એ) મગાઈIવિદી અનુજ્ઞાની વિધિ છે. સીસંવામામિ શl શિષ્યને ઘામ પાસમાં કરીને ગુરૂ ગુરુ વંદે દેવોને વંદે છે, તો ત્યારપછી (ગુરુને) વંત્તિ વંદીને સૌનો શિષ્ય પટ્ટ કહે છે. ગાથાર્થ : યોગ્ય સાધુને ગણધરપદ પર સ્થાપન કરવાના પ્રક્રમમાં હવે બતાવે છે, એ ગણાનુજ્ઞાની વિધિ છે. શિષ્યને ડાબા પડખે રાખીને ગુર દેવોને વંદે છે, ત્યારપછી ગુરુને વંદીને શિષ્ય કહે છે. ટીકા : अत्र प्रक्रमे अनुज्ञाविधिरयं, शिष्यं कृत्वा वामपार्श्वे आत्मनः देवान् वन्दते गुरु: आचार्यः, शिष्यो वन्दित्वाऽत्रान्तरे ततो भणति वक्ष्यमाणमिति गाथार्थः ॥१३३७॥ For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૩૦-૧૩૩૮-૧૩૩૯ ૩૦. ટીકાર્થ: આ પ્રક્રમમાં યોગ્ય આચાર્યને ગણધરપદ પર સ્થાપન કરવાના પ્રસંગમાં, આ અનુજ્ઞાની વિધિ =હવે બતાવે છે એ અનુયોગી આચાર્યને ગણની અનુજ્ઞા આપવાની વિધિ છે : શિષ્યને=જેમને ગણની અનુજ્ઞા આપવાની છે એ અનુયોગી આચાર્યને, આત્માના=પોતાના, ડાબા પડખે કરીને ગુરુ આચાર્ય, દેવોને વંદે છે. આ અવસરે શિષ્ય ગુરુને વંદીને ત્યારપછી વફ્યુમાણને આગળની ગાથામાં કહેવાશે એને, કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૩૩ ગાથા : इच्छकारेणऽम्हं दिसाइ अणुजाणह त्ति आयरिओ । इच्छामो त्ति भणित्ता उस्सग्गं कुणइ उ तयत्थं ॥१३३८॥ અન્વયાર્થઃ છારેTખું સિફિકના “ઇચ્છાકારથી અમને દિગાદિની અનુજ્ઞા આપો” ત્તિ એ પ્રમાણે (શિષ્ય ગુરુને કહે છે.) માોિ ૩ વળી આચાર્ય રૂછીમો “અમે ઇચ્છીએ છીએ” ત્તિ એ પ્રમાણે પત્તિ-કહીને તથિંક તદર્થવાળા ઉત્સર્ગને=શિષ્યને દિગાદિની અનુજ્ઞા આપવા માટેના કાયોત્સર્ગને, ખડું કરે છે. ગાથાર્થ : “ઇચ્છાકારથી અમને દિગાદિની અનુજ્ઞા આપો” એ પ્રમાણે શિષ્ય ગુરને કહે છે. વળી આચાર્ય “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહીને શિષ્યને દિગાદિની અનુજ્ઞા આપવા માટેના કાયોત્સર્ગને કરે છે. ટીકા : ___'इच्छाकारेण-स्वेच्छाक्रिययाऽस्माकं दिगाद्यनुजानीत इति भणति, अत्रान्तरे आचार्य 'इच्छाम' इति भणित्वा तदनन्तरं कायोत्सर्गं करोति तदर्थ-दिगाद्यनुज्ञार्थमिति गाथार्थः ॥१३३८॥ ટીકાર્થ : ઇચ્છાકારથી સ્વની ઇચ્છાની ક્રિયાથી, અમને દિગાદિની અનુજ્ઞા આપો” એ પ્રમાણે કહે છે=શિષ્ય ગુરુને કહે છે. આ અવસરે આચાર્ય–ગુરુ, “અમે ઈચ્છીએ છીએ” એ પ્રમાણે કહીને ત્યારપછી તદર્થવાળા= દિગાદિની અનુજ્ઞાના અર્થવાળા, કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૩૩૮ ગાથા : चउवीसत्थयनवकारपारणं कड्डिउं थयं ताहे । नवकारपुव्वयं चिअ कड्डे अणुण्णणंदिन्ति ॥१३३९॥ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૩-૧૩૪૦ અન્વયાર્થ : રવીન્થયનવારંપારdi=ચતુર્વિશતિસ્તવ, નવકારથી પારણ, થયં ફ્રુિવં સ્તવને-ચતુર્વિશતિસ્તવને, બોલીને તાદે ત્યારપછી નવરપુથ્વયં વિ=નવકારપૂર્વક જ મgoriહિં અનુજ્ઞાનંદીને બોલે છે. * ગાથાના અંતે મUTUUTwifટું પડી રહેલો તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : કાયોત્સર્ગમાં લોગસ સૂત્રના બોલવું, નવકાર દ્વારા કાયોત્સર્ગ પારવો, પ્રગટ લોગસ્સ બોલીને ત્યારપછી નવકાર બોલવાપૂર્વક જ અનુજ્ઞાનંદીને ગુરુ બોલે છે. ટીકા : चतुर्विंशतिस्तवपाठनमस्कारपारणं 'नमोऽरहंताणं ति'इत्येवम्, आकृष्य-पठित्वा स्तवं पूर्वोक्तं ततो नमस्कारपूर्वकमेवाऽऽकर्षति-पठति अनुज्ञानन्दीमिति गाथार्थः ॥१३३९॥ ટીકાર્ય : ચતુર્વિશતિ સ્તવનો પાઠ=કાયોત્સર્ગમાં ગુર લોગસ્સ સૂત્રનો પાઠ કરે છે, “નમો અરિહંતાણં' એ પ્રકારના નમસ્કારથી પારણ=લોગસ્સ સૂત્રનો કાયોત્સર્ગમાં પાઠ કર્યા પછી ગુરુ “નમો અરિહંતાણં' બોલીને કાયોત્સર્ગ પારે છે. પૂર્વોક્ત સ્તવને બોલીને=કાયોત્સર્ગ પાર્યા પછી પૂર્વમાં કહેવાયું એ ચતુર્વિશતિસ્તવ બોલવારૂપ પ્રગટ લોગસ્સ બોલીને, ત્યારપછી નમસ્કારપૂર્વક જ=નવકાર બોલવાપૂર્વક જ, અનુજ્ઞાનંદીને બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ||૧૩૩૯ ગાથા : सीसो वि भाविअप्पा सुणेइ अह वंदिउं पुणो भणइ । इच्छकारेणऽम्हं दिसाइ अणुजाणह तहेव ॥१३४०॥ અન્વયાર્થ : મવિMIભાવિત આત્માવાળો નો વિશિષ્ય પણ સુઝુ સાંભળે છે–ગુરુ વડે બોલાતી અનુજ્ઞાનંદીને સાંભળે છે, હત્યારપછી વંકિં વંદીને (શિષ્ય) પુછો ફરી મUડું કહે છે : રૂછારે ડખું વિસારૂ મનાઈ “ઇચ્છાકારથી અમને દિગાદિની અનુજ્ઞા આપો” તÈર્વ=તે રીતે જ=ગુરુ પણ શિષ્યને પૂર્વમાં કહ્યું તે રીતે જ “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહે છે. ગાથાર્થ : ભાવિત આત્માવાળો શિષ્ય પણ ગુરુ વડે બોલાતી અનુજ્ઞાનદીને સાંભળે છે, ત્યારપછી ગુરુને વંદીને શિષ્ય ફરી કહે છે: “ઇચ્છાકારથી અમને દિગાદિની અનુજ્ઞા આપો,” ગુરુ પણ શિષ્યને પૂર્વમાં કહ્યું તે રીતે જ “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહે છે. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૪૦-૧૩૪૧ ૩૦૯ ટીકા : __शिष्योऽपि भावितात्मा सन् शृणोत्युपयुक्तः, अथ वन्दित्वा पुनर्भणति शिष्यः ‘इच्छाकारेणाऽस्माकं भगवन् ! दिगाद्यनुजानीत 'इति, तथैव भणतीति गाथार्थः ॥१३४०॥ ટીકાર્ય : ઉપયુક્ત એવો શિષ્ય પણ ભાવિત આત્માવાળો છતો સાંભળે છે=અનુજ્ઞાનંદીના અર્થમાં ઉપયોગવાળો થઈને અનુજ્ઞાનંદીના અર્થથી ભાવિત થયેલા સ્વરૂપવાળો શિષ્ય ગુરુ વડે બોલાતી અનુજ્ઞાનંદીને સાંભળે છે. ત્યારપછી ગુરુને વંદીને શિષ્ય ફરી “હે ભગવંત! ઇચ્છાકારથી અમને દિગાદિની અનુજ્ઞા આપો” એ પ્રમાણે કહે છે, તે રીતે જ કહે છે–ગુરુ પણ શિષ્યને પૂર્વમાં કહ્યું તે રીતે જ “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૩૪૦ ગાથા : आह गुरू उ खमासमणाणं हत्थेणिमस्स साहुस्स । अणुजाणिअं दिसाई सीसो वंदित्तु तो भणइ ॥१३४१॥ અન્વયાર્થ: | | ઉમાદવળી ગુરુ કહે છે માસમUTTrizથેળરૂમ સ [િવિસર્ફ મU/જ્ઞાનિં-“ક્ષમાશ્રમણોના હસ્તથી આ સાધુને દિગાદિ અનુજ્ઞાત છે.” (ગુરુને) વંgિ=વંદીને તો ત્યારપછી સીનો શિષ્ય મUBકહે છે. ગાથાર્થ : વળી ગુરુ કહે છે : “ક્ષમાશ્રમણોના હાથથી આ સાધુને દિગાદિ અનુજ્ઞાત છે.” ગુરુને વંદીને ત્યારપછી શિષ્ય કહે છે. ટીકાઃ आह गुरुस्त्वत्रान्तरे, क्षमाश्रमणानां हस्तेन, न स्वमनीषिकया, अस्य साधोः प्रस्तुतस्य अनुज्ञातं दिगादि प्रस्तुतं, शिष्यो वन्दित्वाऽत्रान्तरे ततो भणति वक्ष्यमाणमिति गाथार्थः ॥१३४१॥ ટીકાર્ય : વળી આ અવસરે ગુરુ કહે છે : “સ્વમનીષિકાથી નહીં ક્ષમાશ્રમણોના હાથથી, પ્રસ્તુત એવા આ સાધુને પ્રસ્તુત દિગાદિ અનુજ્ઞાત છે.” આ અવસરે ગુરુને વંદીને ત્યારપછી શિષ્ય વક્ષ્યમાણને=આગળની ગાથામાં કહેવાશે એને, કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુરુ ગણધરપદને યોગ્ય ગુણોવાળા શિષ્યને ગણની અનુજ્ઞા આપતાં કહે છે કે “મારા વડે ક્ષમાશ્રમણોના હાથથી આ સાધુને દિગાદિની અનુજ્ઞા અપાઈ છે, સ્વમતિથી અપાઈ નથી.” For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા’ દ્વાર | ગાથા ૧૩૪૧-૧૩૪૨-૧૩૪૩ આનાથી એ પ્રાપ્ત થાય કે ગુરુ પણ ગુણવાન એવા પૂર્વના ક્ષમાપ્રધાન મહામુનિઓને પરતંત્ર થઈને શિષ્યને ગણધર પદવી આપે છે. વળી ગુરુએ બોલેલું આ વચન તો જ પ્રમાણભૂત કહેવાય કે ગુરુ જે શિષ્યને ગણની અનુજ્ઞા આપે છે, તે શિષ્ય પૂર્વના ક્ષમાશ્રમણોને સંમત હોય; અને ગણની અનુજ્ઞા અપાતો તે શિષ્ય પૂર્વના ક્ષમાશ્રમણોને સંમત તો જ સંભવે કે તે શિષ્યમાં ગણધરપદને યોગ્ય સર્વ ગુણો હોય; અને તેવા જ શિષ્યને ગુરુ પૂર્વના ક્ષમાશ્રમણોને પરતંત્ર થઈને ગણની અનુજ્ઞા આપવા દ્વારા ગણધરપદ પર સ્થાપન કરે છે, પરંતુ શિષ્ય પ્રત્યેના રાગથી કે અન્ય કોઈ આશયથી શિષ્યને ગણધરપદ પર સ્થાપન કરતા નથી. ૧૩૪૧॥ ૩૧૦ ગાથા: અન્વયાર્થ: સંવિસદ વિધ ભળામો-“આદેશ આપો, કંઈક કહું છું.” ગુરૂ મળ=ગુરુ કહે છે : વંવિત્તુ પવેઅહીં-‘વંદીને પ્રવેદન કર.” વંવિત્તુ-(શિષ્ય ગુરુને) વંદીને વેઞયડું-પ્રવેદન કરે છે. તત્ત્વ વળી ત્યાં=શિષ્યના પ્રવેદનમાં, વિદ્દિા=વિધિથી ગુરૂ મળગુરુ કહે છે. ગાથાર્થ संदिसह किं भणामो वंदित्तु पवेअहा गुरू भाइ । दत्तु पवेई भइ गुरू तत्थ विहिणा उ ॥१३४२॥ “આદેશ આપો, કંઈક કહું છું.” ગુરુ કહે છે : “વંદન કરીને પ્રવેદન કર.” શિષ્ય ગુરુને વંદન કરીને પ્રવેદન કરે છે. વળી શિષ્યના પ્રવેદનમાં વિધિથી ગુરુ કહે છે. ટીકા ' सन्दिशत किं भणामि', अत्र प्रस्तावे ' वन्दित्वा प्रवेदय एवं गुरुर्भणति, वन्दित्वा प्रवेदयति शिष्यो, भति गुरुस्त विधिना तु वक्ष्यमाणमिति गाथार्थः ॥१३४२ ॥ ટીકાર્ય “આદેશ આપો, હું કંઈક કહું છું” એમ શિષ્ય કહે છે. આ પ્રસ્તાવમાં “વંદન કરીને પ્રવેદન કર” એ પ્રમાણે ગુરુ કહે છે. શિષ્ય વંદન કરીને પ્રવેદન કરે છે. વળી ત્યાં=શિષ્યના પ્રવેદનમાં, ગુરુ વિધિથી વક્ષ્યમાણને=આગળની ગાથામાં કહેવાશે એ કથનને, કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૩૪૨॥ ગાથા: वंदित्तु तओ तुब्भं पवेइअं संदिसह साहूणं । पवेमि भइ सीसो गुरुराह पवेअय तओ उ ॥ १३४३॥ અન્વયાર્થઃ તઓ-ત્યારપછી (ગુરુને) વંત્તિ-વંદીને (શિષ્ય કહે છે.) તુમં પવેf=‘તમને પ્રવેદન કરાયું, સંવિસ.-આદેશ આપો, સાકૂળ પવેમિ-સાધુઓને હું પ્રવેદન કરું” (આ પ્રમાણે) સૌસો મળરૂ-શિષ્ય કહે For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકી “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૪૩-૧૩૪૪ છે. ગુરુરાદ ગુરુ કહે છે : પવેગ “પ્રવેદન કર.” તો ૩ વળી ત્યારપછી, ગાથાર્થ : ત્યારપછી ગરને વંદન કરીને શિષ્ય કહે છે: “તમને પ્રવેદન કરાયું, આદેશ આપો, સાધુઓને હું પ્રવેદન કરું” આ પ્રમાણે શિષ્ય કહે છે. ગુરુ કહે છે: “પ્રવેદન કર.” વળી ત્યારપછી, ટીકા? ___ वन्दित्वा भणति ततः, किमित्याह-'युष्माकं प्रवेदितं सन्दिशत साधूनां प्रवेदयामि' एवं भणति शिष्यः, अत्रान्तरे गुरुराह 'प्रवेदय', ततस्तु-तदनन्तरमिति गाथार्थः ॥१३४३॥ ટીકાઈઃ ત્યારપછી વંદન કરીને કહે છે=ગુરુને શિષ્ય કહે છે. શું કહે છે? એથી કહે છે – “તમને પ્રવેદન કરાયું, આદેશ આપો, સાધુઓને હું પ્રવેદન કરું” આ પ્રમાણે શિષ્ય કહે છે. એ અવસરે ગુરુ કહે છે: “પ્રવેદન કર.” વળી ત્યારપછી, એ પ્રમાણે ગાથાર્થ છે. ./૧૩૪૩ અવતરણિકા : किमित्याह - અવતરણિકાર્યઃ પૂર્વગાથાના અંતે કહ્યું કે વળી ત્યારપછી, શિષ્ય શું કરે છે? એથી કહે છે – ગાથા : वंदित्तु णमोकारं कईतो सो गुरुं पयक्खिणइ । सो वि अ देवाईणं वासे दाऊण तो पच्छा ॥१३४४॥ અન્વચાઈ: વંતિg વંદીનેત્રત્યારપછી ગુરુને વંદીને, મોક્ષ કૂંતો તો નવકારને બોલતો તે શિષ્ય, ગુરૂં ગુરુને પવિમgઈડુિં પ્રદક્ષિણા કરે છે. જે વિગ અને તે પણ=ગુરુ પણ, રેવાઇ વારે વાઝા-દેવાદિને વાસોને આપીનેદેવ વગેરેની વાસક્ષેપથી પૂજા કરીને, તો પછી ત્યારપછી, ગાથાર્થ : ત્યારપછી ગુરુને વંદન કરીને નવકારને બોલતો શિષ્ય ગુરને પ્રદક્ષિણા આપે છે. અને ગુરુ પણ દેવ વગેરેની વાસક્ષેપથી પૂજા કરીને ત્યારપછી, ટીકાઃ वन्दित्वा नमस्कारमाकर्षन् सः-शिष्यः गुरुं प्रदक्षिणीकरोति, सोऽपि च गुरुर्देवादीनां वासान् दत्त्वा, ततः तदनन्तरं पश्चादिति गाथार्थः ॥१३४४॥ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ટીકાર્ય ગુરુને વંદન કરીને નવકારને બોલતો તે–શિષ્ય, ગુરુને પ્રદક્ષિણા કરે છે. અને તે ગુરુ પણ દેવાદિને વાસોને આપીને=દેવ વગેરેની વાસક્ષેપથી પૂજા કરીને, ત્યારપછી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૩૪૪॥ અવતરણિકા : किमित्याह - - છે અવતરણિકાર્ય : પૂર્વગાથાના અંતે કહ્યું કે ગુરુ પણ દેવાદિની વાસક્ષેપથી પૂજા કરીને ત્યારપછી, શું કરે છે ? એથી કહે અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૪૪-૧૩૪૫ ગાથા : सीसम्म पक्खिवंतो भणाइ तं गुरुगुणेहिं वड्डाहि । एवं तु तिणि वारा उवविसइ तओ गुरू पच्छा ॥ १३४५॥ અન્વયાર્થઃ સીમ્નિ વિશ્ર્વવંતો તં મળા-શિર ઉપર પ્રક્ષેપ કરતા તેને કહે છે=ત્યારપછી શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખતા ગુરુ શિષ્યને કહે છે : ગુરુમુત્તેäિ વજ્રાપ્તિ “ગુરુ ગુણો વડે વધ.” ત્રં તુ તિīિ વારા=આ રીતે જ ત્રણ વાર=ઉપરમાં બતાવ્યું એ રીતે જ ગુરુ ત્રણ વાર કરે છે, તઓ-ત્યારપછી ગુરૂ-ગુરુ વિસબેસે છે. પછા=પછી, ગાથાર્થઃ ત્યારપછી શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખતા ગુરુ શિષ્યને કહે છે : “ગુરુ ગુણો વડે વધ.” આ રીતે જ ગુરુ ત્રણ વાર કરે છે, ત્યારપછી ગુરુ બેસે છે. ત્યારપછી, ટીકા : शिरसि प्रक्षिपन् वासान् भणति तं साधुं 'गुरुगुणैर्वर्द्धस्वं 'इति, एवमेव त्रीन् वारान् एतद्, , उपविशति તત:-તદ્દનન્તર ગુરુ:, પશ્ચાવિતિ ગાથાર્થ: શ્રૂ૪॥ ટીકાર્ય શિર ઉપર વાસોને પ્રક્ષેપ કરતા=શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખતા ગુરુ, તે સાધુને=ગણધરપદને સ્વીકારતા અનુયોગી આચાર્યને, “ગુરુ ગુણો વડે વધ=શાનાદિ ઘણા ગુણો વડે તું વૃદ્ધિ પામ” એ પ્રમાણે કહે છે. આ રીતે જ ત્રણ વાર આ છે=ઉપરમાં બતાવ્યું એ રીતે જ શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખતા ગુરુ “ગુરુ ગુણો વડે વધ” એ પ્રકારે કથન ત્રણ વાર કરે છે. ત્યારપછી ગુરુ બેસે છે. પછી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૫૧૩૪૫॥ For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૪૬-૧૩૪૦ ૩૧૩ ગાથા : सेसं जह सामइए दिसाइअणुजाणणाणिमित्तं तु । णवरं इह उस्सग्गो उवविसइ तओ गुरुसमीवे ॥१३४६॥ અન્વયાર્થ : સાંગશેષ=ત્યારપછી કરવાની શેષ વિધિ, Mદ સામv=જે પ્રમાણે સામાયિકમાં છે, (તે પ્રમાણે અહીં જાણવી.) નવરં તુ વળી ફક્ત હિસાફમણુના નિમિત્ત-દિગાદિની અનુજ્ઞાના નિમિત્તે અહીં જોર કાયોત્સર્ગ થાય છે. તો ત્યારપછી સમીવે ગુરુની સમીપમાં ૩વવિઠ્ઠ (ત સાધુ) બેસે છે. ગાથાર્થ : ત્યારપછી કરવાની શેષ વિધિ જે પ્રમાણે સામાયિકમાં છે, તે પ્રમાણે અહીં જાણવી. વળી ફક્ત દિગાદિની અનુજ્ઞાના નિમિત્તે અહીં કાયોત્સર્ગ થાય છે. ત્યારપછી ગુરની પાસે તે સાધુ બેસે છે. ટીકાઃ शेषं-प्रादक्षिण्यादि यथा सामायिके तथैव द्रष्टव्यं, दिगाद्यनुज्ञानिमित्तं तु नवरमिह कायोत्सर्गो नियमत एव, उपविशति ततो गुरुसमीपे स साधुरिति गाथार्थः ॥१३४६॥ ટીકાર્ય : પ્રાદક્ષિણ્યાદિ શેષ જે રીતે સામાયિકમાં છે=મુમુક્ષુને પ્રવ્રયાના પ્રદાનમાં વિધિ છે, તે રીતે જ જાણવું= આચાર્યને પ્રસ્તુત ગણની અનુજ્ઞાના પ્રદાનમાં વિધિ જાણવી, અર્થાત્ અસ્મલિત નવકારને બોલતો તે ઉપયુક્ત શિષ્ય પ્રદક્ષિણાને કરે છે અને આચાર્યાદિ સર્વ સાધુઓ તે શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે છે, એમ પ્રસ્તુત ગ્રંથમાં પૂર્વે ગાથા ૧૫૦ અને ગાથા ૧૫૧ના પૂર્વાર્ધમાં બતાવેલ છે, તે રીતે જ જાણવું. વળી ફક્ત દિગાદિની અનુજ્ઞાના નિમિત્તે અહીં=ગણાનુજ્ઞાની વિધિની પૂર્ણાહુતિ થયા પછી ગણાનુજ્ઞાના પ્રસ્તાવમાં, નિયમથી જ કાયોત્સર્ગ થાય છે. ત્યારપછી તે સાધુ ગુરુની સમીપમાં બેસે છે=જે સાધુને ગુરુએ ગણની અનુજ્ઞા આપી તે અનુયોગી આચાર્યરૂપ સાધુ ગુરુ પાસે બેસે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૩૪૬l. ગાથા : दिति अ तो वंदणयं सीसाई तओ गुरू वि अणुसद्धिं । दोण्ह वि करेइ तह जह अण्णो वि अ बुज्झई कोई ॥१३४७॥ અન્વયાર્થ : તો અને ત્યારપછી સીસટ્ટશિષ્યાદિ વંvયં હિંતિ વંદનકને આપે છે–તે નવા ગણધર આચાર્યને વંદન કરે છે, તો ત્યારપછી ગુરૂ વિગુરુ પણ હોદ્દવિ બંનેની પણ=ગચ્છ અને ગણધર એ બંનેની પણ, મનુર્દૂિ-અનુશાસ્તિને તદ તે રીતે ડું કરે છે, નહિ જે રીતે મvuો વિ શોરૂં અન્ય પણ કોઈક વુ બોધ પામે. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ *ગાથાના ચોથા પાદમાં રહેલ ‘૩૪' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: અને ત્યારપછી શિષ્ય વગેરે તે નવા ગણધર આચાર્યને વંદન કરે છે, ત્યારપછી ગુરુ પણ ગચ્છ અને ગણધર એ બંનેને પણ અનુશાસ્તિ તે રીતે આપે છે, જે રીતે અન્ય પણ કોઈક જીવ પ્રતિબોધ પામે. ટીકા ददति च ततो वन्दनं शिष्यादयः सर्व एव ततो गुरुरप्यनुशास्ति मौलः द्वयोरपि गच्छ्गणधरयोः करोति तथा संवेगसारं यथाऽन्योऽपि च सत्त्वो बुध्यते कश्चिदिति गाथार्थः ॥ १३४७॥ ટીકાર્ય : અને ત્યારપછી શિષ્યાદિ સર્વે જ વંદનને આપે છે=નવા ગણધર આચાર્યને વંદન કરે છે, ત્યારપછી મૂલ ગુરુ પણ ગચ્છ અને ગણધર બંનેની પણ અનુશાસ્તિને તે રીતે સંવેગસાર કરે છે, જે રીતે અન્ય પણ કોઈક સત્ત્વ બોધ પામે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૫૧૩૪૭ના અવતરણિકા गणधरानुशास्तिमाह અવતરણિકાર્થઃ ગણધરની અનુશાસ્તિને કહે છે અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા’ દ્વાર / ગાથા ૧૩૪૦-૧૩૪૮ - ગાથા: --- ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ત્યારપછી મૂલ ગુરુ ગચ્છ અને ગણધર બંનેને પણ અનુશાસ્તિ આપે છે. તેથી હવે પ્રથમ ગણધરની અનુશાસ્તિનું સ્વરૂપ ગ્રંથકાર ગાથા ૧૩૫૪ સુધી બતાવે છે उत्तममिअं पयं जिणवरेहिं लोगुत्तमेहिं पण्णत्तं । उत्तमफलसंजणयं उत्तमजणसेविअं लोए ॥१३४८ ॥ અન્વયાર્થ: તોગુત્તમેËિ ખિળવહિં પળત્ત-લોકોત્તમ એવા જિનવર વડે પ્રજ્ઞપ્ત એવું ફર્યાં પયં=આ પદ=‘ગણધર’ પદ, ઉત્તમં=ઉત્તમ છે. (ગણધ૨૫દ ઉત્તમ કેમ છે ? તેથી કહે છે —) ઉત્તમનસંનયં=ઉત્તમ ફળનું સંજનક છે, ભોળુ ઉત્તમનળસેવિયં-લોકમાં ઉત્તમ જનોથી સેવિત છે. ગાથાર્થઃ લોકોત્તમ એવા જિનવર વડે પ્રરૂપાયેલું એવું આ ‘ગણધર’ પદ ઉત્તમ છે, ઉત્તમ ફળને પેદા કરનારું છે, લોકમાં ઉત્તમ જનોથી સેવાયેલું છે. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક| ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૪૮-૧૩૪૯ ૩૧૫ ટીકાઃ उत्तममिदं गणधरपदं जिनवरैर्लोकोत्तमैर्भगवद्भिः प्रज्ञप्तम्, उत्तमफलसञ्जनकं-मोक्षजनकमित्यर्थः, उत्तमजनसेवितं गणधराणामुत्तमत्वात् लोक इति गाथार्थः ॥१३४८॥ ટીકાર્ય : લોકોત્તમ એવા જિનવર વડે=ભગવાન વડે, પ્રજ્ઞપ્ત=પ્રરૂપાયેલું, એવું આ “ગણધર પદ ઉત્તમ છે. ગણધર પદ ઉત્તમ કેમ છે? તેથી કહે છે – ઉત્તમ ફળનું સંજનક છે=મોક્ષનું જનક છે, લોકમાં ઉત્તમ જનોથી સેવિત છે; કેમ કે ગણધરોનું ઉત્તમપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આ “ગણધર' પદ લોકોત્તમ એવા ભગવાને પ્રરૂપેલું છે, માટે ઉત્તમ છે. વળી સમ્યગુ પાલન કરાયેલું આ ગણધરપદ મોક્ષરૂપ ઉત્તમ ફળને પેદા કરનારું છે, માટે ઉત્તમ છે. અહીં વિશેષ એ છે કે તીર્થકરો સમવસરણમાં પ્રતિબોધ પામેલા જીવોને પ્રથમ દીક્ષા આપે છે, ત્યારપછી ૩ષ્પ વા ઈત્યાદિ ત્રિપદી આપે છે, તે ત્રિપદી દ્વારા તે મહાપ્રજ્ઞાવાળા સાધુઓ અંતમૂહુર્તમાં દ્વાદશાંગીની રચના કરે છે, ત્યારપછી તીર્થંકર તેઓને અનુયોગની અનુજ્ઞા આપે છે, અને પછી તરત ગણની અનુજ્ઞા આપીને તે સાધુઓને ગણધરપદ પર સ્થાપન કરે છે. આથી પરંપરાથી આપણને પ્રાપ્ત થયેલું આ ગણધરપદ લોકોત્તમ એવા ભગવાને પ્રરૂપેલું છે. વળી, ભગવાનના શિષ્ય એવા ગૌતમાદિ ગણધરો લોકમાં ઉત્તમ પુરુષ હતાં, તેથી આ ગણધરપદ લોકમાં ઉત્તમ પુરુષોથી સેવાયેલું છે, માટે ઉત્તમ છે. આથી આવા ઉત્તમ ગણધરપદને સ્વીકારીને આ નવા ગણધર આચાર્યે આ પદની સ્ટેજ પણ ગ્લાનિ થાય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. એ પ્રકારની અનુશાસ્તિ મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. /૧૩૪૮ ગાથા : धण्णाण णिवेसिज्जइ धण्णा गच्छंति पारमेअस्स । गंतुं इमस्स पारं पारं वच्चंति दुक्खाणं ॥१३४९॥ અન્વયાર્થ : થઈII foસિMટ્ટ ધન્યોમાં નિવેશાય છે ધન્ય એવા સાધુઓમાં આ ગણધરપદ સ્થપાય છે, થઇUTI મસ પારં મચ્છતિ ધન્યો આના પારને પામે છે ધન્ય એવા સાધુઓ ગણધરપદના પારને પામે છે, રૂમર્સઆના=ગણધરપદના, પારં તું પારને પામીને યુવાપે પાદુઃખોના પારને વર્ષ્યાતિ પામે છે. ગાથાર્થ : ધન્ય એવા સાધુઓમાં આ ગણધરપદ સ્થપાય છે, ધન્ય એવા સાધુઓ ગણધરપદના પારને પામે છે, ગણધરપદના પારને પામીને દુઃખોના પારને પામે છે. For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૪૯-૧૩૫૦ ટીકા : धन्यानां निवेश्यते एतद्, धन्या गच्छन्ति पारमेतस्य पदस्य, गत्वाऽस्य विधिना पारं, पारं व्रजन्ति दुःखानां सिद्ध्यन्तीति गाथार्थः ॥१३४९॥ ટીકાર્થ : ધન્યોમાં આ નિવેશાય છે=ધન્ય એવા સાધુઓમાં ગણધરપદ સ્થપાય છે. ધન્ય-ધન્ય એવા સાધુઓ, આ પદના=ગણધરપદના, પારને પામે છે, વિધિથી આના=ગણધરપદના, પારને પામીને દુઃખોના પારને પામે છેઃસિદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગણધરપદ ઉત્તમ હોવાથી ગમે તેવા સાધુઓમાં ગણધરપદનું સ્થાપન કરાતું નથી, પરંતુ અનેક ગુણોથી યુક્ત એવા ધન્ય સાધુઓમાં જ ગણધરપદનું સ્થાપન કરાય છે. વળી આ ગણધરપદનો પાર ધન્ય પુરુષો પામે છે અર્થાતુ ઉચિત જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય તે રીતે આખા ગચ્છને યોગમાર્ગમાં પ્રવર્તાવીને ગણધરપદની મર્યાદાને નિષ્ઠા સુધી ધન્ય સાધુઓ વહન કરે છે. વળી જે ધન્ય સાધુઓ ગણધરપદની મર્યાદાના પારને પામે છે, તેઓ સર્વ દુઃખોના પારને પામે છે અર્થાત સંસારનો શીઘ અંત કરીને મોક્ષે જાય છે. આશય એ છે કે ગણધર આચાર્ય પોતાના ગણધરપદના વહનકાળમાં, અત્યંત અપ્રમાદપૂર્વક આખા ગચ્છને યોગમાર્ગમાં પ્રવર્તાવે છે તેનાથી બંધાયેલા પુણ્યના બળથી, તેમ જ પોતે જે યોગમાર્ગ સેવેલ છે તેનાથી પોતાના આત્મામાં પડેલા સંસ્કારોના બળથી અને ગચ્છને યોગમાર્ગમાં પ્રવર્તાવવા દ્વારા ગચ્છના સાધુઓને જે ઉચિત પ્રવૃત્તિ કરાવેલ તેનાથી પોતાના આત્મામાં પડેલા સંસ્કારોના બળથી; જેમ ગૌતમાદિ ગણધરો ગણધરપદનું સમ્યગું વહન કરીને સર્વ દુઃખોનો અંત કરીને સિદ્ધ થયા, તેમ તે મહાત્મા પણ ગણધરપદનું સમ્યગું વહન કરીને સર્વ દુઃખોનો અંત કરીને સિદ્ધ થાય છે. વળી ગૌતમાદિ ગણધરો ગણધરપદનું સમ્યગુ વહન કરીને આ ભવમાં જ સિદ્ધ થયા, તે રીતે સુધર્માસ્વામી ગણધરની પાટે આવેલા કેટલાક સાધુઓ પણ ગણધરપદને નિષ્ઠાપૂર્વક વહન કરીને તે ભવમાં જ સિદ્ધ થયા; પરંતુ જે સાધુઓ ગણધરપદને નિષ્ઠાપૂર્વક વહન કરવા છતાં આ ભવમાં સિદ્ધ થયા નહીં. તેઓ પણ ઉત્તમ એવા ગણધરપદના સમ્યગૂ સેવનરૂપ પ્રબળ કારણથી થોડા ભવોમાં અવશ્ય સિદ્ધ થાય છે. આ પ્રકારની હિતશિક્ષા મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. ૧૩૪૯. ગાથા : संपाविऊण परमे णाणाई दुहिअतायणसमत्थे । भवभयभीआण दढं ताणं जो कुणइ सो धण्णो ॥१३५०॥ For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૦-૧૩૫૧ અન્વયાર્થ: દિમતાય સમન્થ પર પણ સંપવિઝન દુઃખિતોના ત્રાણમાં સમર્થ એવા પરમ જ્ઞાનાદિને સંપ્રાપ્ત કરીને નો-જે મવમયમીમ=ભવના ભયથી ભીતોના ડરેલા જીવોના, ઢંતાઈi M$ દેઢ ત્રાણને કરે છે=અત્યંત રક્ષણ કરે છે, તો થઈ તે ધન્ય છે. ગાથાર્થ : દુખી જીવોનું રક્ષણ કરવામાં સમર્થ એવા પરમ જ્ઞાનાદિને પ્રાપ્ત કરીને જે ગણધર ભવના ભયથી ડરેલા જીવોનું અત્યંત રક્ષણ કરે છે, તે ગણધર ધન્ય છે. ટીકા : सम्प्राप्य परमान्=प्रधानान् ज्ञानादीन् गुणान् दुःखितत्राणसमर्थान्, किमित्याह-भवभयभीतानां प्राणिनां दृढं त्राणं यः करोति, स धन्यो-महासत्त्व इति गाथार्थः ॥१३५०॥ ટીકાર્ય : દુઃખિતોના ત્રાણમાં સમર્થ દુઃખી જીવોનું રક્ષણ કરવામાં સમર્થ, એવા પરમ=પ્રધાન, જ્ઞાનાદિ ગુણોને સંપ્રાપ્ત કરીને, શું? એથી કહે છે – જે ભવના ભયથી ભય પામેલા પ્રાણીઓના દેઢ ત્રાણને અત્યંત રક્ષણને, કરે છે, તે ધન્ય છે=મહાસત્ત્વવાળા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસારના દુઃખોથી દુઃખી થયેલા જીવોનું રક્ષણ કરવામાં સમર્થ એવા પ્રધાન જ્ઞાનાદિ ગુણોને તે પ્રાપ્ત કર્યા છે; અને આ ગચ્છના સાધુઓ સંસારના દુઃખોથી ભય પામેલા છે, માટે જ સંસારથી મુક્ત થવા તેઓએ સંયમ ગ્રહણ કર્યું છે, તેથી આ ગચ્છને યોગમાર્ગમાં પ્રવર્તાવીને જે ગણધર આ સાધુઓનું સંસારથી રક્ષણ કરે છે, તે ગણધર મહાસત્ત્વશાળી અને ધન્ય છે. આથી રત્નત્રયીની વૃદ્ધિ થાય તે રીતે આખા ગચ્છને સર્વ ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તાવીને તું ગણધરપદની મર્યાદાને સમ્યગું વહન કરીશ તો, આ સાધુઓનું સંસારથી રક્ષણ થશે અને સાધુઓનું સંસારથી રક્ષણ થશે તો તું પણ ધન્ય બનીશ. આ પ્રકારનો હિતોપદેશ મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. II૧૩૫ol. ગાથા : अण्णाणवाहिगहिआ जइ वि न सम्मं इहाउरा होति । तह वि पुण भावविज्जा तेसिं अवणिति तं वाहिं ॥१३५१॥ અન્વયાર્થ : ન વિજોકે રૂદ અહીં=સંયમજીવનમાં, મUSTIVવિહિાદિ-અજ્ઞાનવ્યાધિથી ગૃહીત એવા સાધુઓ સખે મારી સમ્યગુ આતુર વ્યાધિનો નાશ કરવા માટે ચિકિત્સા કરવામાં સમ્યફ તત્પર, હૉતિ થતા નથી. તદ વિ=તોપણ ભાવવિજ્ઞા પુછવળી ભાવવૈદ્યો તેસિંગતેઓના અજ્ઞાનવ્યાધિવાળા સાધુઓના, તે વહિં તે વ્યાધિને મવિિત દૂર કરે છે. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૧-૧૩૫૨ ગાથાર્થ : જેકે સંયમજીવનમાં અજ્ઞાનરૂપી વ્યાધિથી ગ્રહણ કરાયેલા સાધુઓ વ્યાધિનો નાશ કરવા માટે ચિકિત્સા કરવામાં સમ્યફ તત્પર થતા નથી, તોપણ વળી ભાવધો અજ્ઞાનવ્યાધિવાળા સાધુઓના તે વ્યાધિને દૂર કરે છે. ટીકા : ___ अज्ञानव्याधिगृहीताः सन्तो यद्यपि न सम्यगिहाऽऽतुरा भवन्ति, व्याधिदोषात्, तथापि पुनर्भाववैद्यास्तात्त्विकास्तेषामपनयन्ति व्याधि-अज्ञानलक्षणमिति गाथार्थः ॥१३५१॥ ટીકાર્યઃ જોકે અહીં=સંયમજીવનમાં, અજ્ઞાનરૂપી વ્યાધિથી ગ્રહણ કરાયેલા છતા સાધુઓ, સમ્યગુ આતુર=વ્યાધિનો નાશ કરવા માટે ચિકિત્સા કરવામાં સમ્યગુ તત્પર, થતા નથી, કેમ કે વ્યાધિનો દોષ છે. તોપણ વળી તાત્ત્વિક એવા ભાવવૈદ્યો તેઓના=અજ્ઞાનરૂપી વ્યાધિવાળા સાધુઓના, અજ્ઞાનસ્વરૂપ વ્યાધિને દૂર કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : વળી મૂલ ગુરુ નવા ગણધરને અનુશાસ્તિ આપતાં કહે છે કે ગચ્છના આ સાધુઓએ ભાવરોગ મટાડવા માટે સંયમ ગ્રહણ કર્યું છે; આમ છતાં અજ્ઞાનરૂપી વ્યાધિથી ગ્રહણ કરાયેલા આ સાધુઓ સમ્યગુ આતુર થતા નથી અર્થાત્ ભાવરોગ મટાડવા માટે કેવી ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ ? તેનો બોધ નહીં હોવાથી વારંવાર મોહની વૃદ્ધિ થાય તેવી પ્રવૃત્તિ કરે છે; કેમ કે તેઓમાં અજ્ઞાનરૂપી વ્યાધિનો દોષ છે; તોપણ તાત્વિક એવા ભાવવૈદ્યો તે ભાવરોગ મટાડવાના અર્થી સાધુઓનો અજ્ઞાનરૂપી વ્યાધિ દૂર કરે છે, જેથી તેઓ સમ્યગુ ક્રિયારૂપી ઔષધનું સેવન કરીને ભાવરોગથી મુક્ત થાય છે. આથી ભાવવૈદ્ય એવા તારે આ ગચ્છના જીવોની અજ્ઞાનરૂપી વ્યાધિનો નાશ કરવો જોઈએ અને તેઓ સંયમની ક્રિયાઓ સમ્યફ કરનારા થાય તે રીતે તેઓને યોગમાર્ગમાં પ્રવર્તાવવા જોઈએ, જેથી તેઓ પોતાની અજ્ઞાનરૂપી વ્યાધિને દૂર કરીને સમ્યફ ચિકિત્સારૂપી ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા ક્રમે કરીને સંપૂર્ણ ભાવરોગનો ઉચ્છેદ કરી શકે. આ પ્રકારનો ઉપદેશ મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. ll૧૩૫૧ ગાથા : ता तंऽसि भावविज्जो भवदुक्खनिवीडिया तुहं एए । हंदि सरणं पवण्णा मोएअव्वा पयत्तेणं ॥१३५२॥ અન્વયાર્થ : તા તે કારણથી તે માવવિજ્ઞો મણિકતું ભાવવૈદ્ય છે. વિદુનિવરિયા પ્રભવના દુઃખોથી નિપીડિત =સાધુ આદિ, તુરં સરVi-તારા શરણને પવUOT=પ્રપન્ન છેઃપ્રાપ્ત થયેલા છે, જે પ્રય For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા’ દ્વાર / ગાથા ૧૩૫૨-૧૩૫૩ ૩૧૯ મોર્બી મૂકાવવા જોઈએ=તારા વડે આ સાધુ આદિને સંસારના દુઃખોથી મુક્ત કરાવવા જોઈએ. * “રિ' અવ્યય ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ : તે કારણથી તું ભાવવૈધ છે. ભવના દુઃખોથી નિપીડિત સાધુ આદિ તારા શરણને પ્રાપ્ત થયેલા છે, પ્રયત્નથી તારા વડે આ સાધુ આદિને સંસારના દુઃખોથી મુક્ત કરાવવા જોઈએ. ટીકાઃ तत्त्वमसि भाववैद्यो वर्त्तसे, भवदुःस्वनिपीडिताः सन्तस्तवैते-साध्वादयः हन्दि शरणं प्रपन्नाः प्रव्रज्यादिप्रतिपत्त्या, मोचयितव्याः प्रयत्नेन-सम्यक्त्वकारणेनेति गाथार्थः ॥१३५२॥ * “સધ્યાતિઃ'માં ‘વિ' પદથી સાધ્વીનું ગ્રહણ છે. * “પ્રજાવિતિ જ્યા”માં “દિ' પદથી અનુશાસન, ગચ્છવાસાદિનો સંગ્રહ છે. ટીકાર્ય : તે કારણથી=જે કારણથી સમ્યજ્ઞાનાદિ ગુણોવાળો હોવાથી તને ગણધર પદે સ્થાપન કરવામાં આવે છે તે કારણથી, તું ભાવવૈદ્ય છે=વર્તે છે, ભવના દુઃખોથી નિપીડિત છતા આ=સાધુ આદિ, પ્રવજ્યા આદિની પ્રતિપત્તિ દ્વારા તારા શરણને પ્રાપ્ત થયેલા છે. સમ્યત્વના કારણરૂપ પ્રયત્નથી=સમ્યપણાના કરાવણરૂપ પ્રયત્નથી તેઓ પાસે સમ્યપણે પ્રવૃત્તિ કરાવવારૂપ પ્રયત્નથી, મૂકાવવા જોઈએ=તારા વડે આ સાધુ આદિ સંસારના દુઃખોથી મુક્ત કરાવવા જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભાવવૈદ્યો અજ્ઞાનરૂપી વ્યાધિથી ગ્રહણ કરાયેલા જીવોનો અજ્ઞાનરૂપી વ્યાધિ દૂર કરે છે, તે કારણથી તું ભાવવૈદ્ય છે; કેમ કે તું શાસ્ત્રોના પારને પામેલો છે, તેથી તું ગણધરપદને વહન કરવા સમર્થ છે, તેમ જ તું ગચ્છના સાધુઓનું અજ્ઞાન દૂર કરવા સમર્થ છે. અને સંસારના પરિભ્રમણના દુઃખોથી પીડાયેલા આ જીવો પ્રવ્રયા વગેરે સ્વીકારવા દ્વારા તારા શરણે આવેલા છે, માટે અજ્ઞાનના નાશને અનુકૂળ સમ્યક્ પ્રવૃત્તિ તેઓ પાસે કરાવવારૂપ પ્રયત્નથી તારે તેઓને ભાવવ્યાધિથી છોડાવવા જોઈએ. આ પ્રકારનું અનુશાસન મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. ૧૩પરા ગાથા : मोएइ अप्पमत्तो परहिअकरणम्मि णिच्चमुज्जुत्तो । भवसोक्खापडिबद्धो पडिबद्धो मोक्खसोक्खम्मि ॥१३५३॥ અન્વયાર્થ : મવસોશ્વપડવો ભવના સૌખ્યમાં અપ્રતિબદ્ધ, મોદ્યોગ પડિવો મોક્ષના સૌખ્યમાં પ્રતિ દ્ધ, પદિUમિ ત્રેિ ૩ળુ પરહિતકરણમાં નિત્ય ઉઘુક્ત, સપ્રમત્ત =અપ્રમત્ત એવા For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૩-૧૩૫૪ ગણધર મોડું મૂકાવે છે=શરણે આવેલા સાધુ આદિને ભવના દુઃખોથી છોડાવે છે. ગાથાર્થ : સંસારના સુખમાં અપ્રતિબદ્ધ, મોક્ષના સુખમાં પ્રતિબદ્ધ, પરનું હિત કરવામાં નિત્ય ઉધુક્ત, અપ્રમત્ત એવા ગણધર શરણે આવેલા સાધુ આદિને ભવના દુઃખોથી છોડાવે છે. ટીકા : ___ मोचयति चाऽप्रमत्तः सन् परहितकरणे नित्योद्युक्तो य इति, भवसौख्याप्रतिबद्धो-निःस्पृहः, प्रतिबद्धो मोक्षसौख्ये, नाऽन्यत्रेति गाथार्थः ॥१३५३॥ ટીકાર્ય : અને ભવના સૌખ્યમાં અપ્રતિબદ્ધ=નિઃસ્પૃહ, મોક્ષના સૌખ્યમાં પ્રતિબદ્ધ, અન્યત્ર નહીં=મોક્ષના સુખથી બીજા કોઈ સ્થાને પ્રતિબદ્ધ નહીં એવા, પરનું હિત કરવામાં નિત્ય ઉઘુક્ત, અપ્રમત્ત છતા જે છે=જે ગણધર છે, મૂકાવે છે–તે ગણધર શરણે આવેલા સાધુ આદિને ભવના દુઃખોથી છોડાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે ગણધર અપ્રમાદી હોય, અન્ય જીવોનું હિત કરવામાં હંમેશાં ઉદ્યમશીલ હોય, વળી જેઓ સંસારના સુખમાં પ્રતિબંધ વગરના હોય અર્થાત્ સાંસારિક સુખોમાં સર્વથા સ્પૃહા વગરના હોય, અને મોક્ષના સુખમાં પ્રતિબંધવાળા હોય અર્થાત્ જેઓનું ચિત્ત સર્વથા સંગ વગરના મોક્ષમાં પ્રતિબદ્ધ હોય, મોક્ષ સિવાય બીજે ક્યાંય જેઓનું ચિત્ત પ્રતિબદ્ધ ન હોય; તેવા ગણધર શાસ્ત્રોના પારમાર્થિક બોધવાળા હોવાને કારણે શરણે આવેલા સાધુ-સાધ્વીઓને ભાવરોગથી મુક્ત કરાવી શકે છે. માટે તારે પણ આ સાધુઓને અત્યંત અપ્રમાદપૂર્વક મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા જોઈએ. આ પ્રકારની અનુશાસ્તિ મૂલ ગુરુ નવા ગણધર આચાર્યને આપે છે. ૧૩પ૭ll ગાથા : ता एरिसो च्चिअ तुमं तह वि अ भणिओऽसि समयणीईए । णिअयावत्थासरिसं भवया णिच्चं पि, कायव्वं ॥१३५४॥ અન્વયાર્થ: તાકતે કારણથી રિસો ઉચ્ચ આવા પ્રકારનો જ પૂર્વગાથામાં ગણધરના ગુણો બતાવ્યા એવા પ્રકારનો જ, તુરં તું છે, તદ વિ =અને તોપણ સમય -સમયની નીતિથી માસિકનું કહેવાયો છે. વિયા તારે જયાવસ્થારિસંનિજક અવસ્થા દશ ચિં પિકનિત્ય પણ વાયવ્યં કરવું જોઈએ. ગાથાર્થ : તે કારણથી પૂર્વગાથામાં ગણધરના ગુણો બતાવ્યા એવા પ્રકારનો જ તું છે, અને તોપણ સમયની નીતિથી તું કહેવાયો છે. તારે પોતાની અવસ્થાસશ નિત્ય પણ કરવું જોઈએ. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫-૧૩૫૫ ૩૨૧ ટીકા : तदीदृश एव त्वं पुण्यवान्, तथापि च भणितोऽसि मया समयनीत्या करणेन, निजावस्थासदृशं कुशलमेव भवता नित्यमपि कर्त्तव्यं, नाऽन्यदिति गाथार्थः ॥१३५४॥ ટીકાર્થ: તે કારણથી=જે કારણથી પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે ગણધર શરણે આવેલા સાધુઓને સંસારથી છોડાવે છે તે કારણથી, આવા પ્રકારનો જ=પૂર્વગાથામાં ગણધરના ગુણો બતાવ્યા એવા પ્રકારનો જ, તું પુણ્યવાળો છે, અને તોપણ કરણરૂ૫ સમયની નીતિથી=નવા ગણધરને અપાયેલ અનુશાસન પોતાના કર્તવ્યોમાં દઢ પ્રવૃત્તિનું સાધન બને એવી શાસ્ત્રની મર્યાદાથી, મારા વડે તું કહેવાયો છે. તારે નિજ અવસ્થાની સદેશ કુશલ જન્નતારી પોતાની ગણધરપદની અવસ્થાતુલ્ય કુશલ જ કાર્ય, નિત્ય પણ કરવું જોઈએ. અન્ય નહીં, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વમાં વર્ણન કર્યું તેવા ગુણોવાળો તું ભાવવૈદ્ય છે. માટે તું પુણ્યશાળી છે; કેમ કે શાસ્ત્રાધ્યયન કરીને તું ઘણા જીવોને યોગમાર્ગમાં પ્રવર્તાવવાની શક્તિવાળો થયો છે, તેથી તું સ્વયં જ ઉચિત પ્રવૃત્તિ કરનાર હોવાથી તેને અનુશાસ્તિ આપવાની જરૂર નથી; તોપણ અનુશાસ્તિના સાધનભૂત એવી શાસ્ત્રની મર્યાદાથી મારા વડે તને આ અનુશાસ્તિ અપાઈ છે. આ પ્રમાણે કહીને મૂલ ગુરુ આ નવા ગણધર ગુરુની ઉપબૃહણા કરે છે, અને અંતે સારરૂપે મૂલ ગુરુ કહે છે કે તારે તારા ગણધરપદની મર્યાદાને અનુરૂપ કુશલ જ કાર્ય હંમેશાં પણ કરવું જોઈએ. આનાથી એ ફલિત થાય કે ગણધરપદ સ્વીકારીને ગણધરે, ગચ્છના સર્વ સાધુઓ સંસારથી શીધ્ર પાર પામે તે પ્રકારનું કુશળ કાર્ય સદા કરવું જોઈએ, ક્યારેક કરવું જોઈએ એમ નહીં. ગુરુની આવા પ્રકારની અનુશાસ્તિનું શ્રવણ કરીને ગચ્છના યોગ્ય જીવો પોતાના ઉચિત કૃત્યમાં સદા ઉત્સાહિત રહે છે અને આ નવા ગણધર પણ ગુરુના વચનનું સ્મરણ કરીને સદા અપ્રમત્ત થઈને ગચ્છના સર્વ જીવોને સંસારના દુઃખોથી છોડાવે છે. આ પ્રકારના શુભ આશયથી મૂલ ગુરુએ ગણધરને હિતશિક્ષા આપેલ છે. ૧૩૫૪ો. અવતરણિકા : गच्छानुशास्तिमाह - અવતરણિકાર્ય : ગચ્છની અનુશાસ્તિને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૩૪૭માં કહેલ કે ત્યારપછી મૂલ ગુરુ પણ ગણધર અને ગચ્છ એ બંનેને પણ અનુશાસ્તિ આપે છે. તેથી ગાથા ૧૩૪૮થી ૧૩૫૪માં ગ્રંથકારે ગણધરની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું, હવે ગાથા ૧૩૫૯ સુધી ગચ્છની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવે છે – For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ગાથા: અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘ગણાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૩૫૫ भेहिं पिन एसो संसाराडविमहाकडिल्लंमि । सिद्धिपुरसत्थवाहो जत्तेण खणं पि मोत्तव्वो ॥१३५५॥ અન્વયાર્થઃ તુજ્મેર્દિ પિતમારા વડે પણ=ગચ્છના સાધુઓ વડે પણ, સંસારાઽવિમહાડિમિ=સંસારરૂપી અટવીના મહાગહનમાં સિદ્ધિપુરસત્થવાહો-સિદ્ધિરૂપી પુરના સાર્થવાહ એવા સો આ=ગણધર, ખત્તેયત્નથી ઘુળ પિ-ક્ષણ પણ ન મોત્તો-મૂકવા યોગ્ય નથી. ગાથાર્થ: તમારા વડે પણ સંસારરૂપી અટવીના મહાગહનમાં સિદ્ધિરૂપી નગરના સાર્થવાહ એવા ગણધર યત્નથી ક્ષણ પણ મૂકવા યોગ્ય નથી. ટીકા युष्माभिरपि नैष गुरुः संसाराटवीमहाकडिल्ले - महागहने सिद्धिपुरसार्थवाहः, तत्राऽनपायनयनाद्, यत्नेन क्षणमपि मोक्तव्यो नेति वर्त्तत इति गाथार्थः || १३५५ ॥ ટીકાર્થ તમારા વડે પણ=ગચ્છના સાધુઓ વડે પણ, ત્યાં અનપાયથી નયન હોવાથી=સિદ્ધિરૂપી નગરમાં વિઘ્ન વગર લઈ જનારા હોવાથી, સંસારરૂપી અટવીના મહાગહનમાં=મહાસંકટમાં, સિદ્ધિરૂપી નગરના સાર્થવાહ એવા આ ગુરુ=નવા ગણધરરૂપ ગુરુ, યત્નથી ક્ષણ પણ મૂકવા યોગ્ય નથી. ‘7' એ પ્રકારે વર્તે છે=ગાથાના પ્રથમ પાદમાં રહેલ ‘7' ગાથાના ચોથા પાદમાં ‘મોત્તો' સાથે અનુવર્તન પામે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગચ્છના સાધુઓને અનુશાસન આપતાં મૂલ ગુરુ કહે છે કે આ સંસારરૂપી અટવી મહાસંકટવાળી છે. જેવી રીતે કોઈક નગરમાં જવાની ઇચ્છાવાળો પુરુષ સાર્થવાહ સાથે હોય, તો ગહન અટવીથી પાર ઊતરી શકે છે, તેવી રીતે મોક્ષરૂપી નગરમાં જવાની ઇચ્છાવાળા સાધુને આ ગણધર સંસારરૂપી મહાગહન અટવીથી પાર ઉતારે તેવા છે; કેમ કે તેઓ ભગવાનના વચનના પરમાર્થને જાણનારા હોવાથી મોક્ષરૂપી નગરે જવાના અર્થી જીવોને સિદ્ધિપુરમાં વિઘ્નરહિત લઈ જવા માટે સમર્થ છે. માટે તમારે પણ આ મહાત્મા ગણધરને યત્નથી એક ક્ષણ પણ મૂકવા જોઈએ નહીં, અર્થાત્ તમે સંયમજીવનની જે કાંઈ પ્રવૃત્તિ કરો તે સર્વ, આ ગણધરની અનુજ્ઞાથી જ કરજો, જેથી તમારી તે પ્રવૃત્તિ સર્વજ્ઞવચનાનુસાર થશે, અને ગહન પણ સંસારઅટવીનો તમે સુખે સુખે પાર પામી શકશો. ll૧૩૫૫ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫-૧૩૫૦ ૩૨૩ ગાથા : ण य पडिकूलेअव्वं वयणं एअस्स नाणरासिस्स । एवं गिहवासचाओ जं सफलो होइ तुम्हाणं ॥१३५६॥ અન્વયાર્થ : ના રસિયા મિર્સ અને જ્ઞાનરાશિ એવા આના=જ્ઞાનના સમુદાય એવા આ ગણધરના, વયui વચનને પડછન્ને વ્યંગપ્રતિકૂળ કરવું જોઈએ નહીં; i=જે કારણથી વંઆ રીતે=આ ગણધરના વચન પ્રમાણે સર્વ પ્રવૃત્તિ કરવામાં આવે એ રીતે, તુફાdi=તમારો દિવાસો ગૃહવાસનો ત્યાગ સપત્નો સફળ રોટ્ટ થાય છે. ગાથાર્થ : અને જ્ઞાનના સમુદાય એવા આ ગણધરના વચનને પ્રતિકૂળ વર્તવું જોઈએ નહીં; જે કારણથી આ ગણધરના વચન પ્રમાણે સર્વ પ્રવૃત્તિ કુરવામાં આવે એ રીતે તમારો ગૃહવાસનો ત્યાગ સફળ થાય છે. ટીકાઃ न च प्रतिकूलयितव्यमशक्त्या वचनमेतस्य ज्ञानराशेः गुरोः, एवं गृहवासत्यागः प्रव्रज्यया यत् सफलो भवति युष्माकम् आज्ञाराधनेनेति गाथार्थः ॥१३५६॥ ટીકાર્યઃ અને જ્ઞાનના રાશિ એવા આ ગુરુના=જ્ઞાનના સમુદાય એવા આ ગણધરરૂપ ગુરુના, વચનને અશક્તિથી–ગુરુ કહે છે તેવી પ્રવૃત્તિ કરવાની મારામાં શક્તિ નથી એ પ્રકારના વિચારરૂપ અશક્તિથી, પ્રતિકૂળ કરવું જોઈએ નહીં; જે કારણથી આ રીતેeગણધર ગુરુના વચનને અનુકૂળ સર્વ પ્રવૃત્તિ કરવામાં આવે. એ રીતે, તમારો પ્રવ્રજ્યા દ્વારા ગૃહવાસનો ત્યાગ આજ્ઞાના આરાધનથી સફળ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છના સાધુઓને અનુશાસ્તિ આપતાં મૂલ ગુરુ કહે છે કે આ તમારા ગણધર ગુરુ જ્ઞાનના ભંડાર છે, તેથી તેઓ તમારી શક્તિનું સમાલોચન કરીને તમારા આત્માનું હિત થાય તે રીતે જ પ્રવૃત્તિ કરવાનું તમને કહેશે, માટે તમે તેઓએ કહેલ કાર્ય કરવાની મારી શક્તિ નથી એમ વિચારીને, આ જ્ઞાનરાશિ ગુરુના વચનથી પ્રતિકૂળ કરશો નહીં; કેમ કે તમે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવા દ્વારા જે ગૃહવાસનો ત્યાગ કર્યો છે, તે ભગવાનની આજ્ઞાની આરાધના કરવાથી સફળ થાય છે, અને આ જ્ઞાનરાશિ ગુરુ તમને જે કાંઈ કહેશે તે ભગવાનના વચન અનુસાર જ હશે, તેથી તેમના વચનને અનુકૂળ પ્રવૃત્તિ કરવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થશે. ||૧૩પ૬II ગાથા : इहरा परमगुरूणं आणाभंगो निसेविओ होइ । विहला य होंति तम्मी निअमा इहलोअपरलोआ ॥१३५७॥ For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/“ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૫૦-૧૩૫૮ અન્વયાર્થ : રૂર ઇતરથા=જ્ઞાનરાશિ ગુરુના વચનને પ્રતિકૂળ કરવાથી, પરમગુરૂ સામનો પરમ ગુરુનો આજ્ઞાભંગ નિવિ નિસેવિત રોટ્ટ થાય છે, તમને અને તે થયે છતે પરમ ગુરુની આજ્ઞાભંગ થયે છત, નિગમ-નિયમથી રૂદત્તોમપત્નો ઈહલોક-પરલોક વિના વિફળ હોંતિ થાય છે. ગાથાર્થ : જ્ઞાનરાશિ ગુરના વચનને પ્રતિકૂળ કરવાથી પરમ ગુરનો આજ્ઞાભંગ સેવાયેલો થાય છે, અને પરમ ગુરુની આજ્ઞાભંગ થયે છતે નિયમથી ઈહલોક અને પરલોક નિષ્ફળ થાય છે. ટીકા : ___ इतरथा-तद्वचनप्रतिकूलनेन परमगुरूणां-तीर्थकृतामाज्ञाभङ्गो निषेवितो भवति, निष्फलौ च भवतः तस्मिन् आज्ञाभने सति नियमादिहलोकपरलोकाविति गाथार्थः ॥१३५७॥ ટીકાર્ય : ઇતરથા–તેના વચનના પ્રતિકૂલનથી=જ્ઞાનરાશિ ગુરુના વચનને પ્રતિકૂળ કરવાથી, પરમ ગુરુની= તીર્થકરની, આજ્ઞાનો ભંગ સેવાયેલો થાય છે, અને તે=આજ્ઞાભંગ, થયે છતે નિયમથી આ લોક-પરલોક નિષ્ફળ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છના સાધુઓને હિતશિક્ષા આપતાં પૂર્વગાથામાં મૂલ ગુરુએ કહ્યું કે આ જ્ઞાનરાશિ ગુરુના વચનને પ્રતિકૂળ કરવું જોઈએ નહીં. એને જ દઢ કરવા અર્થે કહે છે કે આવા જ્ઞાનરાશિ ગુરુના વચનને પ્રતિકૂળ કરવાથી પરમ ગુરુની આજ્ઞાનો ભંગ સેવાયેલો થાય છે; કેમ કે આ જ્ઞાનરાશિ ગુરુ જે કાંઈ કહેશે તે પરમ ગુરુની આજ્ઞાનું સ્મરણ કરીને જ કહેશે, સ્વમતિથી કહેશે નહીં; અને પરમ ગુરુની આજ્ઞા એ છે કે “જીવમાં જેટલી શક્તિ હોય તે શક્તિને સર્વ ઉદ્યમથી ઉચિત કૃત્યોમાં પ્રવર્તાવવી જોઈએ.” તેથી શક્તિ ન હોય તેવું કૃત્ય કરવાનું વિધાન પરમ ગુરુએ કરેલ નથી, માટે આ ગુરુ પણ તમારી શારીરિકાદિ શક્તિ, ક્ષયોપશમ અને સંયોગોને વિચારીને જે પ્રકારનું કૃત્ય તમારા માટે ઉચિત હોય, તે પ્રકારનું કૃત્ય જ તમને કરવાનું કહેશે; આમ છતાં જો તમે સ્વમતિથી “આ કૃત્ય મારાથી થઈ શકે તેમ નથી” એમ વિચારીને, તેમના વચનને પ્રતિકૂળ વર્તન કરશો તો, પરમ ગુરુની આજ્ઞાનો ભંગ કરશો, અને પરમગુરુની આજ્ઞાનો ભંગ થશે તો, નક્કી તમારી આ લોકમાં કરેલી સંયમની ક્રિયાઓ નિષ્ફળ બનશે અને સદ્ગતિની પ્રાપ્તિ નહીં થવાથી પરલોક પણ નિષ્ફળ બનશે. ll૧૩૫ ગાથા : ता कुलवहुणाएणं कज्जे निब्भत्थिएहि वि कहिचि । एअस्स पायमूलं आमरणंतं न मोत्तव्वं ॥१३५८॥ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૮ ૩૨૫ અન્વયાર્થ : તાકતે કારણથી=પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી, ન્ને કાર્યમાં ઋરિંદ્રિકોઈક રીતે નિમ્મસ્જિદ વિ-નિર્ભત્સિતોએ પણ=ગુરુ દ્વારા નિર્ભર્જના કરાયેલા સાધુઓએ પણ, પુરૂ પાયમૂત્ન=આનું પાદમૂલ= જ્ઞાનરાશિ ગુરુનું સામીપ્ય, નવદુIUકુલવધૂના જ્ઞાતથી કામરપતં-આમરણાંત મોત્તવૃં મૂકવું જોઈએ નહીં. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી કાર્યમાં કોઈક રીતે ગુરુ દ્વારા નિર્ભર્જના કરાયેલા સાધુઓએ પણ જ્ઞાનરાશિ ગુરુનું સામીપ્ય કુલવધૂના દતથી મરણ સુધી મૂકવું જોઈએ નહીં ટીકા? ___ तत्कुलवधूज्ञातेन-उदाहरणेन कार्ये निर्भत्सितैरपि सद्भिः कथञ्चिदेतस्य-गुरोः पदोर्मूलंसमीपमामरणान्तं न मोक्तव्यं सर्वकालमिति गाथार्थः ॥१३५८॥ ટીકાર્ય : તે કારણથી જ્ઞાનરાશિ ગુરુના વચનને પ્રતિકૂળ કરવાથી તીર્થંકરની આજ્ઞાનો ભંગ થાય છે અને આજ્ઞાનો ભંગ થવાથી આ લોક અને પરલોક નિષ્ફળ થાય છે તે કારણથી, કાર્યમાં કોઈક રીતે નિર્ભત્સિત છતાઓએ પણ=ગુરુ દ્વારા નિર્ભર્જના કરાયેલા એવા સાધુઓએ પણ, આનાકગુરુના, પદનું મૂલ=સમીપ=જ્ઞાનરાશિ એવા ગણધર ગુરુના ચરણોનું સામીપ્ય, કુલવધૂના જ્ઞાતથી=ઉદાહરણથી, આમરણાંત=સર્વ કાળ, મૂકવું જોઈએ નહિ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છના સાધુઓને હિતશિક્ષા આપતાં અંતે મૂલ ગુરુ કહે છે કે આ ગણધર ગુરુના વચનને પ્રતિકૂળ વર્તવાથી તીર્થકરની આજ્ઞાનો ભંગ થવાને કારણે આ લોક-પરલોક નિષ્ફળ થાય છે, તે કારણથી કોઈ કાર્યમાં ક્ષતિ થવાથી આ ગુરુ તમારી નિર્ભર્જના કરે અર્થાત્ તે ક્ષતિનો સખત ઠપકો આપે, તોપણ તમારે આ ગુરુનું સામીપ્ય ક્યારેય છોડવું જોઈએ નહીં. જેમ કોઈ કુલવધુ પ્રમાદને વશ થઈને કુલની મર્યાદાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે અને તેને વડીલો સખત ઠપકો આપે, તોપણ તે કુલવધૂને તે ઠપકો પ્રીતિરૂપ લાગે છે; કેમ કે તે જાણતી હોય છે કે “મારે કુળની મર્યાદાનું ઉલ્લંઘન કરવું ઉચિત નથી, છતાં મેં જે કુળની મર્યાદાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે, તેનો ઠપકો આપીને આ વડીલોએ મારું અકૃત્યથી રક્ષણ કર્યું છે.” તેમ ગણધર ગુરુ ભગવાનના કુળની મર્યાદા પ્રમાણે પ્રવૃત્તિ કરનારા સાધુઓને ક્યારેય ઠપકો આપતા નથી, પરંતુ ભગવાનના કુળની મર્યાદાથી વિરુદ્ધ કાર્ય કર્યું હોય, તો જ તે સાધુઓનું હિત કરવા માટે તેઓ ઠપકો આપે છે. માટે ગુરુએ કરેલ તે નિર્ભર્સનાથી દુઃખી થયા વગર તમારે પણ મરણ સુધી આ ગુરુની સેવા કરવી જોઈએ, પરંતુ ક્યારેય આવા જ્ઞાનરાશિ ગુરુનો ત્યાગ કરવો જોઈએ નહીં. ll૧૩૫૮ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૯ અવતરણિકા : ગુપમા – અવતરણિકાર્ય : ગુણને કહે છે, અર્થાત્ ગાથા ૧૩૫૫થી ૧૩૫૮માં મૂલ ગુરુ દ્વારા ગચ્છને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું, તે પ્રમાણે જે સાધુઓ ગણધરને પરતંત્ર રહીને સંયમનું પાલન કરે છે, તેઓને પ્રાપ્ત થતાં લાભ બતાવે છે – ગાથા : णाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते अ । धण्णा आवकहाए गुरुकुलवासं ण मुंचंति ॥१३५९॥ અન્વયાર્થ : TIUસ્ત મારોટ્ટ-જ્ઞાનના ભાગી થાય છે, વંસને ચરિત્તે મદર્શનમાં અને ચારિત્રમાં થિરથરો સ્થિરતર થાય છે. (આથી) થઇUT=ધન્યો ધન્ય એવા જીવો, ગુરુનવાણં ગુરુકુલવાસને ગાવાઈ યાવત્યુથ સર્વ કાળ, ન મુંવંતિ મૂકતા નથી. ગાથાર્થ : ગુરુકુલમાં રહેતા સાધુ જ્ઞાનના ભાગી થાય છે, દર્શનમાં અને ચારિત્રમાં સ્થિરતર થાય છે. આથી ધન્ય એવા જીવો ગુરુકુલવાસને સર્વ કાળ મૂકતા નથી. ટીકા : ज्ञानस्य भवति भागी गुरुकुले वसन्, स्थिरतरो दर्शने चारित्रे च आज्ञाराधनदर्शनादिना, अतो धन्या यावत्कथं सर्वकालं गुरुकुलवासं न मुञ्चन्तीति गाथार्थः ॥१३५९॥ ટીકાર્ય : ગુરુકુલમાં વસતા સાધુ જ્ઞાનના ભાગી થાય છે, આજ્ઞાના આરાધન-દર્શનાદિથી આજ્ઞાના આરાધનથીગુણવાન ગુરુના દર્શનથી અને સંયમની ઉચિત આચરણાથી, દર્શનમાં અને ચારિત્રમાં સ્થિરતર થાય છે. આથી ધન્ય એવા સાધુઓ ગુરુકુલવાસને યાવત્કથ=સર્વ કાળ, મૂકતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગચ્છના સાધુઓને હિતશિક્ષા આપતાં મૂલ ગુરુ કહે છે કે આ ગણધર ગુરુએ કાલોચિત સકલ સૂત્રાર્થો ગ્રહણ કરેલાં છે, તેથી તેઓ પોતાની શક્તિ મુજબ યોગ્ય જીવોને જ્ઞાનનું પ્રદાન કરીને જ્ઞાનના ભાગી બનાવે તેવા છે. માટે ગુરુકુલમાં વસવાથી સાધુઓ નવા નવા જ્ઞાનપ્રાપ્તિના ભાગી બને છે. વળી ગણધર ગુરુ ગચ્છમાં વસનારા સાધુઓને યુક્તિ અને અનુભવ દ્વારા શાસ્ત્રવચનો સંગત કરી બતાવે છે, આથી આવા ગુરુ પાસેથી શાસ્ત્રના સૂક્ષ્મ પદાર્થોની પ્રાપ્તિ થવાથી ગચ્છમાં રહેવારૂપ ભગવાનની આજ્ઞાનું For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૫૯-૧૩૬૦ ૩૨૦ આરાધન થાય છે, તેથી દર્શનની શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને આવા ગુરુના વચન અનુસાર કરાયેલી સંયમની સમ્યમ્ આચરણાઓથી ચારિત્રની શુદ્ધિ પ્રાપ્ત થાય છે, જેના કારણે તેઓનું દર્શન અને ચારિત્ર પૂર્વ કરતાં સ્થિરતર થાય છે. આથી હળુકર્મી, માર્ગાનુસારી બુદ્ધિવાળા, ધન્ય એવા સાધુઓ રત્નત્રયીની વૃદ્ધિના કારણીભૂત એવા ગુરુકુળને સદા માટે છોડતા નથી. આ પ્રકારના ગુરુકુળવાસના લાભો બતાવવાથી મૂલ ગુરુના વચનથી ઉત્સાહિત થઈને પણ ગચ્છના સાધુઓ નવા ગણધર ગુરુનું દઢ અવલંબન લઈને પોતાના સંયમની વૃદ્ધિ કરી શકે છે. વળી ગાથા ૧૩૪૭માં કહેલ કે મૂલ ગુરુ ગણધરને અને ગચ્છને તે પ્રકારે સંવેગસાર અનુશાસ્તિ આપે, કે જેથી અન્ય પણ કોઈ યોગ્ય જીવ બોધ પામે. તેનાથી એ પ્રાપ્ત થાય કે ઉપરમાં બતાવી એવી અનુશાસ્તિ ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી તેને સાંભળનાર કોઈ વિચારક પુરુષને થાય કે “આ પ્રવચન કોઈ આપ્ત પુરુષથી પ્રવર્તિત છે, જે પ્રવચનમાં રહેલા ગણધર અને ગચ્છના સાધુઓ આવા પ્રકારની વિવેકવાળી પ્રવૃત્તિ કરે છે, ગણધર અને ગચ્છ દ્વારા કરાતી આવી વિવેકવાળી પ્રવૃત્તિનું સમર્થન કરવા જ આમના ગુરુએ આવા પ્રકારનું અનુશાસન આપેલ છે.” તેથી તે પુરુષને પ્રવચન પ્રત્યે પક્ષપાત થાય છે, જેથી તે વિચારક શ્રોતાને પણ ભગવાનના શાસનની પ્રાપ્તિ થાય છે. ll૧૩૫૯યા અવતરણિકા : ગાથા ૧૩૩૭થી ૧૩૪૭માં ગણધરપદને યોગ્ય ગુણોવાળા અનુયોગી આચાર્યને ગણની અનુજ્ઞા આપવાની વિધિ બતાવી, ત્યારપછી ગાથા ૧૩૪૮થી ૧૩૫૪માં મૂલ ગુરુ દ્વારા તે નવા ગણધરને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું અને ગાથા ૧૩૫૫થી ૧૩૫૯માં ગચ્છને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું. હવે પ્રવર્તિનીપદને યોગ્ય ગુણોવાળી સાધ્વીને પ્રવર્તિનીપદે સ્થાપન કર્યા પછી મૂલ ગુરુ દ્વારા તે નવી પ્રવર્તિનીને અપાતી અનુશાસ્તિનું અને તે પ્રવર્તિનીની નિશ્રામાં રહેલ સાધ્વીઓને અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ સંક્ષેપથી બતાવતાં ગ્રંથકાર કહે છે – ગાથા : एवं चिअ वइणीणं अणुसद्धिं कुणइ एत्थ आयरिओ । तह अज्जचंदणमिगावईण साहेइ परमगुणे ॥१३६०॥ અન્વયાર્થ : પર્વ વિડ=આ રીતે જ જે રીતે મૂલ ગુરુ ગણધરની અને ગચ્છના સાધુઓની અનુશાસ્તિ કરે છે એ રીતે જ, પત્થ અહીં=પ્રવર્તિનીપદના પ્રદાનના વ્યતિકરમાં, માોિ આચાર્ય=મૂલ ગુરુ, વફviવ્રતિનીઓની બુદ્દેિ અનુશાસ્તિને સુપરૂિ કરે છે ત€તથા બળવંતમિવ આર્યા ચંદના-મૃગાવતીના પરમાને પરમ ગુણોને સાડું કહે છે. For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ અનુયોગગણાનુજ્ઞાવસ્તુકગણાનુજ્ઞા દ્વાર / ગાથા ૧૩૬૦, ૧૩૬૧-૧૩૬૨ ગાથાર્થ : જે રીતે મૂલ ગુરુ ગણધરને અને ગચ્છને અનુશાસ્તિ આપે છે, એ રીતે જ પ્રવર્તિનીપદ આપવાના પ્રસંગમાં મૂલ ગુરુ સાધ્વીઓને અનુશાસ્તિ આપે છે અને આ ચંદના-મૃગાવતીના પરમ ગુણોને કહે છે. ટીકાઃ ___ एवमेव व्रतवतीनां साध्वीनामनुशास्ति करोत्यत्र व्यतिकरे आचार्यः मौलः, तथा आर्यचन्दनामृगावत्योः सम्बन्धिनः कथयति परमगुणानिति, अत्र कथानकं प्रतीतमेवेति गाथार्थः ॥१३६०॥ ટીકાર્થ : આ રીતે જ=જે રીતે મૂલ ગુરુ ગણધરની અને ગચ્છની અનુશાસ્તિને કરે છે એ રીતે જ, આ વ્યતિકરમાં= પ્રવર્તિનીપદના પ્રદાનના પ્રસંગમાં, મૌલ આચાર્ય=મૂલ ગુરુ, વ્રતવતીઓની=સાધ્વીઓની, અનુશાસ્તિને કરે છે અને આર્યા ચંદના અને મૃગાવતીના સંબંધવાળા પરમ ગુણોને કહે છે. અહીં કથાનક પ્રતીત જ છે=આર્યા ચંદના અને આર્યા મૃગાવતી સાધ્વીનું કથાનક પ્રસિદ્ધ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે રીતે મૂલ આચાર્ય ગણધરપદના પ્રદાન પ્રસંગે ગણધરને અને ગચ્છના સાધુઓને અનુશાસન આપે છે, એ રીતે જ પ્રવર્તિનીપદના પ્રદાન પ્રસંગે મૂલ આચાર્ય પ્રવર્તિનીને અને તેમની નિશ્રામાં રહેલ સાધ્વીઓને અનુશાસન આપે છે. વળી તેઓને દષ્ટાંત આપે છે કે જેમ પ્રવર્તિની એવી આર્યા ચંદનાએ પોતાની શિષ્યાઓને સમ્યગુ અનુશાસન આપીને કેવળજ્ઞાનરૂપ પરમ ગુણોને પ્રાપ્ત કર્યા અને ગુરુના અનુશાસનને સમ્યગૂ ઝીલનારા તેઓના શિષ્યા આર્યા મૃગાવતી, જેમણે પોતાના પ્રમાદ દોષથી થયેલ અપરાધના ઠપકાને સંવેગપૂર્વક ગ્રહણ કરીને કેવળજ્ઞાનરૂપ પરમ ગુણોને પ્રાપ્ત કર્યા; તેમ આ નવા પ્રવર્તિની સાધ્વીએ પોતાની નિશ્રામાં રહેલ સાધ્વીઓને સમ્યગુ અનુશાસન આપવું જોઈએ અને સાધ્વીઓએ પણ ગુણવાન એવી પ્રવર્તિનીએ આપેલા અનુશાસનને સંવેગપૂર્વક ઝીલવું જોઈએ. આથી સંયમજીવનના ઉચિત કૃત્યોમાં કોઈક સ્કૂલના થઈ હોય અને તે અલનાવિષયક પ્રવર્તિનીએ ઠપકો આપ્યો હોય, તો તે ઠપકાને સંવેગનું કારણ બને તે રીતે સર્વ સાધ્વીઓએ ઝીલવો જોઈએ, તો જ તમને સંયમની શુદ્ધિ પ્રાપ્ત થશે. - આ પ્રકારની હિતશિક્ષા મૂલ આચાર્ય ગુણવાન સાધ્વીને પ્રવર્તિનીપદ આપ્યા પછી તે પ્રવર્તિનીને અને તે પ્રવર્તિનીની નિશ્રામાં રહેલા સાધ્વીઓને આપે છે. વળી ચંદના અને મૃગાવતી સાધ્વીનું દષ્ટાંત પ્રસિદ્ધ હોવાથી ગ્રંથકારે અહીં બતાવેલ નથી. ./૧૩૬૦ના અવતરણિકા: ગાથા ૧૩૪૮થી ૧૩૫૪માં નવા ગણધર આચાર્યની અનુશાસ્તિનું અને ગાથા ૧૩૫૫થી ૧૩૫૯માં ગચ્છના સાધુઓની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું; તેમ જ ગાથા ૧૩૬૦માં નવા પ્રવર્તિની સાધ્વીની અને તેમના નિશ્ચિત સાધ્વીઓની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું. For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તક / ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૬૧-૧૩૬૨ ૩૨૯ વળી ગાથા ૧૩૨૭થી ૧૩૩૬માં પ્રાસંગિક રીતે લબ્ધિને યોગ્ય ગુણોવાળા સાધુનું અને સાધ્વીનું સ્વરૂપ બતાવેલ. તેથી હવે પ્રસ્તુત બે ગાથામાં તે સ્વલબ્ધિમાન સાધુને મૂલ ગુરુ દ્વારા અપાતી અનુશાસ્તિનું સ્વરૂપ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : भणइ सलद्धीअं पि हु पुव्वं तुह गुरुपरिक्खिआ आसि । लद्धी वत्थाईणं णिअमा एगंतनिदोसा ॥१३६१॥ इण्हि तु सुआयत्तो जाओऽसि तुमं ति एत्थ वत्थुम्मि । ता जह बहुगुणतरयं होइ इमं तह णु कायव्वं ॥१३६२॥ અન્વયાર્થ : સદ્ધી gિ મMડૂ સ્વલબ્ધિકને પણ કહે છેઃસ્વલબ્ધિમાન સાધુને પણ મૂલ ગુરુ અનુશાસ્તિ આપતાં કહે છે : પુષં પૂર્વે તુ તારી ગુરુપર9િમાં ગુરુથી પરીક્ષિત વસ્થાનું નક્કી=વસ્ત્રાદિની લબ્ધિ for HT= નિયમથી અનિદ્દોલા એકાંતથી નિર્દોષ માસ હતી. રૂદ તુ-વળી હવે તુમંત્રનું પ્રત્યે વલ્યુમિ આ વસ્તુમાં=વસ્ત્રાદિની લબ્ધિ આદિ વસ્તુમાં, સુમાયેત્તો શ્રુતને આયત્ત નાસિકથયો છે. તાકતે કારણથી નદ જેવી રીતે રૂ=આ વસ્ત્રાદિની લબ્ધિ આદિ, વહુ!!ાતરયં બહુગુણતરવાળું દોડું થાય, તદ પુeતેવી રીતે જ વાયવ્યં કરવું જોઈએ. * 'દુ' વાક્યાલંકારમાં છે. * ‘તિ' પાદપૂર્તિમાં છે. * “y' વકાર અર્થમાં છે. ગાથાર્થ : સ્વલબ્ધિક સાધુને પણ ભૂલ ગુરુ અનુશાસ્તિ આપતાં કહે છેઃ પૂર્વે તારી ગુરથી પરીક્ષિત વસ્ત્રાદિની લધિ નિયમથી એકાંતથી નિર્દોષ હતી. વળી હવે તું વરસાદિની લબ્ધિ આદિ વસ્તુમાં શ્રુતને આધીન થયો છે. તે કારણથી જેવી રીતે વરસાદિની લબ્ધિ આદિ બહુગુણતરવાળું થાય, તેવી રીતે જ તારે કરવું જોઈએ. ટીકા? भणति स्वलब्धिकमपि मौलगुरुः, पूर्वं तव इतः कालाद् गुरुपरीक्षिता आसीत्, का ? इत्याहलब्धिर्वस्त्रादीनां प्राप्तिरित्यर्थः नियमादेकान्तनिर्दोषा गुरुपारतन्त्र्यादिति गाथार्थः ॥१३६१॥ इदानीं स्वलब्ध्यनुज्ञायाः श्रुतायत्तो जातोऽसि त्वमित्यत्र वस्तुनि वस्त्रादिलब्ध्यादौ, तद् यथा बहुगुणतरं भवत्येतद्-वस्त्रादिलब्ध्यादि, तथैव कर्त्तव्यं सर्वत्र सूत्रात् प्रवर्तितव्यमिति गाथार्थः ॥१३६२॥ * “વર્તાવ્ય માં ‘મણિ'થી એ દર્શાવવું છે કે મૂલ ગુરુ નવા ગણધરને અને નવી પ્રવર્તિનીને તો અનુશાસ્તિ આપે છે, પરંતુ નવા સ્વલબ્ધિમાન સાધુને પણ અનુશાસ્તિ આપે છે. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૬૧-૧૩૬૨ * “વાવીન'માં ‘માર' પદથી પાત્રાદિ ઉપકરણો, વસતિ, શિષ્યાદિનો સંગ્રહ છે. * “ ધ્યાતી''માં ‘માવિ' પદથી અલબ્ધિનો સંગ્રહ છે. ટીકાર્ય : સ્વલબ્ધિક સાધુને પણ મૂલ ગુરુ કહે છે : આ કાળથી પૂર્વે તારી ગુરથી પરીક્ષા કરાયેલી હતી. શું? અર્થાત ગુરુથી પરીક્ષા કરાયેલી શું હતી? એથી કહે છે – ગુરુને પરતંત્રપણું હોવાથી નિયમથી એકાંતથી નિર્દોષ વસ્ત્રાદિની લબ્ધિ પ્રાપ્તિ હતી, એ પ્રમાણે ગાથાર્થ છે. સ્વલબ્ધિની અનુજ્ઞાથી તને સ્વલબ્ધિની અનુજ્ઞા અપાયેલી હોવાથી, હવે તું આ વસ્ત્રાદિની લબ્ધિ આદિ વસ્તુમાં શ્રતને આયત્ત શ્રુતને આધીન, થયેલો છે. તે કારણથી જે રીતે આ=વસ્ત્રાદિની લબ્ધિ આદિ, બહુ ગુણતરવાળું થાય, તે રીતે જ કરવું જોઈએ=સર્વત્ર સૂત્રથી પ્રવર્તવું જોઈએ=વસ્ત્રાદિના ગ્રહણમાં કે અગ્રહણમાં સર્વ સ્થાને સૂત્રમાં કહેલ વિધિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મૂલ ગુરુ સ્વલબ્ધિને યોગ્ય ગુણોવાળા સાધુને સ્વલબ્ધિની અનુજ્ઞા આપ્યા પછી અનુશાસ્તિ આપતાં કહે છે કે અત્યાર સુધી તું ગુરુથી પરીક્ષિત વસ્ત્રાદિની પ્રાપ્તિવાળો હતો, તેથી અત્યાર સુધી તે જે વસ્ત્રપાત્ર, વસતિ આદિ ઉપકરણોનો પરિભોગ કર્યો, તે સર્વ ગીતાર્થ ગુરુ પાસેથી મેળવ્યા હોવાથી નિયમથી એકાંતે નિર્દોષ હતાં, અર્થાત્ તે વસ્ત્રાદિ ક્યારેક ઉત્સર્ગથી તો ક્યારેક અપવાદથી શાસ્ત્રવચનાનુસારે ગુરુ દ્વારા પરીક્ષા કરાયેલ હોવાથી, કર્મબંધનું કારણ બને તેવા દોષથી સર્વથા રહિત હતાં; કેમ કે ગુણવાન ગુરુને પરતંત્રપણું હતું. આશય એ છે કે ગીતાર્થ ગુરુ સાધુઓને ધર્મના ઉપકરણરૂપે જ વસ્ત્રાદિ આપે છે અને ગ્રહણ કરાયેલ વસ્ત્રાદિનો સંયમની વૃદ્ધિ થાય તે રીતે જ પરિભોગ કરવાનું સાધુઓને કહે છે. તેથી ગુણવાન ગુરુને પરતંત્ર સાધુઓને, ગુરુથી પરીક્ષિત એવા ઉત્સર્ગથી સર્વ દોષોથી રહિત કે અપવાદથી યતનાપૂર્વક બાહ્ય રીતે દોષોથી યુક્ત પણ પ્રાપ્ત થયેલા વસ્ત્રાદિ, સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ બને છે, માટે ગુરુના પારતંત્ર્યથી પ્રાપ્ત થયેલા વસ્ત્રાદિ અત્યાર સુધી નક્કી એકાંતે નિર્દોષ હતાં. વળી તે સાધુને સ્વલબ્ધિની અનુજ્ઞા અપાઈ છે, તેથી હવે તે સાધુ શ્રતને આધીન થયેલ છે. અર્થાત્ મૂલ ગુરુ તે સ્વલબ્ધિવાળા સાધુને કહે છે કે તું શ્રુતને આધીન થયેલો હોવાથી સ્વયં શ્રુતાનુસાર પરીક્ષા કરીને વસ્ત્રાદિ ઉપકરણો ગ્રહણ કરવા સમર્થ થયો છે, તેથી તારે વસ્ત્રાદિનું ગ્રહણ કે અગ્રહણ તે રીતે કરવું જોઈએ, જેથી તે વસ્ત્રાદિ અધિક ગુણોવાળાં થાય; કેમ કે વસ્ત્રાદિનું ગ્રહણ સંયમના કંડકોની વૃદ્ધિનું કારણ હોવાથી ઘણાં ગુણોવાળું છે અને શાસ્ત્રાનુસારે સમ્યગ્નનાપૂર્વક ગ્રહણ કરાયેલ વસ્ત્રાદિનો પરિભોગ વિશેષ પ્રકારના ગુણોવાળો છે. વળી આનાથી શું ફલિત થાય? તે બતાવતાં કહે છે કે વસ્ત્રાદિના ગ્રહણ કે અગ્રહણરૂપ સર્વ પ્રવૃત્તિમાં શાસ્ત્રઅનુસાર પ્રવર્તવું જોઈએ, પરંતુ પોતાની બુદ્ધિઅનુસારે પ્રવર્તવું જોઈએ નહીં. આ પ્રકારની હિતશિક્ષા મૂલ ગુરુ નવા સ્વલબ્ધિવાળા સાધુને આપે છે. ૧૩૬૧/૧૩૬રી. For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૩૬૩ ૩૩૧ અવતરણિકા : પૂર્વમાં નવા ગણધરની અને ગચ્છના સાધુઓની, નવા પ્રવર્તિનીની અને તેમના નિશ્રિત સાધ્વીઓની, તેમ જ નવા સ્વલબ્ધિમાન સાધુની અનુશાસ્તિનું સ્વરૂપ બતાવ્યું. એ રીતે જે જે અવસરે જે જે પદની અનુજ્ઞા અપાઈ હોય, તે તે અવસરે તે તે પદને યોગ્ય અનુશાસ્તિ મૂલ ગુરુ આપે છે. હવે અનુશાસ્તિ પૂરી થયા પછી નવા ગણધર શું કરે છે? તે બતાવતાં ગ્રંથકાર કહે છે ગાથા : उद्वित्तु सपरिवारो आयरिअं तिप्पदक्खिणीकाउं । वंदइ पवेयणम्मी ओसरणे चेव य विभासा ॥१३६३॥ અન્વયાર્થ : સપરિવારો સપરિવાર સાધુઓના પરિવારથી સહિત નવા ગણધર આચાર્ય, gિ=ઊઠીને ગારિયંઆચાર્યને મૂલ ગુરુને, તિ_વિરવળali-ત્રણ પ્રદક્ષિણા કરીને વંદું વંદન કરે છે. પર્વેયUાગી મોરને ચેવ=પ્રવેદનમાં અને સમવસરણમાં વિમાન વિભાષા છે વિકલ્પ છે. * “' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : સાધુઓના પરિવાર સહિત નવા ગણધર આચાર્ય ઊઠીને મૂલ ગુરને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કરે છે. પ્રવેદનમાં અને સમવસરણમાં વિકલ્પ છે. ટીકા? उत्थाय सपरिवारोऽभिनवगुरुः आचार्यं त्रिःप्रदक्षिणीकृत्य मौलं वन्दते सम्यक्, प्रवेदने समवसरणे चैव विभाषा येषां यथाऽऽचरितमिति गाथार्थः ॥१३६३॥ ટીકાર્ય : સપરિવાર અભિનવ ગુરુ-સાધુઓના પરિવારવાળા નવા ગણધર ગુરુ, ઊઠીને મૌલ આચાર્યને=ભૂલ ગુરુને, ત્રણ પ્રદક્ષિણા કરીને સમ્યક્ વંદે છે. પ્રવેદનમાં અને સમવસરણમાં જેઓનું જે પ્રકારે આચરિત હોય તે પ્રકારની વિભાષા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મૂલ આચાર્ય નવા ગણધર આચાર્યને ગણની અનુજ્ઞા આપે, એટલે સર્વ સાધુઓના પરિવારરૂપ ગચ્છ હવે નવા ગણધર આચાર્યનો બને છે, તેથી મૂલ ગુરુ પાસેથી હિતશિક્ષા સાંભળ્યા પછી નવા ગણધર આચાર્ય પોતાના સાધુપરિવાર સાથે ઊઠીને મૂલ આચાર્યને ત્રણ પ્રદક્ષિણા આપીને સમ્યફ વંદન કરે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે મૂલ આચાર્યએ ગણની અનુજ્ઞા આપીને નવા ગણધરને ગચ્છનો ભાર સોંપવારૂપ મહાનિર્જરાનું કાર્ય સોંપીને નવા ગણધર ઉપર જે ઉપકાર કર્યો છે, તે ઉપકારના સ્મરણપૂર્વક For Personal & Private Use Only www.jalnelibrary.org Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક7 “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૬૩-૧૩૬૪ આ નવા ગણધર ગુરુ, મૂલ ગુરુને સાધુપરિવાર સાથે ભક્તિથી સમ્યક્ વંદન કરે છે. વળી મૂલ આચાર્યને વંદન કર્યા પછી પ્રવેદનમાં અને સમવસરણમાં વિકલ્પ છે અર્થાત્ જેમના સમુદાયમાં જે પ્રકારે આચરિત હોય, તેમના સમુદાયમાં તે પ્રકારે પ્રવેદન અને સમવસરણ કરવાની વિધિ છે, નિયત કોઈ વિધિ નથી. ./૧૩૬૩ અવતરણિકા : ગણની અનુજ્ઞા સ્વીકારીને ગણધરપદ પર સ્થાપિત થયેલા નવા ગણધર આચાર્ય ગચ્છનું કઈ રીતે પાલન કરે છે? તે દર્શાવે છે – • ગાથા : अह समयविहाणेणं पालेइ तओ गणं तु मज्झत्थो । णिप्फाएइ अ अण्णे णिअगुणसरिसे पयत्तेणं ॥१३६४॥ અન્વયાર્થ : મર્દ હવે મધ્યસ્થ એવા તો આ નવા ગણધર આચાર્ય, સમવિશ્વાસમયના વિધાનથી= શાસ્ત્રોક્ત વિધિથી, સાપ તુ ગણને જ પાજોડું પાલન કરે છે for3TUTરિ ગ અને નિજગુણસદશ અન્યોને પોતાના ગુણો જેવા ગુણોવાળા અન્ય સાધુઓને, પથvi પ્રયત્નથી નિષ્ઠા, નિષ્પાદન કરે છે. ગાથાર્થ : હવે મધ્યસ્થ એવા નવા ગણધર આચાર્ય શાસ્ત્રોક્ત વિધિથી ગણનું જ પાલન કરે છે અને પોતાના ગુણો જેવા ગુણોવાળા અન્ય સાધુઓને પ્રયતનથી નિષ્પાદન કરે છે. ટીકા : अथ समयविधानेन-सिद्धान्तनीत्या पालयत्यसौ गणमेव शेषकृत्यरहितो मध्यस्थः सन्, निष्पादयति चाऽन्यान् शिष्यान् निजगुणसदृशान्-आत्मतुल्यान् प्रयत्नेन-उद्युक्ततयेति गाथार्थः ॥१३६४॥ ટીકાર્ય : હવે શેષ કૃત્યોથી રહિત મધ્યસ્થ છતા આ=નવા ગણધર આચાર્ય, સમયના વિધાનથી–સિદ્ધાંતની નીતિથી=શાસ્ત્રની મર્યાદાથી, ગણનું જ પાલન કરે છે, અને અન્ય શિષ્યોને બીજા સાધુઓને, પ્રયત્નથી= ઉઘુક્તપણાથી, નિજગુણસદેશ=આત્મતુલ્ય=પોતાના ગુણો જેવા ગુણોવાળા, નિષ્પાદન કરે છે=બનાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : મૂલ ગુરુ પાસેથી ગણની અનુજ્ઞા સ્વીકાર્યા પછી નવા ગણધર આચાર્ય શેષ કૃત્યોથી રહિત થઈને, સર્વ સાધુઓ પ્રત્યે સમભાવવાળા થવારૂપ મધ્યસ્થ પરિણામને ધારણ કરીને, શાસ્ત્રમાં કહેવાયેલી વિધિ અનુસાર ગચ્છનું જ પાલન કરે છે. For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૬૪-૧૩૬૫ 333 આશય એ છે કે નવા ગણધર આચાર્ય જે જે સાધુમાં જે જે પ્રકારે યોગમાર્ગમાં પ્રવર્તવાની શક્તિ છે, તે તે સાધુને તે તે પ્રકારે સારણા-વારણા આદિ કરીને યોગમાર્ગમાં સમ્યફ પ્રવર્તન કરાવે છે, અને ગચ્છના સર્વ સાધુઓ પ્રત્યે મધ્યસ્થભાવ હોવાથી કોઈ પ્રકારના પક્ષપાત વગર, ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને શ્રુતાધ્યયનાદિ સર્વ ઉચિત પ્રવૃત્તિમાં દઢ યત્ન કરે તે રીતે સર્વ સાધુઓનું સમ્યગું પ્રવર્તન કરાવીને ગચ્છનું સમ્યફ પાલન કરે છે. વળી આ નવા ગણધર આચાર્ય પોતે જેમ શાસ્ત્રોના પારગામી આદિ ગુણોવાળા છે, તેમ યોગ્ય શિષ્યોને પણ પ્રયત્નથી ભણાવીને શાસ્ત્રોના પારગામી બનાવીને પોતાના જેવા ગુણોવાળા બનાવે છે. ૧૩૬૪l. ૦ ગણઅનુજ્ઞાનું વર્ણન સમાપ્ત અવતરણિકા : પંચવસ્તુક નામના પ્રસ્તુત ગ્રંથમાં વર્ણવેલ પાંચ વસ્તુઓમાંથી અનુયોગગણાનુજ્ઞા' નામની ચોથી વસ્તુનો ગ્રંથકારે ગાથા ૯૩૩થી પ્રારંભ કરેલ, તે હવે સમાપ્તિને પામે છે. તેથી હવે પ્રસ્તુત ગાથામાં ચોથી વસ્તુનું નિગમન કરીને ગ્રંથકારશ્રી પાંચમી સંલેખના' નામની વસ્તુને કહેવાની પ્રતિજ્ઞા કરે છે – ગાથા : अणुओगगणाणुण्णा एवेसा वण्णिआ समासेणं । संलेहण त्ति दारं अओ परं कित्तइस्सामि ॥१३६५॥ અન્વયાર્થ : પર્વ આ રીતે-ગાથા ૯૩૩થી ગાથા ૧૩૬૪ સુધી કહેવાયું એ રીતે, પુસા મyોયાનાગુ00 આ અનુયોગ-ગણાનુજ્ઞા’ સમાસે સમાસથી=સંક્ષેપથી, વU૩ વર્ણવાઈ. એ પરં આનાથી પછી સંન્નેTI= ‘સલેખના' ઉત્ત-એ પ્રકારના વારં દ્વારને સ્લિામિ હું કીર્તીશ. ગાથાર્થ : ગાથા ૯૩૩થી માંડીને ગાથા ૧૩૬૪ સુધી કહેવાયું એ રીતે આ “અનુયોગ-ગણાનુજ્ઞા' સંક્ષેપથી વર્ણવાઈ. હવે પછી “સંલેખના' એ પ્રકારના દ્વારનું હું કીર્તન કરીશ. ટીકા : __ अनुयोगगणानुज्ञा एवम्-उक्तेन प्रकारेण एषा वर्णिता समासेन, संलेखनेति द्वारमतः परं पञ्चमं कीर्तयिष्यामीति गाथार्थः ॥१३६५॥ ટીકાર્થ: આ રીતે ઉક્ત પ્રકારથી જે પ્રકારે ગાથા ૯૩૩થી માંડીને ગાથા ૧૩૬૪ સુધી કહેવાયું એ પ્રકારથી, For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક /ગાથા ૧૩૬૫ આ ‘અનુયોગ-ગણાનુજ્ઞા' સમાસથી=સંક્ષેપથી, વર્ણવાઈ. આનાથી પર=હવે પછી, ‘સંલેખના’ એ પ્રકારના પાંચમા દ્વારને હું કીર્તન કરીશ=વર્ણન કહીશ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: ગીતાર્થ ગુરુ યોગ્ય સાધુને સૂત્રાર્થનું વ્યાખ્યાન કરવારૂપ અનુયોગની અર્થાત્ આચાર્ય પદવીની અને સંપૂર્ણ ગચ્છને મોક્ષમાર્ગમાં સમ્યક્ પ્રવર્તાવવારૂપ ગણની અર્થાત્ ગણધર પદવીની અનુજ્ઞા આપે છે, એ પ્રકારે ગ્રંથકારે ગાથા ૯૩૩થી માંડીને અત્યાર સુધીમાં સંક્ષેપથી વર્ણન કર્યું. હવે ગ્રંથકાર “સંલેખના નામની પાંચમી વસ્તુનું હું કીર્તન કરીશ” એવી પ્રતિજ્ઞા કરે છે. અહીં ‘સમમેળ’ કહ્યું, તેથી એ ફલિત થાય કે અનુયોગ-ગણાનુજ્ઞા નામની ચોથી વસ્તુનું વિસ્તારથી વક્તવ્ય છે, પરંતુ સ્થૂલ બુદ્ધિવાળા યોગ્ય જીવોને બોધ કરાવવા અર્થે ગ્રંથકારે પ્રસ્તુત ગ્રંથમાં અનુયોગગણાનુજ્ઞાનું વિસ્તૃત વર્ણન ન કરતાં સંક્ષેપથી વર્ણન કરેલ છે. ૧૩૬૫|| ॥ ચતુર્થદ્વારમ્ સમાપ્તમ્॥ ॥ ચોથું દ્વાર સમાપ્ત થયું || For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રક્રણ શબ્દશઃ વિવેચન ભાગ-૬ અનુયોગઅનુજ્ઞા દ્વાર ગણઅનુજ્ઞા દ્વાર : પ્રકાશક : સાતાર્થ ગગઈ. DESIGN DY 5, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in Q244 AERT 2R50401 For Personal & Private Use Only