SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “ગણાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૩૩૪-૧૩૩૫ ૩૦૩ ગાથાર્થ : કેટલાક કહે છે: સાધ્વીઓને સ્વલબ્ધિ હોતી નથી; જે કારણથી સાધ્વીઓને પ્રાયઃ સર્વ જ ગુરથી પરીક્ષિત હોય છે, અને તેઓને નક્કી લઘુતાથી દોષો થાય છે. ટીકાઃ केचनाऽभिदधति-स्वलब्धिर्न भवति व्रतवतीनां, कुत इत्याह-गुरुपरीक्षितं तासां यत्-यस्मात् सर्वमेव प्रायो वस्त्रादि, तथाऽल्पत्वदोषाश्च नियमेन भवन्ति तासामिति गाथार्थः ॥१३३४॥ ટીકાર્ય કેટલાક કહે છે – વ્રતવતીઓને-સાધ્વીઓને, સ્વલબ્ધિ હોતી નથી; કયા કારણથી ? એથી કહે છે – જે કારણથી તેઓને સાધ્વીઓને, પ્રાયઃ વસ્ત્રાદિ સર્વ જ ગુરથી પરીક્ષિત હોય છે, અને તે રીતે તેઓને= સાધ્વીઓને, નિયમથી અલ્પત્વથી દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કેટલાક કહે છે કે સાધ્વીઓને સ્વલબ્ધિ હોતી નથી. તેમાં યુક્તિ આપે છે કે સાધ્વીઓને વસ્ત્ર વગેરે સર્વ જ ગુરુ એવા ગણને ધારણ કરનારા આચાર્ય વડે પરીક્ષા કરાયેલ જ ગ્રહણ કરવાના હોય છે. અહીં કોઈ કહે કે સાધુઓની જેમ સાધ્વીઓએ પણ શ્રતનું અધ્યયન કર્યું હોય છે, તેથી તેઓ પણ સંયમના ઉપષ્ટભક એવા નિર્દોષ વસ્ત્રાદિનો નિર્ણય કરી શકે છે; છતાં તેઓને સ્વલબ્ધિ હોતી નથી એમ કેમ કહ્યું? તેથી કહે છે – સાધ્વીઓને વસ્ત્રાદિ ગ્રહણ કરવામાં નક્કી તુચ્છત્વ હોવાને કારણે દોષો થાય છે, માટે સાધ્વીઓ નિર્દોષ પણ વસ્ત્રાદિ ગ્રહણ કરીને અન્ય સાધ્વીઓને સંયમના યોગોમાં સુદઢ રીતે પ્રવર્તાવી શકતી નથી. આથી સાધ્વીઓને સ્વયં વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવાનો આગમમાં નિષેધ કરેલ છે; અને સાધ્વીઓને વસ્ત્ર-પાત્રાદિ જે કાંઈ વસ્તુની જરૂર હોય, તે સર્વ ગણને ધારણ કરનારા આચાર્ય જ પરીક્ષાપૂર્વક ગ્રહણ કરીને સાધ્વીઓને આપે છે, આથી સાધ્વીઓને સ્વલબ્ધિ હોતી નથી. આ પ્રમાણે કેટલાક મતવાળાનો આશય છે. ૧૩૩૪ો. અવતરણિકા: પૂર્વગાથામાં કેટલાકનો મત બતાવતાં કહ્યું કે સાધ્વીઓને સ્વલિબ્ધિ હોતી નથી. તેથી હવે તેઓનો મત ઉચિત નથી, એમ બતાવતાં ગ્રંથકાર કહે છે – ગાથા : तं च ण सिस्सिणिगाओ उचिए विसयम्मि होइ उ सलद्धी । कालायरणाहिं तहा पत्तंमि ण लहुत्तदोसा वि ॥१३३५॥ અન્વયાર્થ : તે જ 7 અને તે નથી કેટલાક જે કહે છે તે બરાબર નથી. સિસિળિો -શિષ્યાદિ-ભિક્ષાદિરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy