SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૫૧ અવતરણિકા : एतदेव स्पष्टयति - અવતરણિકાર્ય : આને જ=પૂર્વગાથાના અંતે કહ્યું કે દ્રવ્યસ્તવમાં દ્રવ્ય દ્વારા અલ્પ ભાવ થાય છે એને જ, સ્પષ્ટ કરે છે – ગાથા : जिणभवणाइविहाणदारेणं एस होइ सुहजोगो । उचियाणुट्ठाणं पि य तुच्छो जइजोगओ णवरं ॥११५१॥ અન્વયાર્થ : નિમવUાવિદાઈ જિનભવનાદિના વિધાન દ્વારા આ=દ્રવ્યસ્તવ, સુદનોનો શુભયોગ દોડું છે, અને નફોraો યતિયોગથી રૂરિયાપુઠ્ઠાઇi પિઉચિત અનુષ્ઠાન પણ આવાં કેવલ તુચ્છો- તુચ્છ છે=અલ્પ છે. ગાથાર્થ : જિનભવનાદિ કરવા દ્વારા દ્રવ્યસ્તવ શુભયોગ છે, અને સાધુના વ્યાપાર કરતાં ઉચિત અનુષ્ઠાન પણ કેવલ અલ્પ છે. ટીકા : _जिनभवनादिविधानद्वारेण-द्रव्यानुष्ठानलक्षणेन एष भवति शुभयोगः-शुभव्यापारः, ततश्चोचितानुष्ठानमपि च सन्नेष तुच्छो यतियोगतः सकाशानवरमिति गाथार्थः ॥११५१॥ * “ચિંતાનુષ્ઠાનમપિ'માં ‘પિ'થી એ કહેવું છે કે દ્રવ્યસ્તવ ઉચિત અનુષ્ઠાન ન હોય તો તો યતિયોગ કરતાં તુચ્છ છે જ, પરંતુ ઉચિત અનુષ્ઠાન હોય તોપણ યતિયોગ કરતાં તુચ્છ જ છે. ટીકાર્ય દ્રવ્ય અનુષ્ઠાનના લક્ષણવાળા જિનભવનાદિના વિધાન દ્વારા–ઉત્તમ દ્રવ્યોથી પ્રવૃત્તિ કરવા સ્વરૂપ જિનમંદિર વગેરે કરવા દ્વારા, આ=દ્રવ્યસ્તવ, શુભયોગ છે=શુભ વ્યાપાર છે, અને તેથી ઉચિત અનુષ્ઠાન પણ છતો આ શુભયોગ, કેવલ યતિયોગ કરતાં સાધુના વ્યાપાર કરતાં, તુચ્છ છે=અલ્પ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શ્રાવકો ઉત્તમ દ્રવ્યોથી જિનભવનાદિ કરવારૂપ જે દ્રવ્યસ્તવ કરે છે, તે આત્માના ગુણોની વૃદ્ધિને અનુકૂળ શુભ વ્યાપાર છે. તેથી તે દ્રવ્યસ્તવ ઉચિત અનુષ્ઠાન છે, તોપણ સાધુનો જે સર્વથા અભિવૃંગના ઉચ્છેદને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy