SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦. અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૯૪-૧૧૫ અવતરણિકા : दार्टान्तिकमधिकृत्याह - અવતરણિકાર્ય : દાષ્ટ્રન્તિકને આશ્રયીને કહે છે, અર્થાતુ પૂર્વગાથામાં સુવર્ણનું દૃષ્ટાંત બતાવતાં સુવર્ણના આઠ અસાધારણ ગુણો બતાવ્યા, તે આઠ ગુણોનું શાસ્ત્રોક્ત ગુણવાળા સાધુ છે, શેષ નહીં' એ રૂપ દાન્તિકમાં યોજન કરતાં કહે છે – ગાથા : इअ मोहविसं घायइ सिवोवएसा रसायणं होइ । गुणओ अ मंगलत्थं कुणइ विणीओ अ जोग्गो त्ति ॥११९४॥ અન્વયાર્થ: રૂ=આ રીતે=જે રીતે સુવર્ણ વિષઘાતી આદિ ગુણોવાળું છે એ રીતે, (સાધુ) સિવોવાસા=શિવના ઉપદેશથી=મોક્ષનો ઉપદેશ આપતા હોવાથી, મોવિયા મોહરૂપ વિષને હણે છે, રસાયof દોડ઼ રસાયણ છે, મુજ અને ગુણ હોવાથી મંગાર્શ્વ પડુિં મંગલાર્થને કરે છે, ગોળો મઅને યોગ્ય છે ઉત્તર એથી વિનવિનીત છે. ગાથાર્થ : જે રીતે સુવર્ણ વિષઘાતી આદિ ગુણોવાળું છે, એ રીતે સાધુ મોક્ષનો ઉપદેશ આપતા હોવાથી મોહરૂપી વિષને હણનારા છે, રસાયણ છે, અને ગુણવાન હોવાથી મંગલના અર્થને કરે છે, અને યોગ્ય હોવાથી વિનીત છે. ટીકા : इति मोहविषं घातयति केषाञ्चित् शिवोपदेशात्, तथा रसायनं भवति अत एव परिणतान्, मुख्यं गुणतश्च मङ्गलार्थं करोति, प्रकृत्या विनीतश्च योग्य इति कृत्वा एष (? इति) गाथार्थः ॥११९४॥ ટીકાર્ય : આ રીતે આ=સાધુ, શિવના ઉપદેશથી=મોક્ષનો ઉપદેશ આપતા હોવાથી, કેટલાક જીવોના મોહરૂપી વિષને હણે છે, અને આથી જ=મોક્ષનો ઉપદેશ આપતા હોવાથી જ, પરિણતોને=પરિણત જીવો માટે, રસાયણ છે. અને ગુણથી=સાધુમાં યોગમાર્ગના ગુણ હોવાથી, મુખ્ય મંગલાર્થને=સર્વ મંગલોમાં પ્રધાન મંગલના પ્રયોજનને, કરે છે. અને યોગ્ય છે એથી કરીને પ્રકૃતિથી વિનીત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy