SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક! “અનુયોગાનુજ્ઞા” દ્વાર/ સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૨, ૧૧૨૩ થી ૧૧૨૫ અવતરણિકા : દલ દ્વાર કહેવાયું, હવે ભૂતકાનતિસંધાન દ્વારને કહે છે – ગાથા : कारवणे वि अ तस्सिह भिअगाणऽइसंधणं न कायव्वं । अवि याहिगप्पयाणं दिट्ठादिट्ठप्फलं एअं ॥११२२॥ અન્વચાઈ: રૂદ અહીં દ્રવ્યસ્તવના અધિકારમાં, તH Rવો વિ=તેના કારણમાં પણ જિનભવન કરાવવામાં પણ, અને દલને ગ્રહણ કરવા, લાવવા વગેરેમાં પણ ઉપIITsફથvieભૂતકોનું અતિસંધાન ન #ાયબં=ન કરવું જોઈએ, વિય પરંતુ દિપિયા=અધિકનું પ્રદાન કરવું જોઈએ.) =આ=અધિકનું પ્રદાન, વિનિંદષ્ટ-અદષ્ટ ફળવાળું છે. ગાથાર્થ : દ્રવ્યસ્તવના અધિકારમાં જિનભવન કરાવવામાં પણ, અને કાષ્ઠાદિ સામગ્રી ગ્રહણ કરવા, લાવવા વગેરેમાં પણ, કામ કરનારા માણસોને છેતરવા જોઈએ નહીં, પરંતુ અધિક આપવું જોઈએ. અધિકનું પ્રદાન દૃષ્ટ-અદૃષ્ટ ફળવાળું છે. ટીકાઃ कारणेऽपि च तस्य-जिनभवनस्येह भृतकानां कर्मकराणामतिसन्धानं न कर्त्तव्यम्, अपि च अधिकप्रदानं कर्त्तव्यं, दृष्टादृष्टफलमेतद्-अधिकदानमिति गाथार्थः ॥११२२॥ ટીકાર્ય : અહીં=દ્રવ્યસ્તવના અધિકારમાં, તેના=જિનભવનના, કારણમાં પણ=કરાવવામાં પણ, મૃતકોનું= કર્મકરોનું, અતિસંધાન=વંચન, ન કરવું જોઈએ, પરંતુ અધિકનું પ્રદાન કરવું જોઈએ=વધારે ધન આપવું જોઈએ. આ=અધિકનું દાન, દૃષ્ટ-અંદષ્ટ ફળવાળું છે. “ઘ' શબ્દથી કાષ્ઠાદિ દલના ગ્રહણ વગેરેનો સંગ્રહ કરવો, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૧૨રા અવતરણિકા : कथमित्याह - અવતરણિતાર્થ : કઈ રીતે? એથી કહે છે અર્થાતુ પૂર્વગાથાના અંતે કહ્યું કે અધિક ધનનું પ્રદાન દેખું-અદષ્ટ ફળવાળું છે, તેમાં અધિકપ્રદાન દષ્ટ ફળવાળું કઈ રીતે છે? તે પ્રસ્તુત ગાથામાં, અને અષ્ટફળવાળું કઈ રીતે છે? તે ગાથા ૧૧૨૪-૧૧૨પમાં ગ્રંથકારશ્રી બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy