SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવતુક / “અનુચોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા / ગાથા ૧૧૩૬-૧૧૩૦ ૩૧ एवमादयोऽस्य शब्दा इति, तीर्थकरोऽपि चैनं-सङ्ख तीर्थसंज्ञिनं नमति धर्मकथादौ गुरुभावत एव, નમસ્તીથ'રૂતિ વાવેતવમિતિ નાથાર્થ: શરૂદ્દા * “તિસ્થ વિ'માં “જિ'થી એ સમુચ્ચય કરવો છે કે અન્ય જન તો આ શ્રીસંઘને નમે છે, પરંતુ તીર્થકર પણ આ શ્રીસંઘને નમે છે. ટીકાર્ય : ગુણનો સમુદાય શ્રીસંઘ છે, કેમ કે અનેક પ્રાણિસ્થ સમ્યગ્દર્શનાદિ આત્મકપણું છે=શ્રીસંઘ અનેક જીવોમાં રહેલા સમ્યગ્દર્શનાદિ ગુણસ્વરૂપ છે. પ્રવચન, તીર્થ, એ એક અર્થવાળા થાય છે=આના આવા પ્રકારની આદિવાળા શબ્દો છે=શ્રીસંઘના પ્રવચન વગેરે પર્યાયવાચી શબ્દો છે, અને ગુરુભાવ હોવાથી જ તીર્થકર પણ ધર્મકથાદિમાં આનેત્રતીર્થની સંજ્ઞાવાળા શ્રીસંઘને, નમે છે. અહીં પ્રશ્ન થાય કે તીર્થંકર તો પૂર્ણ ગુણવાળા હોય, તેથી તીર્થકર કરતાં શ્રીસંઘનો ગુરુભાવ કઈ રીતે નક્કી થાય ? એથી કહે છે – “તીર્થને હું નમસ્કાર કરું છું” એ પ્રકારનું વચન હોવાથી આ આમ છે=તીર્થકર કરતાં શ્રીસંઘનો ગુરુભાવ છે એ એમ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ધર્મકથા વગેરે કરતાં પહેલાં તીર્થકર ‘નમસ્તીય' એ પ્રમાણે બોલે છે, તેથી નક્કી થાય કે તીર્થંકર પણ શ્રીસંઘને નમસ્કાર કરે છે, માટે શ્રીસંઘ મહાન છે. અહીં પ્રવચન અને તીર્થને “શ્રીસંઘશબ્દના એકાર્યવાચી કહેવાનો આશય એ છે કે તીર્થકરો ધર્મકથાદિ કરતી વખતે જે તીર્થને નમસ્કાર કરે છે તે તીર્થ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપનારૂપ છે. તેથી તીર્થ અને ચતુર્વિધ શ્રીસંઘનો અભેદ કરીને “તીર્થ'ને જ “શ્રીસંઘ' કહેલ છે. એ રીતે તીર્થંકરની દેશનાથી ચતુર્વિધ શ્રીસંઘને પ્રવચનની અર્થાત્ પ્રકૃષ્ટ એવા સર્વશના વચનોની, પ્રાપ્તિ થાય છે, અને તે પ્રવચન ચતુર્વિધ શ્રીસંઘવર્તી જીવોમાં પરિણમન પામે છે. તેથી ચતુર્વિધ શ્રીસંઘવર્તી જીવોમાં વર્તતા તે પ્રવચનનો અને ચતુર્વિધ શ્રીસંઘનો અભેદ કરીને “પ્રવચન’ને જ “શ્રીસંઘ” કહેલ છે. સર્વજ્ઞનાં વચનોથી જીવોમાં વર્તતી સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ આદિ ભાવોની પરિણતિ પ્રવચનનું પરિણમન છે. ૧૧૩૬ll અવતરણિકા : अत्रैवोपपत्त्यन्तरमाह - અવતરણિકાW: અહીં જ ઉપપત્તિઅંતરને કહે છે, અર્થાત્ તીર્થકરને પણ શ્રીસંઘ નમનીય છે એમાં જ અન્ય યુક્તિ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy