SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૩૦ ગાથા : पीडागरि त्ति अह सा तुल्लमिणं हंदि अहिगयाए वि । ण य पीडाओ अधम्मो णिअमा विज्जेण वभिचारा ॥१२३०॥ અન્વચાઈ: અદાથથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે છે – સા તેત્રવેદવિહિત હિંસા, પીપરી-પીડાકારી છે. ત્તિ એથી (ધર્મરૂપ નથી. તેને પૂર્વપક્ષી કહે છે –) =આ વેદવિહિત હિંસા પીડાકારી છે એ કથન, દિયા વિનઅધિકૃતમાં પણ=અધિકૃત એવી દ્રવ્યસ્તવની હિંસામાં પણ, તુષં-તુલ્ય છે. વિન્નેT ય afમચારી અને વૈદ્ય સાથે વ્યભિચાર હોવાને કારણે સ્વીકારો પીડાથી frગમાં નિયમથી અથMો અધર્મ નથી. * ‘ઇંદ્રિ' ઉપપ્રદર્શનમાં છે. ગાથાર્થ : ૩થ થી પૂર્વપક્ષીને કોઈ જેનદર્શનવાળા કહે છે – વેદવિહિત હિંસા પીડાકારી છે, એથી ધર્મરૂપ નથી. તેને પૂર્વપક્ષી કહે છે – વેદવિહિત હિંસા પીડાકારી છે એ કથન અધિકૃત એવી દ્રવ્યસ્તવની હિંસામાં પણ સમાન છે. અને વૈધ સાથે વ્યભિચાર હોવાને કારણે પીડાથી એકાંતે અધર્મ નથી. માટે વેદવિહિત હિંસા દોષકારી નથી. ટીકા? पीडाकारिणीत्यथ सा वेदविहिता हिंसा, एतदाशङ्क्याह-तुल्यमिदं हन्द्यधिकृतायामपि जिनभवनादिहिंसायाम, उपपत्त्यन्तरमाह-न च पीडातोऽधर्मो नियमाद्-एकान्तेनैव, वैद्येन व्यभिचारात्, तस्मात् पीडाकरणेऽपि तदभावादिति गाथार्थः ॥१२३०॥ ટીકાર્ય : ૩૫થથી પૂર્વપક્ષીને કોઈ જૈનદર્શનવાળા કહે છે – તેત્રવેદવિહિત હિંસા, પીડાને કરનારી છે, એથી ધર્મરૂપ નથી. એ કથનની આશંકા કરીને પૂર્વપક્ષી કહે છે – આત્રવેદવિહિત હિંસા પડાને કરનારી છે એ કથન, અધિકૃત એવી જિનભવનાદિની હિંસામાં પણ તુલ્ય છે. ઉપપત્તિઅંતરને કહે છે–પૂર્વપક્ષી અન્ય યુક્તિ આપે છે – અને વૈદ્ય સાથે વ્યભિચાર હોવાને કારણે પીડાથી નિયમથી=એકાંતથી જ, અધર્મ નથી. તે કારણથી પીડાના કારણમાં પણ તેનો અભાવ હોવાથી=અધર્મનો અભાવ હોવાથી વેદવિહિત હિંસા અધર્મ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : વૈદિક શાસ્ત્રમાં કહેવાયેલ યાગ કરવામાં જે જીવોની હિંસા થાય છે તે જીવોને જેમ તે હિંસા પીડા કરે છે, તેમ જૈન શાસ્ત્રમાં કહેવાયેલ દ્રવ્યસ્તવ કરવામાં જે જીવોની હિંસા થાય છે તે જીવોને પણ તે હિંસા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy