SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૨૧૪-૧૨૧૫ ૧૩૫ અવતરણિકા : तन्त्र एव युक्त्यन्तरमाह - અવતરણિતાર્થ : તંત્રવિષયક જ યુક્તિઅંતરને કહે છે, અર્થાત્ અનુમોદનરૂપે દ્રવ્યસ્તવ સાધુને પણ છે એ કથનવિષયક શાસ્ત્રમાં બતાવેલી એક યુક્તિ ગાથા ૧૨૧૨માં કહી. હવે શાસ્ત્રમાં જ બતાવેલી અન્ય યુક્તિ પ્રસ્તુત ગાથામાં કહે છે – ગાથા : ओसरणे बलिमाई ण चेह जं भगवया वि पडिसिद्धं । ता एस अणुण्णाओ उचिआणं गम्मई तेण ॥१२१४॥ અન્વયાર્થ : મોસર સમવસરણમાં વ7િમા બલિ આદિ છેઃરાજાઓ બલિ-બાકુના ઉછાળે છે; વં અને જે કારણથી રૂદ અહીં=સમવસરણમાં, માવા વિ-ભગવાન વડે પણ પરિસિદ્ધ =(બલિ આદિ) પ્રતિષિદ્ધ નથી, તાકતે કારણથી =આ દ્રવ્યસ્તવ, તે તેના વડે=ભગવાન વડે, વિમા ઉચિતને=યોગ્ય જીવોને, મનુIો =અનુજ્ઞાત ગમ્મરું જણાય છે. ગાથાર્થ : સમવસરણમાં રાજાઓ બલિ-બાકુળા ઉછાળે છે; અને જે કારણથી સમવસરણમાં ભગવાન વડે પણ બલિ આદિ ઉછાળવાનો પ્રતિષેધ કરાયો નથી, તે કારણથી દ્રવ્યસ્તવ ભગવાન વડે યોગ્ય જીવોને અનુજ્ઞાત જણાય છે. ટીકા : समवसरणे बल्यादि द्रव्यस्तवाङ्ग, न चेह यद् भगवताऽपि तीर्थकरेण प्रतिषिद्धं, तदेषोऽत्र द्रव्यस्तवोऽनुज्ञातः उचितेभ्यः प्राणिभ्यो गम्यते तेन भगवतेति गाथार्थः ॥१२१४॥ ટીકાર્ય : સમવસરણમાં બલિ આદિ દ્રવ્યસ્તવનું અંગ છે; અને જે કારણથી અહીં સમવસરણમાં, તીર્થકર ભગવાન વડે પણ પ્રતિષિદ્ધ નથી=બલિ આદિનો પ્રતિષેધ કરાયો નથી; તે કારણથી અહીં=શાસ્ત્રમાં, આ દ્રવ્યસ્તવ, તેના વડે=ભગવાન વડે, ઉચિત પ્રાણીઓને યોગ્ય જીવોને, અનુજ્ઞાત જણાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : ण य भयवं अणुजाणइ जोगं मोक्खविगुणं कयाइदवि । ण य तयणुगुणो वि तओ ण बहुमओ होइ अण्णेसिं ॥१२१५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy