SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / સ્તવપરિજ્ઞા/ ગાથા ૧૧૨૮-૧૧૨૯ અવતરણિકા : તથા – અવતરણિકાર્ય : વળી પૂર્વગાથામાં બતાવ્યો તેનાથી અન્ય કેવા પ્રકારનો શુભ આશય થાય છે? તે બતાવવા તથા'થી સમુચ્ચય કરે છે – ગાથા : पडिबुज्झिस्संति इहं दट्ठण जिणिंदबिंबमकलंकं । अण्णे वि भव्वसत्ता काहिति तओ परं धम्मं ॥११२८॥ અન્વયાર્થ: રૂટું અહીં=જિનભવનમાં, મળત્નનિર્વિવં સટ્ટT=અકલંક એવા જિનેન્દ્રના બિંબને જોઈને મને વિ ભવ્યસત્તા=અન્ય પણ ભવ્ય સત્ત્વોપરિવુસિંતિ પ્રતિબોધ પામશે, તો ત્યારપછી પથર્મો પર શ્રેષ્ઠ, એવા ધર્મને િિક્ત (તેઓ) કરશે. ગાથાર્થ : જિન ભવનમાં કલંક રહિત એવી ભગવાનની પ્રતિમાને જોઈને અન્ય પણ ભવ્ય જીવો પ્રતિબોધ પામશે, ત્યારપછી શ્રેષ્ઠ એવા ધર્મને તેઓ કરશે, એ પ્રકારનો શુભ આશય થાય છે. ટીકા : प्रतिभोत्स्यन्ते-प्रतिबोधं यास्यन्ति, इह-जिनभवने दृष्ट्वा जिनेन्द्रबिम्बं मोहतिमिरापगमहेतुमकलङ्कमन्येऽपि भव्यसत्त्वा लघुकर्माणः, करिष्यन्ति ततः परं धर्म-संयमरूपमिति गाथार्थः ॥११२८॥ ટીકાર્ય : અહીં=જિનભવનમાં, મોહરૂપી અંધકારને દૂર કરવામાં હેતુ એવા અકલંક જિનેન્દ્રના બિંબને જોઈને અન્ય પણ લઘુકર્મવાળા ભવ્ય સત્ત્વો પ્રતિબોધને પામશે, ત્યારપછી સંયમરૂપ પર=શ્રેષ્ઠ, એવા ધર્મને કરશે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૨૮ ગાથા : ता एयं मम वित्तं जमित्थमुवओगमेइ अणवरयं । इअ चिंताऽपरिवडिआ सासयवुड्डी उ मोक्खफला ॥११२९॥ ( दारं)॥ અન્વયાર્થ : તાકતે કારણથી=જે કારણથી ઉપરમાં કહ્યું એમ છે તે કારણથી, અર્થ મમ વિત્ત આ મારું વિત્ત છે=ધન છે, વં=જે રૂā અહીં=જિનભવનમાં, ૩વો ઉપયોગને પામે છે, રૂમ આ પ્રકારે મળવાર્થ અનવરત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005513
Book TitlePanchvastuk Prakaran Part 06
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy